________________
૧/-/૬૨
૧૧૧
૧૧૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
* અધ્યયન-૪-કૂર્મ' (કાચબો) #
- * * - * -x -xહવે “કૂમ'' નામે જોયું અધ્યયન-તેનો પૂર્વ સાથે આ સંબંધ છે . પૂર્વ અધ્યયનમાં પ્રવચન-અર્ચમાં શંકિત, અશકિતના દોષ-ગુણો કહ્યા, અહીં પંચેન્દ્રિયોમાં તે ગુપ્તાગુપ્તમાં કહે છે.
• સૂત્ર-૬૨ -
ભાવના જે શ્રમણ ભગવંત મહાવીરે જ્ઞાતિના બીજ જ્ઞાત દયયનનો આ અર્થ કહો, તો ચોથા “જ્ઞાત’નો શો અર્થ કહ્યો છે? | હે જંબુ તે કાળે, તે સમયે વાણાસી નગરી હતી-વન. તે નાણારસી નગરી બહાર ઈશાન કોણમાં ગંગા મહનદીના મૃતગંગાતીર નામે દ્રહ હતું. તેના અનુક્રમે સુંદર સુશોભિત કિનારો હતો. શીતગંભીર જળ હતું. સ્વચ્છ, વિમલ, જળથી પરિપૂર્ણ હતું. પુણ-પલાશથી આચ્છાદિત હતું. ઘણાં ઉત્પલ, w, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરી, શતex, સહસ્ત્ર પ્રાદિ કેસર પુષ્પોપચિત, પ્રાસાદીય હતું.
તેમાં ઘણાં સેંકડો, હજારો, લાખો, મત્સ્યો, કચ્છપો, ગ્રાહો, મગરો, સુસુમારોનો સમૂહ નિર્ભય, નિરુદ્વેગ, સુખ-સુખ મણ કરતાં વિચરતા હતા. • • તે મૃતગંગા દ્રહની સમીપે એક મોટો માલુકા કચ્છ હતો - વર્ણન. તેમાં બે પપી elીયાળ વસતા હતા. તે પાપ, ચંડ, રૌદ્ધ, તેમાં દd ચિત્ત, સાહસિક,
કતરંજિત હાથવાળા, મસા, માંસાહારી માંસપિય, માંસ લોલુપ, માંસ ગવેષણ રાત્રિ અને વિકાલચારી તથા દિવસના પ્રચ્છન્ન રહેતા હતા.
ત્યારે તે મૃતગંગાતીર દ્રહથી અન્ય કોઈ દિવસે સૂર્યનો ઘણાં સમય પહેલાં અસ્ત થતા, સંદયા વ્યતીત થતાં, કોઈ વિરલ માણસ જ ચાલતા-ફરતાં હતા, વેર વિગ્રામમાં હતા. ત્યારે આtહારાણ, આહાર ગવેષક બે કાચબા ધીરેધીરે બહાર નીકળ્યા. તે જ મૃતગંગા-દીર દ્રહની આસપાસ ચો તરફ ફરતા પોતાની આજીવિકાન્હેં ફરતા હતા.
ત્યારપછી તે આહાર્થી યાવત આહાર ગવેધક બંને પાપી શીયાળો, માલુકા કચ્છથી નીકળ્યા, નીકળીને મૃતગંગા તીર ઢંહે આવ્યા. ત્યાં જ આસપાસ ચોતરફ ફરતા આજીવિકાર્યો વિચરવા લાગ્યા.
ત્યારે તે પપી શીયાળોએ તે બંને કાચબાને જોયા, જોઇને તે કાચબો પાસે જવા નીકળ્યા. ત્યારે તે કાચબા તે પાપી elીયાને આવતા જોઈને ભયભીત, કd, સિત ઉદ્વિગન, અંજાdભયથી પોતાના હાથ, ણ, ગ્રીવાને પોતાના શરીરમાં સંહરી લીધા, પછી નિરાલ, નિણંદ, મૌન થઈને રહa. ત્યારે તે પાપ શીયાળો કાચબાઓ પાસે આવ્યા, આાવીને કાચબાને ચોતી ઉદ્ધતત, પરિવતત સાર, સંસાર ચલન, ઘન, સ્પંદન, ક્ષોભિત કરવા લાગ્યા. નખો વડે ફાડવા લાગ્યા, દાંત વડે ગુંચવા લાગ્યા, પરંતુ કાચબાના શરીરને થોડી, વથ કે વિશેષ બાધા પહોંચાડવામાં કે છવિચ્છેદ કરવામાં સમર્થ ન થયા.
ત્યારે તે પી શીયાળો આ કાચબાને બીજી-ગીજી વખત પણ ચોતરફથી ઉદ્ધતાંત યાવ4 વિચ્છેદ કરવામાં સમર્થ ન થયા. ત્યારે પ્રાત, તાંત, પદ્ધિાંત, નિર્વિણ થઈને ધીમે ધીમે પાછા ચાલ્યા ગયા, એકાંતમાં જઈને નિરાલ, નિણંદ, મૌન થઈને રહ્યા
ત્યારે એક કાચબાએ તે પાપી શીયાળને ઘણાં સમય પહેલાં, દૂર ગયા જણીને ધીમે ધીમે એક પગ બહાર કાઢયો. ત્યારે તે પાપી શશીયાળોએ તે કાચબાને ધીમે ધીમે એક પગ બહાર કાઢતો જોઈને ત્યાં ઉત્કૃષ્ટ, ella, ચપળ, વરિત ચંડ, જય કરનારી, વેગવાળી ગતિથી તે કાચબા પાસે જઈને, તે કાચબાના તે પગને નખ વડે વિદારી, દાંત વડે ચુંથી, પછી તેનું માંસ અને લોહીનો આહાર કર્યો
પછી તે કાચબાને ચોતરફ ઉદ્ધતત કર્યો યાવત છવિચ્છેદ કરવા સમર્થ ન થયા, ત્યારે બીજી વખત પાછા ગયા. એ પ્રમાણે યારે પણ અમોને કહેવા યાવત ધીમે ધીમે ગરદન બહાર કાઢી ત્યારે તે પાપી elીયાળોએ તે કાચબા વડે ગરદન બહાર કઢાતા છેd, fla-ચપળાદિ ગતિથી, નખ અને દtત વડે કપાળને અલગ કરી દીધું. પછી તે કાચબાને જીવિતથી રહિન કરી તેના માંસ અને લોહીનો આહાર કર્યો
એ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ-સાદી, આચાર્યઉપાધ્યાય પાસે દીક્ષિત થઈને પાંચે ઈન્દ્રિયોમાં ગુપ્ત થાય છે, તે આ ભવમાં ઘણાં શ્રમewાદિ (ચાર્ય દ્વારા હીતનીય આદિ થઈ પહોકમાં પણ ઘણો દંડ પામી ચાવતું પરિભ્રમણ કરે છે જેમ કે ગુપ્તન્દ્રિય કાચબો મૃિત્યુ પામ્યો
ત્યારે તે પાપી શીયાળો બીજ કાચબા પાસે આવ્યા. તે કાચબાને ચોતરફથી ઉદ્ધતત યાવતુ દંત વડે વિદારી યાવતુ છવિચ્છેદ કરવાને સમર્થ ન થયા. પછી તેને બીજી-સ્ત્રીજી વખત પણ તે કાચબાને કંઈ પણ આભાધા, વિભાધા યાવતું છવિચ્છેદ કરવા સમર્મ ન થયા. ત્યારે કાંત, મોત, પ»િld, નિર્વિણ થઈ, જ્યાંથી આવેલ. ત્યાં પાછા ગયા.
ત્યારે તે કાચબાએ તે પાપી શીયાળોને ઘણાં કાળથી ગયેલા અને દૂર ગયેલા પાણીને ધીમે ધીમે પોતાની ગરદન બહાર કાઢી કાઢીને દિશાવલોક કર્યો. કરીને એક સાથે ચરે પણ બહાર કાઢ્યા. પછી ઉત્કૃષ્ટ કૂર્મ ગતિથી દોડતા-દોડતા મૃતગંગાતીર કહે આવ્યો. આવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પશ્વિન સાથે મળી ગયો.
હે આયુષ્યમાન જમણો : એ રીતે આપણાં જે સાધુ-સાવી પાંચ ઈન્દ્રિયોથી ગુપ્ત થઈને યાવત્ જેમ તે ગુપ્તેન્દ્રિય કાચબો.
હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે ચોથા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે - તેમ હું કહું છું.
• વિવેચન-૬૨ :અર્થ સુગમ છે. વિશેષ એ - જે દેશમાં ગંગાજળ ઢોળાય છે. અનુકમે સુષ્ઠ