Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ३ उ. १ संक्षिप्तविषयनिरूपणम् पाणामिकीमवज्याया ग्रहणम्, पादपोषगमननामकमनशनं च, इन्द्राथै बलिचश्चायां देवानां संमेलनम् , पालतपस्वितामलिं प्रति बलिचश्चाराजधान्याधिपतित्वार्थ देवानां प्रार्थनम्, अत्याग्रहश्च, तामलेस्तदस्वीकरणं च ततस्तीव्रतपः प्रभावेण तामले उत्तरार्धलोकाधिपतीशानेन्द्ररूपेण जन्म, बलि चञ्चायां तज्जन्मवेदनम्, तवेदनेन क्रुद्धानां वलिचञ्चावास्तव्यानां तामलिशवावमाननम्, ईशानवासिदेवद्वारा ईशानेन्द्रतामलेस्तदपमानज्ञापनं च, तदपमान ज्ञानजन्यक्रोधेन ईशानेन्द्रस्य भुकुटिविलासेन तेजोलेश्याप्रभावात् बलिचश्चा या दहनम्, देवानामितस्ततः पलायनम्, ततो बलिचश्चाराजधानीवास्तव्य देवानाम् ईशानेन्द्रं प्रति क्षमाप्रार्थना, आदि की प्राप्ति के उपाय का प्रतिपादन, ईशानेन्द्र के पूर्वजन्मसंबंधी मौर्यपुत्र, बालतपस्वी तामली की प्राणामिकी प्रव्रज्या का ग्रहण, पादपोपगमन अनशन, तथा इन्द्र के निमित्त बलिचंचा में देवोंका संमेलन, बालतपस्वी तामली से बलिचंचा राजधानी के अधिपतित्व को स्वीकार करनेकी देवोंकी प्रार्थना और अत्याग्रह, तामली का उसे स्वीकार नहीं करना, तीव्रतप के प्रभाव से तामली का उत्तरार्द्धलोकाधिपति ईशानेन्द्र के रूप में जन्म होना, बलिचंचा में उसके जन्म की खबर होना, इस खबर से क्रुद्ध हुए बलिचंचा निवासियों द्वारा तामली के शवका(मृतक शरीरका) अपमान करनाईशान कल्पवासी देवद्वारा ईशानेन्द्र तामलीको इस अपमान की खबर होना, अपने पूर्वजन्म के शरीर के तिरस्कार होने के ज्ञान से क्रुद्ध हुए ईशानेन्द्र का तेजोलेश्या द्वारा बलिचंचाराजधानीका जलाना, देवोंका इधर उधर भागना, बाद में પ્રાપ્તિના ઉપાયનું પ્રતિપાદન, ઈશાનેન્દ્રના પૂર્વજન્મ વિષે કથન, મૌર્યપુત્ર, બાલતપસ્વી તાલી પ્રાણમિકી પ્રવજ્યા ગ્રહણ કરીને પાદપેશગમન અનશન કરે છે, ઇન્દ્રને માટે બલિચંચામાં દેવેનું સંમેલન, બાલતપસ્વી તામલીને બલિચંચા રાજધાનીનું આધિપત્ય સ્વીકારવા માટે દેવેની પ્રાર્થના અને અતિશય આગ્રહ, તામેલી દ્વારા તેને અસ્વીકાર, તીવ્ર તપના પ્રભાવથી તામસી ઉત્તરાર્ધલેકાધિપતિ ઈશાનેન્દ્ર રૂપે જન્મ પામે છે, બલિચંચામાં આ સમાચાર જાય છે. આ ખબર સાંભળીને કેધે ભરાયેલા બલિચંચાના નિવાસીઓ દ્વારા તામલીના શબનું અપમાન થાય છે,–ઈશાનક૫વાસી દેવે દ્વારા ઈશાનેદ્રતામલીને આ અપમાનની ખબર પડે છે–પિતાના પૂર્વજન્મના શરીરનો તિરસ્કાર થવાથી કે પાયમાન થયેલા ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા રાજધાનીને તેજલેશ્યા દ્વારા બાળવામાં આવે છે, ત્યાંના દેવેની નાસ ભાગ, બલિચંચા નિવાસી દ્વારા ઈશાનેન્દ્ર પાસે
શ્રી ભગવતી સૂત્ર : ૩