Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન સંખ્યા, નામ અને ક્રમની જેમ “મૂલસૂત્ર'નો અર્થ પણ વિવાદાસ્પદ રહેલ છે. આને મૂલસૂત્ર કેમ કહેવામાં આવે છે ? આ બાબત વિદ્વાનોએ ભિન્ન ભિન્ન તર્ક રજૂ કર્યા છે. કારણ કે એવો કોઈ પ્રાચીન ઉલ્લેખ સ્પષ્ટ રીતે મળતો નથી કે જેમાં અર્થની સ્પષ્ટતા કરવામાં આવી હોય. મૂલસૂત્રોનાં નામોમાં અંતર હોવાથી પણ તેનું સ્પષ્ટ કથન કરવું મુશ્કેલ છે. “મૂલસૂત્ર' શબ્દના અર્થનો વિચાર કરતાં પહેલાં એ જરૂરી છે કે સર્વ સામાન્ય મૂલસૂત્રોનો પ્રથમ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવે.
પાદટીપ અનુસંધાન પાછળનું ૫ પ્રો. વેબર અને ૩ ઉત્તરાધ્યયન, આવશ્યક અને પ્રો. બુલર
દશવૈકાલિક ૬ ડૉ. શારપેન્ટીયર, ૪ ઉત્તરાધ્યનયન, આવશ્યક,
ડૉ. વીટરનિઝ અને દશવૈકાલિક અને પિંડનિર્યુક્તિ
ડૉ. ગરિની ૭ પ્રો. શુબ્રિગ
ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક આવશ્યક, પિડનિર્યુક્તિ અને
ઓઘનિર્યુક્તિ. ૮ પ્રો. હીરાલાલ
આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કાપડીયા
દશવૈકાલિક ચૂલિકા, પિંડનિર્યુક્તિ અને
ઓઘનિર્યુક્તિ. ૯ ડૉ. જગદીશચંદ્ર, ૪ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આવશ્યક અને પં. દલસુખભાઇ
પિંડનિર્યુક્તિ અથવા ઉત્તરાધ્યયન, માલવણીયા અને
આવશ્યક, દશવૈકાલિક અને ડૉ. મોહનલાલ મહેતા પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ. ૧૦ આચાર્ય તુલસી ૨ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન
વિશેષ માટે જુઓ : જે. સા. બુ. ઈ. ભાગ-૨, પૃ. ૧૪૪ જે. સા. બુ. ઈ. ભાગ-૧, પ્રસ્તાવના પૃ. ૨૮, હિ. કે. લિ. જે. પૃ.૪૪-૪૮, પ્રા. સા. ઇ. પૃ. ૩૫, દ. . ભૂમિકા પૃ. ૭-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org