Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧/-/૧/૧૯ થી ૨૪ ૪૩ ૪૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પો-ફળો-પલ્લવોને ગ્રહણ કરતીમાન કરતી, સુંઘતી, પરિભોગ કરતી, પરિભાગ કરતી, વૈભારગિરિની તળેટીમાં દોહદને પૂર્ણ કરતી, ચોતરફ પરિભ્રમણ કરે છે. ત્યારપછી શરિણી દેવીએ દોહદને દૂર કર્યો, પૂર્ણ કરાઈ, સંપન્ન કર્યા. - • પછી તે ધારિણી દેવી સેચનક હાથી પર આરૂઢ થઈ. શ્રેણિક રાજ ઉત્તમ હતીના અંધ ઉપર બેસી, તેની પાછળ-પાછળ સમ્યફ અનુગમન કરતો, હાથીઘોડા યાવતુ રથ વડે રાજગૃહનગરે આવ્યો. આવીને રાજગૃહ નગરની વરસોવરસથી પોતાના ભવને આવ્યો. આવીને વિપુલ માનુષી ભોગોપભોગને ભોગવતો ચાવતું વિચરવા લાગ્યો. - રિ૩] ત્યારે તે અભયકુમાર પૌષધશાળાએ આવ્યો. આવીને પૂર્વ સંગતિક દેવનો સકાર, સન્માન કરીને તેને પ્રતિવિસર્જિત કર્યો. પછી તે દેવે સગર્જિત પંચવણ મેઘથી શોભિત દિવ્ય વષ લક્ષ્મીને પ્રતિસંહરીને જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. રિ૪ત્યારપછી તે ધારિણીદેવી, તે અકાલ દોહદ પૂર્ણ થતાં તે ગર્ભની અનુકંપાર્થે યતનાપૂર્વક રહે છે, ચતનાપૂર્વક બેસે - સુવે છે. આહાર કરતાં પણ અતિ તિકત, અતિ કટુક, અતિ કપાય, અતિ પમ્પ, અતિ મધુર આહાર કરતી નથી. જે તે ગર્ભન હિત-મિતપથ્ય અને દેશ-કાળને અનુરૂપ આહાર હોય. અતિચિંતા, અતિશોક, અતિદૈન્ય, અતિમોહ, અતિભય, અતિપસ્વિાસ ન કરતી ભોજન-છાદન-ગંધ-માળ-અલંકાર વડે તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. • વિવેચન-૧૯ થી ૨૪ : વિfા નમામિ - દોહદ, નષ્ટ ન થતાં અસંપાdદોહદ, મેઘ આદિ ના થવાથી અસંપૂર્ણ દોહદ, તેમના અજાતત્વથી સંપૂર્ણત્વથી, તેથી જ અસંન્માનિત દોહદ, તેમને ન અનુભવતા, મનના તાપથી લોહી શોષાવાથી શુક થઈ, ભુખથી આકાંત થઈ નિમસિ થઈ. - શરીરથી જીર્ણ થઈ, અથવા ચેતાથી રાવણ શરીર થઈ, નાન-ભોજન ત્યાગથી પ્લાન દુર્બલ થઈ, ગ્લાનીભૂત થઈ, વદનને અધોમુખ કરી, દીનની માફક વિવર્ણ વદનવાળી થઈ, જલકીડારૂપ ક્રીડા, અક્ષાદિ વડે રમણ આદિ ત્યાગ કરી દુઃખી મનવાળી થઈ, નિરાનંદ થઈ, મનથી ઉપહત થઈ ઈત્યાદિ - ૪ - નો મારૂ - આદર ન કરતી, વિપરીત ચિત્તવથી ન જાણતી, આકુલીભૂત થઈ, શીઘ આદિ ચારે પદ કાર્યક છે, તે અતિ સંભ્રમ દેખાડે છે, -- ધારિણી દેવી પાસે આવીને અવરાદિ ધારિણી દેવીને જુએ છે. બીજી વાસનામાં “જ્યાં ધારિણી દેવી હતી, ત્યાં જવાનો સંકલ્પ કર્યો” આદિ દેખાય છે. • x• રીધ્વપિ - બીજીવાર પણ, દેવ-ગુરુ દ્રોહિકા થઈશ આદિ સોગંદ આપીને અથવા શપથ વડે શાપિત છે. • x • x • મનમાં જન્મેલ માનસિક, મનમાં જ જે વર્તે છે, તે મનોમાનસિક દુ:ખ, વચન વડે અપ્રકાશિતcવથી મનો માનસિક... રહસિ કરોસિ-ગોપવે છે. fy - ત્રણ માસમાં કંઈક ન્યૂન... નત્તમ - તને ઈષ્ટ કંઈક કરીશ. • • આવા સ્વરૂપના મનોરમ્ય પ્રધાન પ્રાપ્તિ, માય - ઈચ્છિત અર્થ-હેતુ વડે લાભ, ઉપાય પ્રતિહત લાભ કારણ વડે, તે આય કે ઉપાય. • X - X - વંરમાઈr - અપ્રાપ્ત થતા, આવા સ્વરૂપના આમાશ્રિત, સ્મરણરૂપ, પ્રાષિત, બહાર છાપકાશિત, વિકતાને પર્યાલોચે છે. તા - હે તાત! એમ આમંત્રીને -. અપધ્યાન હેતુ દોહદ આપૂર્તિ લક્ષણ. • તેને ન ગોપવીને, વિવક્ષિત પ્રાપ્તિમાં સંદેહ ન ધારણ કરીને, અપાલાપ કર્યા વિના, પ્રચ્છાદિત કર્યા વિના, યથામૃત - જેમ બનેલ હોય તેમ, સત્ય પણ અન્યથા રીતે નહીં. સંદેહ રહિત, થાકું - દોહદપૂરણ લક્ષણ પ્રયોજન. મંતTHUT • • પાર પામીશ. ધુમાડયા - લઘુમાતા, પુવસંગઈય-પૂર્વકાળે મિvપણે જેની સાથે રહ્યા છે પૂર્વસંગતિક - મહર્તિક-વિમાન પરિવારાદિ સંપત્તિયુક્ત યાવત્ શબ્દથી - મહાવુતિક, મહાનુભાગ, મહાબલ, મહાસણ. Tષધ - પર્વદિન અનુષ્ઠાન-ઉપવાસાદિ, તેની શાળા-ગૃહ વિશેષ, તે પૌષધશાળા. તેમાં ધવલ - ઉપવાસાદિ કરીને. માળા આદિને છોડીને, તેમાં વર્ણક-ચંદન, નિતિ -વિમુક્ત, શસ્ત્ર-છરી આદિ - x - પ્રતીય - તથાવિધ પદાતિ આદિની સહાયથી રહિત. મહૂમમg - સિદ્ધાંતની ભાષામાં ત્રણ ઉપવાસ. પરિણમમાણે - પરિપૂર્ણ થતા. વૈક્રિય સમુઠ્ઠાત એટલે વૈક્રિય કરણાર્થ જીવ વ્યાપાર વિશેષ. તેના વડે સમુપહત-વ્યાપાર વિશેષ પરિણતિ. દંડ-ઉર્વ અધો લાંબો, શરીરની બહાર જીવપ્રદેશ કર્મ પુદ્ગલ સમૂહ, તેમાં વિવિધ પુદ્ગલોને સ્વીકાય, જે સૂત્રમાં કહ્યા છે. અથવા - અસાર, યથામૃ* - સાર, તેનાથી વિકવણા કરે છે. અભયકુમારની અનુકંપાર્થે - તેને ત્રણ ઉપવાસ રૂપ કષ્ટ વર્તે છે, એમ વિચારીને. પૂર્વ જન્મમાં રહેલ જે સ્નેહ, તે પ્રિયd, કાર્યના વશથી પ્રિયવ નહીં. થાન - ગુણાનુરાગ, તેને લીધે થયેલ શોક-ચિત ખેદ, વિરહના સદભાવથી જેને છે તે પૂર્વજનિત નેહપ્રીતિબહુમાનજાત શોક વાયનાંતરમાં - “પૂર્વભવજનિત સ્નેહ પ્રીતિ બહુમાનજનિત શોભા” છે. • x - ગુત્તમ ૩ - ઉત્તમરન કે ઉત્તમ ચનાથી, ધરણીતલ - ભૂમિ ઉપર આવવાને સંનત - ઉત્પાદિત, અમનપ્રવીર • ગતિક્રિયા વૃત્તિ. વાયનાંતરમાં “ધરણીતલ ગમન સંજનિત મનઃપ્રચાર” કહ્યું. - X - સોનાના પતરરૂપ આભરણ - કપૂર અને મુગટ તેનો જે આટોપ, તેના વડે દર્શનીય, તથા અનેક મણિ, કનક, રનોના સમૂહ વડે પરિમંડિત, કમરમાં નિવેશિત કટિણ, તેના વડે ઉત્પન્ન હર્ષ, ચલાયમાન ઉત્તમ લલિત કુંડલો વડે ઉજવલ કરાયેલ મુખ, તેની કાંતિરૂ૫, તેના વડે જનિત સૌમ્યરૂપ જેનું છે તે. વાચનાંતરમાં બીજા ત્રણ વિશેષણ છે – તેમાં થાત - ચંચળ વિમલ સુવર્ણ પ્રતરક અને અવતંકના પ્રકંપથી અતિ ચપળ, શોભે છે. ઘરનાથન - લટકતી. મુગટના અગ્ર ભાગથી નિમિત ૧૦૦ મુખાકૃતિ વડે વિનિર્ગત, - x • ઉત્તમ મુક્તા ફળ વડે શોભતો જે મુગટ, તેનો જે ઉકટ આટોપ, તેના વડે દર્શનીય. તથા અનેક મણિ-કનક-રનના સમૂહ વડે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144