Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ ૧/-/૪/૬ર ૧૧૩ થયેલ તટ, તેમાં જે અગાધ, શીતળ જળ છે, ક્યાંક સ્વચ્છ-વિમલ-સલીલ પદો છે. પ્રતિ-આચ્છાદિત. સંછા-આચ્છાદિત, ગ-પદિાની દલ, બિશ-પદિાનીમૂલ, મૃણાલનલિનનાલ, પાઠાંતરચી પદિાનીદલ, કુસુમદલવી આચ્છાદિત. ઘણાં ઉત્પલાદિ, કેસર પ્રધાન-જળ પુષ્પોથી સમૃદ્ધ. તેમાં ઉત્પલાદિ, કદ, પંડરી, શતાદિની ઉપયિત. તે પર્યાદથી પશ્રુિજ્યમાન કમળ, સ્વચ્છ-વિમલ-સલિલ વડે પૂર્ણ. જેમાં મત્સ્ય, કાચબાઓ ભમે છે, અનેક પક્ષી ગણ મિનાર્થે વિચરે છે. •x:x: પાપકારીપણાથી પાપી, કોઇ વડે ચંડ, ભીષણાકાર વડે રૌદ્ધ, તેનાથી તે વિવલિત વસ્તુ પામવા ઈચ્છે છે, સાહસવી પ્રવૃત, * * * માંસાદિને પ્રાર્થતા, માંસાદિનું ભોજન કત, માંસાદિ વલ્લભ, માંસ લંપટ, માંસની ગવેષણા કરતા સમિ અને સંધ્યામાં ફરવાના સ્વભાવવાળા દિવસે છૂપાઈને રહેતા હતા. સૂર્ય અત્યંત અસ્ત થતા, સંય વીતતા, મનુષ્યો ભમણથી વિરd થઈ, * * - જન સંચાર વિરહિત હોય છે. * * * * * - છવિચ્છેદ-શરીર છેદ. શરીચી ઢાંત, મનથી ખિન્ન કે ઉભયચી પત્રિાંત. - x - કાચબાની ઉત્કૃષ્ટ ગતિથી, વરિતાદિ ગતિ વડે. * * * જ્ઞાતોપનય નિગમન સરળ છે. • x • વિશેષ આ-કાચબો તે સાધુ, શીયાળ તે સગ-દ્વેષ, પાંચ ઈન્દ્રિયો, શબ્દાદિ વિષયમાં ઈન્દ્રિય પ્રવૃત્તિ * * * ઈત્યાદિ વૃત્તિ સરળ છે. અહીં' વૃત્તિકારે ગા મૂકી છે. • જે સરળ છતાં મનteણીય છે. જરૂર જોવી. કેમકે તે નિષ્કર્ષરૂપ ગાથા છે. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન-૫-“શૈલક” ક - X - X - X = x - o હવે શૈલક નામે પાંચમું જ્ઞાત અધ્યયન-આનો પૂર્વની સાથે આ સંબંધ છે • પૂર્વમાં અસંલીત-સંલીન ઈન્દ્રિયનો અનર્ચ-અર્ચ કહ્યો, અહીં પહેલા અસંલીન થઈ પછી સંલીત થતાતી અર્ય પ્રાપ્તિ કહે છે. • સૂત્ર-૬૩ : ભગત જે શ્રમણ ભગવંત મહાવીરે ચોયા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્! પાંચમાં જ્ઞtતનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ તે કાળે, તે સમયે હારવતી નગરી હતી. તે પૂર્વે-પરિમ લાંબી અને ઉત્તદૃક્ષિણ પહોળી હતી. નવ યોજન લાંબી, બાર યોજન પહોળી હતી, કુબેરની મતિથી નિર્મિત સુવર્ણના શ્રેષ્ઠ પ્રકાર, પંચવણ વિવિધ મણિના બનેલ કાંગરાથી શોભિત, અલકાપુરી સંદેશ, પ્રમુદિત-પ્રક્રીડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ હતી. તે દ્વારવતી નગરી બહાર ઈશાનખૂણામાં રૈવતક પર્વત હતો, તે ઉંચો, ગગનતલને સ્પર્શતા શિખરવાળો, વિવિધ ગુછ-ગુ-all-વેલથી વ્યાપ્ત હતો. હસ-મૃગમયુરૂકૌંચ-સારચક્રવાક-મેના-કોયલના ઝુંડોથી વ્યાપ્ત હતો. અનેક તટ-કટક-વિવ- ઉ ધપાત-પ્રાગભા-શિખર પર હતો. આસરાણ, દેવસમૂહ, ચારણ, વિઘાઘરોના યુગલોથી યુકત હતો. તેમાં દર વશીય વીર પરપો, શૈલોક્યમાં ભળવાન, સૌમ્ય, સુભગ, પિયદન, સુરૂષ, પ્રાસાદીયાદિ હતા. તે રૈવતકની સમીપ નંદનવન ઉtiન હતું, સર્વઋતુક ઉપ-ફળ સમૃદ્ધ, રમ્ય, નંદનવન સદંશ પ્રસાદીયાદિ હતું. તે ઉદ્યાનના બહુ મધ્ય દેશ ભાગે સુરપિય યજ્ઞાયૌન હતું. તે દ્વારસ્વતીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજ રહેતો હતો. તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશાહ, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬,૦eo રજાઓ, પ્રધાન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શlભ આદિ ૬૦,ooo (દલિતો, વીરસેન આદિ સ,૦૦૦ વીરો, મહાસેન આદિ ૫૬,૦eo બળવાન પરષો, ડફીણી. આદિ ૩૨,૦૦૦ ગણીઓ, અનંગસેના આદિ અનેક હાર ગણિકાઓ અને બીજા પણ ઘણાં ઈશ્વર, dલવર યાવતુ સાર્થવાહ વગેરે તથા વૈતાય ગિરિ અને સમુદ્ર પર્યન્ત દક્ષિણાર્ક ભરતનું અને દ્વારવતી નગરીનું આધિપત્ય ચાવવું પાલન કરતો વિચરતો હતો. • વિવેચન-૬૩ : સૂગ સુગમ છે, વિશેષ છે - ધનપતિ એટલે વૈશ્રમણ, તેની મતિથી તિરપિત, અલકાપુરી-ઈmગરી, તેના નગરજનો કીડા કરવાથી પ્રમુદિત હતો. સ્વતક-જયંત, મયણસાલ-મેના... કટકમૅડ શૈલ. વિચર-વિવરો, અવઝ-ઝરણા, પ્રામારકંઈક તમે ગિરિદેશ. * ચારણ-જંઘા ચારણાદિ. •x• સંવિયિણ-આસેવિત. નિત્યસર્વદા, ક્ષણ-ઉત્સવો. કોનો ? દસા-સમુદ્રવિજયાદિ, તેમની માટે ઉત્તમ, તેજ વીધીર પુરુષ. તેલ્લોબલવક-નેમિનાયસહિત હોવાથી બળવાનું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ [148]

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144