Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર લોકો સામે મરીચિ તાલી પાડી-પાડીને ઉછળી ઉછળીને એ કવાર મરીચિ બિમાર પડ્યો.સેવા માટે એણે કપિલ પોતાના કુળના ગૌરવભેર વખાણ કરવા લાગ્યો. નામના રાજકુમારને પોતાનો શિષ્ય બનાવી લીધો. મારા દાદા પ્રથમ તીર્થંકર સમવ. UNJITમાં પ્રધાને ૧૭ સરણની છે. મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું અંતિમ તીર્થંકર બનીશ- અહા! અહા ! - અહા ! .]TI RET1|Tr; \ \/\// SITI/ મૃત્યુને નજીક જાણી મરીચિ એ અનશન વ્રત લીધું. સ્ટ - મરીચિના ભવ પછી ભગવાન મહાવીરના જીવે બા૨ જન્મ લીધા. જેમાં છ ભવ મનુ ષ્યમાં થયા અને છ ભવ દેવના થયા. મનુષ્ય ભવમાં તેઓ ત્રિદંડી પરિવ્રાજક બન્યા. JPLE, 25, IIIDIJરા , •મરીચિને કુલ મદને કારણે નીચ ગોત્ર કર્મનો બંધ થયો. in international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84