________________
૧/-I૮/૯૨ થી ૫
૧૬૧ ત્યારે કુંભરાજાએ મલિને કહ્યું - હે પુત્રી ! તારા માટે જિdબુ આદિ છ રાજાએ દૂત મોકલેલ. મેં તેમનો અસકાર કરીને યાવતું કાઢી મૂકેલા, ત્યારે તે જિવાબ આદિ તે દૂતોની પાસે આ વૃત્તાંત સાંભળીને કોપાયમાન થઈને મિથિલા રાજધાનીને નિઃસંચાર કરીને યાવત ઘેરો ઘાલીને રહેલા છે. તેથી હે પુસ્ત્રી : હું જિતશણ આદિ છ રાજાના છિદ્રાદિ ન પામીને યાવતું ચિંતામન છું.
ત્યારે તે મલ્લીએ કુંભક રાજાને કહ્યું - હે તાત! તમે અપહત મને સંકલ્પ યાવત ચિંતામન ન થાઓ. તે જિતવ્ર આદિ છ એ રાજાને પ્રત્યેકને ગુપ્તરૂપે દૂત મોકલો. એક-એકને એક કહો કે – તમને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લિ આપીશ, એમ કરી સંધ્યા કાળ સમયમાં વિરલ મનુષ્ય ગમનાગમન કરતા હોય ત્યારે દરેકને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરાવી, ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી, મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવો, કરાવીને રોધસજજ કરીને રહો. ત્યારે કુંભરાજ પ્રમાણે કરીને ચાવતું પ્રવેશ કરોધસજ્જ કરી રહ્યો.
ત્યારે જિતણ આદિ છ એ રાજાઓ બીજે દિવસે, સૂર્ય ઉગતા યાવત્ લીના છિદ્રમાંથી સુવર્ણમયી, મસ્તકે છિદ્રવાળી, કમળ વડે ઢાંકેલી પ્રતિમા ઈ. આ વિદેહ રાજકન્યા મલી છે. એમ વિચારીને તેના રૂપ-ચૌવન-લાવણ્યમાં મૂર્હિત, વૃદ્ધ યાવતુ આસક્ત થઈને અનિમેષ દષ્ટિએ જોતા-રહ્યા. ત્યારપછી મલ્લીએ નાન યાવતું પ્રાયશ્ચિત્ત કર્યા, સવલિંકારથી વિભૂષિત થઈ, ઘણી કુવાદિ ચાવત પરીવરીને જાગૃહે સુવણfપતિમા પાસે આવી. તે સુવર્ણ પ્રતિમાના માકેથી કમળનું ઢાંકણ હટાવ્યું. તેમાંથી ગંધ છૂટી તે સપના મૃતક જેવી ચાવતું તેથી પણ અશુભતર દુર્ગધ હતી.
ત્યારે જિdણુ અાદિ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત-પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકીને મુખ ફેરવીને ઉભા રહ્યા. ત્યારે મલીએ જિday આદિને કહ્યું - હે દેવાનુપિયો ! તમે કેમ પોતપોતાના ઉત્તરીય વડે ચાવત મુખ ફેરવીને રહ્યા છો ? ત્યારે જિતશ આદિએ મલીને કહ્યું – હે દેવાનુપિયા! અમે આ શુભગંધથી અભિભૂત થઈને પોત-પોતાના યાવત્ રહ્યા છીએ.
ત્યારે મલ્લીએ જિતશત્રુ આદિને કહ્યું - હે દેવાનુપિયો ! આ સુવર્ણ ચાવતુ પ્રતિમામાં દરરોજ તેવા મનોજ્ઞ આશનાદિના એક-એક પિંડ નાંખતાનાંખતા આવા અશુભ યુગલ પરિણામ થયા, તો આ ઔદારિક શરીર તો કફવાત-પિત્તને ઝરાવનાર છે, શુક્ર-લોહી-પરને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસનિઃશ્વાસ. ખરાબ મળ-મૂત્ર-ભૂતિથી પૂર્ણ છે, સડવાના યાવ4 સ્વભાવવાળું હોવાથી તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપિયો ! તમે માનુષી કામભોગોમાં સજજ ન થાઓ, રાગૃદ્ધિ-મોહ-આસક્તિ ન કરો.
હે દેવાનપિયો તમેઅમે આજથી પુર્વે ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતિ વિજયમાં વીતશોક રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલમિત્રો રાજાઓ હતા. સાથે જન્મ્યા યાવત પજ્યા લીધી, ત્યારે હે દેવાતપિયો ! મેં આ કારણે સ્ત્રી નામ ગોગકર્મ બાંધ્યું જયારે તમે ઉપવાસ કરતા, ત્યારે હું છ8 14/11].
૧૬૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતી હતી. બાકી બધું પૂર્વવત હૈ દેવાનુપિયો ! ત્યાંથી તમે કાળમારો કાળ કરી જયંત વિમાને ઉપજ્યા, ત્યાં તમે દેશોન બનીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. પછી તે દેવલોકથી અનંતર અનીને આ જ જંબુદ્વીપમાં યાવતુ પોતપોતાના રાજ્યને અંગીકાર કરીને વિચારવા લાગ્યા અને હે દેવાનુપિયો ! હું તે દેવલોકથી આવૃક્ષયથી યાવતુ કન્યારૂપે જન્મી.
[૪] શું તમે ભૂલી ગયા? જ્યારે તમે જયંત અનુત્તર વિમાને વસતા હતા ? પરસ્પર પ્રતિબોધનો સંકેત કરેલો, તે યાદ કરો.
] ત્યારે તે જિતણ આદિ છ રાજાઓ વિદેહ શ્રેષ્ઠ રજકા પાસે આ અને સાંભળી, અવધારી, શુભ પરિણામથી પ્રશસ્ત અથવસાયણી, વિશુદ્ધ થતી લેયાથી, તદ્ અવરણીય કર્મોના ક્ષયોપશમથી, ઇહા-છાપોહાદિથી યાવત્ સંજ્ઞી જાતિસ્મરણ ઉપર્યું. આ અર્થને સમ્યફ રીતે જાણ્યો. પછી મલ્લી અરહતે જિdણ આદિ છે એ સજાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું જાણીને ગર્ભગૃહ દ્વાર ખોલાવ્યા. ત્યારે જિતરબુ આદિ મલ્લી અરહંત પાસે આવ્યા, ત્યારે તે મહાબલ આદિ સાત બાલમિત્રોનું પરસ્પર મિલન થયું.
ત્યારે મલ્લી રહતે જિતશબુ આદિ છ એ રાજાને કહ્યું – નિશે હે. દેવાનુપિયો ! હું સંસાર ભયથી ઉદ્વિગ્ન યાવત દીક્ષા લેવા ઈચ્છું છું, તો તમે શું કરશો ? કેમ રહેશો ? હૃદય સામર્થ્ય શું છે ?
જિતરાણ આદિએ મલિ અરહંતને કહ્યું - હે દેવાનુપિયા જે તમે ચાવતું દીક્ષા લેશો, તો અમારે બીજું કોણ અલંબન, આધાર, પ્રતિબંધ છે ? જેમ તમે આજથી ત્રીજા ભવે ઘણાં કાર્યોમાં તમે અમારા મેઢી, પ્રમાણ યાવત્ ધમધરા હતા. તે રીતે જ હે દેવાનપિયા! આ ભવમાં પણ તમે થાઓ. અમે પણ સંસારના ભય ઉદ્વિગ્ન યાવત્ જન્મ-મરણથી ડરેલા છીએ, આપની સાથે મુંડ થઈ ચાવતું દીક્ષા લઈશું.
ત્યારપછી મલ્લી અરહંતે તે જિતશત્રુ આદિને કહ્યું - જો તમે સંસાર યાવતું મારી સાથે દીu ઈચ્છતા હો તો તમે પોત-પોતાના રાજ્યમાં જાઓ, જ્યેષ્ઠ પુત્રને રાજ્યમાં સ્થાપીને સહમ પુરાવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મારી પાસે આવો. ત્યારે જિdણ આદિએ મલ્લી અરહંતની આ વાત સ્વીકારી.
ત્યારે મલી અરહંત તે જિdશશુ આદિની સાથે કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભના મે પડ્યા. ત્યારે કુંભકે તેઓને વિપુલ અelottદિ, પુષ-વગંધ-માળા-અહંકારથી સંકાર કરીને યાવત વિદાય આપી. ત્યારે કુંભરાજાથી વિદાય પામેલા તિg આદિ રાજા પોત-પોતાના રાજયમાં, નગરમાં આવ્યા. આવીને પોત-પોતાના રાજ્યને સ્વીકારીને વિચરવા લાગ્યા. ત્યારે મલી રહd એવી મનમાં ધારણા કરી કે – એક વર્ષ પછી હું દીક્ષા લઈશ.
• વિવેચન ૨ થી ૫ -
- હીલંતિ-જાતિ આદિ ઉઘાડી કરવી, નિંદતિ-મન વડે નિંદવું, ખિંસતિતેના દોષ કહેવા, ગહતિ-નોની સમક્ષ જ નિંદવા. હરયાલિ-કોપિત કર્યું, વuાડિય