Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સમ્રાટની આંખ ખુલી, જોયું તો સંગીતની મહેફિલ એમ જ ચાલી રહી છે. એને ક્રોધ આવ્યો. શય્યાપાલકને ધમકાવતા કહયું -- | મેં કહયું હતું કે મને નિદ્રા આવી જાય તો સંગીત બંધ કરાવી દેજો, તમે સંગીત કેમ બં ધ ન કરાવ્યું ? ક્ષમા કરો મહારાજ,હું સંગીત સાંભળવામાં એટલો મગ્ન ' થઈ ગયો કે બંધ કરાવવાનું જ, ભૂલી ગયો. Imag ONCOZONA TITLE સૈનિકોએ શય્યા પાલકનાં કાનોમાં ઉકળતું સીસુ રેડ્યું . | આ સાંભળી ત્રિપૃષ્ઠ વાસુ દેવ રાતોપીળો થઈ ગયો. | પોતાના સ્વામીની આજ્ઞાથી પણ વધુ એના કાનને સંગીત સારું લાગે છે. જાઓ એના ૪ બને કાનમાં ઉકળતું સીસું રેડી દો. Gor Davoseze ભયં કર વેદનાથી તરફડતાં શય્યાપાલકનું પ્રાણ૫ ને રૂ ઉડી ગયું. • શય્યાપાલકનો જીવ આગળ જતા ગોવાળિયો બન્યો, જેણે ભગવાન મહાવીરના કાનોમાં ખીલા ઠોકી પોતાનો બદલો લીધો. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.one

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84