Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ કુમારના બળ અને શૌર્યની | જયોતિષીએ બતાવ્યું - 1 કથા સાંભળી તો એના મનમાં શું કા જાગી. એણે મહારાજ,જે વીર આપના ચં મેઘ દૂતનું જયોતિષીને બોલાવી પૂછયું 'અપમાન કરશે અને તું ગગિરી પર્વતમાં રહેના૨ ખુંખાર કેસરી સિંહને મારી શું આ જગતમાં મારાથી વધુ નાખશે એ નરકેશરીના હાથે આપનું બળવાન કોઈ છે? જે મને મારી મૃત્યુ થશે. મારું રાજય છીનવી લે? . LANDBROOD અશ્વગ્રીવનું હૈયું કંપી ઉઠયું . | એણે ચંદમેઘ દૂતને પ્રજાપતિ પાસે મોકલ્યો. દૂત સીધો સૈનિકોએ ચં મેઘ દૂતને અપમાનિત કરી રાજસભામાં ઘૂસી ગયો અને એક ઉચા આસન પર બેસી રાજસભાની બહાર કાઢી મૂકયો. ગયો. આ જોઇ ત્રિપૃષ્ઠ કુમારનો પિત્તો ગયો. આ મૂર્ખ દૂતને રાજસભામાં આવવાની અને બેસવાની રીત નથી આવડતી એને ધકકા મારી બહાર કાઢી મૂકો. D ISSS ''', ''76 ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84