Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan
View full book text
________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ કુમારના બળ અને શૌર્યની | જયોતિષીએ બતાવ્યું - 1 કથા સાંભળી તો એના મનમાં શું કા જાગી. એણે
મહારાજ,જે વીર આપના ચં મેઘ દૂતનું જયોતિષીને બોલાવી પૂછયું
'અપમાન કરશે અને તું ગગિરી પર્વતમાં
રહેના૨ ખુંખાર કેસરી સિંહને મારી શું આ જગતમાં મારાથી વધુ
નાખશે એ નરકેશરીના હાથે આપનું બળવાન કોઈ છે? જે મને મારી
મૃત્યુ થશે. મારું રાજય છીનવી લે? .
LANDBROOD
અશ્વગ્રીવનું હૈયું કંપી ઉઠયું . | એણે ચંદમેઘ દૂતને પ્રજાપતિ પાસે મોકલ્યો. દૂત સીધો સૈનિકોએ ચં મેઘ દૂતને અપમાનિત કરી રાજસભામાં ઘૂસી ગયો અને એક ઉચા આસન પર બેસી રાજસભાની બહાર કાઢી મૂકયો. ગયો. આ જોઇ ત્રિપૃષ્ઠ કુમારનો પિત્તો ગયો.
આ મૂર્ખ દૂતને રાજસભામાં આવવાની અને બેસવાની રીત નથી આવડતી એને ધકકા મારી
બહાર કાઢી મૂકો.
D
ISSS
''',
''76
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/80113bfec569fd221912e7110792c8a6a05a5633fbd40bb4e936845fb049c817.jpg)
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84