________________
સંચાલન કરનાર શ્રી સિદ્ધચક્ર-સાહિત્ય-પ્રચારક-સપિતિને પણ તેઓશ્રીના પુનિત હસ્તે તે બંનેને સાથે જન્મ થયે. પાક્ષિકનું સંચાલન મહારા પૂ. ગુરુદેવ પંન્યાસ–પ્રવરશ્રીજીની નજર તળે ચાલતું હતું, અને
ડા વર્ષ પછી તે જ પાક્ષિકને માસિકરૂપે પ્રકાશન કરવાનું સમિતિ તરફથી નકકી થયું, છતાં પશુ પાક્ષિક અને માસિક બંને પ્રકાશનના અવસરે મુખપૃષ્ઠાદિ પર વાંચકોના અંત:કરણ વિશુદ્ધ બનીને શ્રદ્ધાદિ ધર્મથી વાસિત થાય એ હેતુથી પ્રાતઃસ્મરણય-પૂ. ગુરૂદેવ–પંન્યાસ–પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર મહારાજે આલેખન કરેલાં આલેખન આપવામાં આવતાં હતાં, અને મીસિધ્ધચક્રના મુખપૃષ્ટાદિ પર આવેલાં તે આલેખનેને સંચય અદ્યાપિ પર્યત પંદર વર્ષના ગાળામાં લગભગ ૯૪ ઉપરની સંખ્યામાં છે. તે સર્વને સંગૃહિતરૂપે વાંચકો એકી સાથે ગ્રંથ રૂપે વાંચી શકે તે હેતુથી બીજા વિભાગના નામથી અત્ર આપેલા છે. સાન્તર્થ–આલેખને.
આ બીજ વિભાગના પૂ. આલેખનકારે આલેખેલાં સર્વ આલેખને મિથ્યાવની મલીન વાસનાઓને વિખેરીને, અવિરતિની અવિરત આધીથી અલગ કરીને, કક્ષાની કારમી-કલુષિતતાને કાયમ માટે દૂર કરીને, અને ગોનું ચંચળપણું દૂર કરવા પૂર્વકની સ્થિરતા પ્રાપ્ત કરાવીને; વાંચકેના અને અભ્યાસકેના પુનિતહૃદયને શાસન-માન્ય-સિદ્ધાંત૫ સુધાથી સિંચન કરીને ખૂબખૂબ નવપલ્લવિત કરે છે. એટલું જ નહિ પણ તે તે આલેખને વાંચકોના અને અભ્યાસકોના હૃદય-ચિત્તને અને આત્માને નવપલ્લવિત બનાવી વધુ ને વધુ આત્મિ-પ્રસન્નતા, પ્રકલ્લતા, અને પુષ્ટતા સમપે છે. તેમજ તે આલેખને ઉત્તરોત્તર સાધન-સામગ્રીસંયોગો પ્રાપ્ત કરાવીને કયાણકારિ–માર્ગમાં અનુપમ ઉત્તર-સાધક બનીને મુમુક્ષોને વીર્યોલાસપૂર્વક આગળ વધવાવધારવા ભાગ્યશાળી બનાવે છે. તેથીજ બીજા વિભાગમાં આપેલા આલેખને સાવર્થ રીતિએ પુરવાર થાય છે. અને વાંચનકાળે, અભ્યાસકાળે. પરિશીલનકાળે તે આ આલેખને આંતરિક અમૃતનું આસ્વાદ કરાવે છે.
શ્રદ્ધા-સુધા-આસ્વાદન.
આ વિભાગમાં નીચે જણાવેલા કમાંકે પ્રમાણેના આલેખને શ્રદ્ધાદિને પ્રગટ કરનાર, પવનાર, ટકાવનાર અને ખૂબ ખૂબ દઢીભૂત કરનાર છે. તે બધા વાંચકને, વિચારને, અને અભ્યાસકને શ્રદ્ધારૂપ સુધાના આસ્વાદન સાથે આપે આપ સમજાઈ જાય એમ છે. પ્રથમતયા શ્રદા-પોષક આલેખને નીચે પ્રમાણે છે. ૧ શાસન મહેલની સીધી.
કર શ્રુતિરાગ. ૨ એકજ નિશ્ચય.
૩૩ ધર્મનું યથાર્થ સ્વરૂપ, ૪ અલૌકિક-દાન.
૩૪ સર્વદન માન્ય-ધર્મ. ૬ સંવેગની સમરાંગણ ભૂમિ. ૩૫ ધર્મરાગ. ૮ પુનિત-પ્રણાલિકાથી તદન અજાણ ૪૩ હેમ-મુક્તિ લેખનું નિરસન, ૧૬ પ્રભુ માર્ગના પૂજારીએ.
૪૬ સંવેગઝીના સ્વામીજ છે. ૧૮ ઝળહળતું જૈન હાય.
પ-૫૪ નપદની નિર્મળતા લેખાંક-૧-૨૩૪ ૨૨ નિર્વાણ-કલ્યાણક,
૫૮ લૌકિક પ્રેમનું અંતિમ ૨૩ પ્રભુમાગના પૂજારી,
૫૯-૬૧ લેકોતર વિશુદ્ધ પ્રેમ, લેખાંક-૧-૨ ર૬ સત્યના સ્વીકારમાં જ જૈનશાસનની હ૦ સર્વસ્વ સમર્પણ અંગે.
શોભા છે. ર૭ મિથ્યાત્વની મર્યાદાને સમજવાની જરૂર