Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ ૧/-/૯/૧૧૩ થી ૧૨૨ ૧૫ તે દેવીએ બે-ત્રણ વખત આમ કહ્યું, કહીને વૈક્રિય સમુઘાત કર્યો કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રના એકનીશ ચક્ર લગાવવામાં પ્રવૃત્ત થઈ. • વિવેચન-૧૧૩ થી ૧૨૨ - દેશાંતરમાં રહેલને કહેવું તે શકવચન સંદેશ, અશુચિ-અપવિત્ર, * * * દુરભિગંધ-દુષ્ટગંધ, અયોક્ષ-અશુદ્ધ, તિસત્તખતો-એકવીશ વખત, એયંસિ અંતરંસિઆ અવસરમાં કે વિરહમાં, ઉQિગ-ઉદ્વિગ્ન, ઉદ્વેગવાળો, પાઠાંતરથી ઉતુતીડરેલ, ઉસુય-ઉત્સુક તત્વ દો ઉદ્ આદિ, તેમાં પૂર્વના વનખંડમાં બે વડતુ-કાળા વિશેષ સદા સ્વાધીન છે - પ્રાવૃટ અને વર્ષારાણ અર્થાત અષાઢથી આસો. •x• કંદલપ્રત્યગ્રલતા, સિલિંઘ-ભૂમિફોડા અથવા કંદલપધાન શિલિંઘ વૃક્ષ વિશેષ. * * * * * નિકુર-વૃક્ષ વિશેષ તેના ઉત્તમ પુષ્પો. • x • કુટજાર્જુનનીપ-વૃક્ષવિશેષ. સુરભિદાનસુગંધી મદજલ, પ્રાવૃત્ ઋતુ તે જ ઉત્તમ હાથી. • X -- સુગોપ-ઈન્દ્રગોપ નામક લાલ વર્મી કીડા જેવા પદારાણ આદિ વર્ણવાળા મણી, તેનાથી ચિત્રિત, દરકુલરણિત-દેડકાના સમૂહનો અવાજ, તેના જેવા ઝરણાના શબ્દો, નહિંણવૃંદ-મોરનો સમૂહ, પરિણદ્ધ-પરિગત. - x • તેવો વષમિતુ વત્ પર્વત. સ્વાધીન-સ્વાયત.. સઓહેમંત-કારતકથી માઘ. તેમાં સન-વલ્કલ પ્રધાન વનસ્પતિ, સપ્તવર્ણસપ્તચ્છ, તે બંનેના પુપો. તે રૂપ સ્કંધ, •x - સાસ, ચકવાક-પક્ષી વિશેષ, રવિયત, તેના જેવો ઘોષ તેવો શરઋતુ એ જ બળદ તેવી ઋતુ સ્વાધીન છે. - - તે જ વનખંડમાં-કુંદકુંદ નામે વનસ્પતિના પુષ્પો, તેના જેવી જ્યોસ્તા-ચંદ્રિકા. * * * તુષા-હિમ, ઉદકધારા-દિકબિંદપ્રવાહ, પીવ-સ્કૂલ, કર-કિરણ જેના છે, તેવી હેમંતઋતુ રૂપ ચંદ્ર, સ્વાધીન છે. તે રીતે વસંત ગ્રીમ-ફાગણથી જેઠ. સહકાર-ચૂતપુષ્પો, -x- કિંશુક-પલાશના પુપો, મુગટ-કિરીટ, ઉતિ -ઉad, તિલક-બકુલના ફૂલો, આતત્ર-છ, વસંત ઋતુ રૂ૫ રાજા સ્વાધીન છે. * * * મલ્લિકા-વેલ, વાસંતિકા-લતા વિશેષ, ધવલ-શ્વેત, વેલાપાણીની ભરતી, અનિલ-વાયુ. -- આવો ગ્રીષ્મ ઋતુસાગર સ્વાધીન ચે. ઉગ-દુર્જરત્વ વિષ જેવું છે કે, “x- પાઠાંતરી ભોગવિષ, તેમાં ભોગ-શરીર, તેના જેવું વિષ. ઘોરપપરાએ હજાર પુરુષનું ઘાતક. મહત્ત-વિષપણે જંબૂદ્વીપ પ્રમાણ શરીર પણ થાય. કાયા-શરીર, બીજા કરતા અતિકાય હોવાથી મહાકાય. ની તૈયાનસભા - શેષ વિશેષણો ગોશાલક ચ»િ મુજબ કહેવા. પૂણા - સ્વણદિ તપાવવાનું ભાજન વિશેષ. આ બધાંની જેમ કાળો. નયનવિસરોસપુણ-દષ્ટિના વિષ અને રોષથી પૂર્ણ, જણjજનિગરપાસે - કાજળના પેજના કિરણ સમાન પ્રકાશતો. યમલ-સહવર્તી, યુગલ-બે, ચલંત-અતિ ચપળ. વેણીભૂત-સ્ત્રીના મસ્તકનો કેશબંધ વિશેષ - ૪ - ઉકટ-બળવાન, છૂટ-વ્યક્ત, કુટિલ-તેના સ્વરૂપથી • x • કર્કશ-નિષ્ફર, વિકટવિસ્તીર્ણ, ફટાટોપ-ફેણ ફેલાવવી-- લુહારની ભઠ્ઠીમાં અગ્નિ વડે તપાવાતું લોઢ, તેની જેમ જે ‘ધમધમ' એવો અવાજ, અનર્મલિત-અનિવારિત, અપ્રમેય. ચંડતીવ-અતિ તીવ્ર રોષ, સમુહ-કુતરાનું મુખ, તેના જેવું આચરણ. - ૪ - ૧૩૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર-૧૨૩ થી ૧૪o : [૧] ત્યારે તે માર્કેદિક યુગો મુહર્ત માત્રામાં જ તે ઉત્તમ પ્રાસાદમાં મૃતિ, રતિ, ધૃતિ ન પામતા પરસપર કહ્યું – દેવાનુપિયા રાનીપદેવીએ આપણને કહ્યું કે - હું શકના વચનસંદેશથી સુસ્થિત લવણાધિપતિ વડે ચાવતું આપત્તિ થશે. તો દેવાનુપિય! આપણે ઉચિત છે કે પૂર્વીય વનખંડમાં જઈએ. પરસ્પર આ અર્થ સ્વીકાર્યો. સ્વીકારીને પૂર્વીય વનખંડમાં જઈએ. ત્યાં વાવમાં ચાવ4 મણ કરતા, વલી મંડપમાં યાવતું વિચરીશ. ત્યારપછી તે માગંદી પુત્રોને ત્યાં પણ સ્મૃતિ યાવત્ પ્રાપ્ત ન થતાં ઉત્તરી વનખંડમાં ગયા. ત્યાં વાવમાં ચાવતુ જાણી ગૃહોમાં વિચરે છે. ત્યારપછી તે માર્કદી પુત્રોને ત્યાં પણ મૃતિ યાવત પ્રાપ્ત ન થતાં પશ્ચિમી વનખંડમાં જઈ યાવતું વિચરે છે. ત્યારપછી તે માÉÉપુત્રોને ત્યાં પણ સ્મૃતિ ચાવતુ ન પામતા પરસ્પર કહ્યું - હે દેવાનુપિયા આપણને રક્તદ્વીપદેવીએ કહેલું કે – હું શકના વચન સંદેશથી - x - યાવત તમારા શરીને આપત્તિ થશે. તો તેમાં કોઈ કારણ હોવું જોઈએ. આપણે ઉચિત છે કે દક્ષિણી વનખંડમાં જઈએ, એમ કરી પરસ્પર આ વાતને સ્વીકારીને દક્ષિણી વનખંડમાં જઈએ, એમ કરી પરસ્પર આ વાતને સ્વીકારીને દક્ષિણી વનખંડમાં જવાને નીકળ્યા. ત્યાં ઘણી ગંધ ફૂટતી હતી, જેવી કે - કોઈ સાપનું મૃત કલેવર હોય યાવત અનિષ્ટતર હોય ત્યારે છે. માર્કદીયુગો, તે અશુભ ગંધથી અભિભૂત થઈને ખેતપોતાના ઉત્તરીયની મુખ ઢાંકી દીધું. પછી દક્ષિણ દિશાના વનખંડમાં ગયા ત્યાં તેઓએ એક મોટું વધસ્થાન જોયું, સેંકડો હાડકાંના સમૂહથી વ્યાd, જોવામાં ભયંકર હતું. ત્યાં શૂલી પર ચઢાવેલ એક પુરુષને રુણ, વિરસ, કષ્ટમય શબ્દ કરતો જોયો. જોઈને ડરી ગયા યાવતુ ભય ઉત્પન્ન થયો. તે શૂળીએ ચઢાવેલ પુરૂષ પાસે આવ્યા, આવીને તેને કહ્યું - હે દેવનુપિયા આ વધસ્થાન કોનું છે? તું કોણ છેક્યાંથી આવ્યો છે? કોણે આપત્તિમાં નાંખ્યો? ત્યારે ભૂલીએ ચઢેલ પુરુષે માર્કÉીપુત્રને કહ્યું - હે દેવાનુપિયો ! આ રહનીય દેવીનું વધસ્થાન છે. હું જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી, કાકંદીનો આa વણિફ છું. વિપુલ પશ્ય-ભાંડમમાથી લવણ સમુદ્રમાં ચાલ્યો. પછી મારું ોતવહન ભાંગી ગયું. ઉત્તમ ભાંડાદિ બધું ડૂબી ગયું. એક પાટીયું હાથમાં આવ્યું. તેના વડે તરતા-તરતો રાહુયે પહોંચ્યો. ત્યારે રનદ્વીપદેવીએ મને અવધિજ્ઞાન વડે જોઈને, મને કડી, મારી સાથે વિપુલ ભોગોને ભોગવતી વિચરવા લાગી. પછી તે દેવીએ કોઈ વખતે કોઈ નાના સાપરાધ વખતે અતિ કુપિત થઈને મને આ વિપત્તિમાં નાંખ્યો. ખબર નહીં. તમારા આ શરીરને કેવી આપત્તિ પ્રાપ્ત થશે? ત્યારે તે માર્કkયુગો તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ વાત સાંભળી, સમજીને ઘણાં જ ડ યાવતુ સંભાતભયવાળા થઈને તે પુરપને પૂછયું - હે દેવાનુપિય! અમે રનદ્ધીષદેવી પાસેથી કઈ રીતે છુટકારો પામી શકીએ ? ત્યારે

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144