Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અશ્વગ્રીવે ગભરાઈન પ્રજાપતિ સામે યુદ્ધની ઘોષણા કરી. અને ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. અંતે અશ્વગ્રીવ ત્રિપૃષ્ઠ વાસુ દેવના ચ કથી મરાયો. L. (Aઇ A એકવાર ત્રિપૃષ્ઠ વાસુદેવની સભામાં સંગીતનો મધુર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વાસુદેવે પોતાના શય્યાપાલકને કહ્યું મને ઊંઘ આવી જાય તો આ સંગીત બંધ કરાવી દેજે , સંગીત સાંભળતા- સાંભળતા જ વાસુદેવને ઊંધ આવી ગઈ. સંગીતની મધુર તાનમાં શય્યાપાલક એટલો મગ્ન થઈ ગયો કે એને સમ્રાટનો આદેશ યાદ જ ન રહયો. | 01 ૧(@ 9 9 ) )) અને મોડે સુધી સંગીત સભા ચાલુ રહી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84