Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અઢારમા ભવમાં ભગવાન રાણીએ એક તે જસ્વી પુત્રને જન્મ આપ્યો. મહાવીરનો જીવ પોતનપુરના રાજા પ્રજાપતિની રાણી || પીઠ ૫૨ ત્રણ રેખાઓ જોઈ એનું નામ મૃગાવતીના ગર્ભમાં આવ્યો. રાણીએ સાત શુભ સ્વપ્નો જોયા..|| ત્રિપૃષ્ઠ રાખવામાં આવ્યું . , ક | તે વખતે રત્નપુરમાં અવગ્રીવ નામનો | પ્રતિવાસુદેવ રાજા પોતાની સેનાના જોરે પૂર્વ જન્મની તપસ્યાના ફળ સ્વરૂપે ત્રિપૃષ્ઠ કુમાર પરાક્રમી, | આસપાસના રાજ્યો પર અધિકાર જમાવી સાહસી અને તેજસ્વી રાજકુમાર બન્યો. રહયો હતો. એણે ભરત ક્ષેત્રમાં ત્રણ ખંડો પર પોતાનું એકછત્રી રાજ કરી દીધુ હતું. ാം # વાસ દેવના જન્મ સમયે એની માતાને સાત શભ સ્વપ્ન આવે છે. Education International Por Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84