Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહી ચેાથા ભાંગામાં જે ખન્નેના અનુપકારી પુરુષ કહ્યો છે તે દુતા જ હાઈ શકે છે. તેથી હવે સૂત્રકાર તે દુતની પ્રરૂપણા કરે છે
કઇ એક પુરુષ એવે! હાય છે કે જે પહેલેથી જ ધનહીન હાય છે અથવા જ્ઞાનાદિ રૂપ રત્નાથી રહિત હૈાય છે-દરિદ્ર હાય છે-અને ભવિષ્યમાં પણ એવા જ ચાલુ રહે છે અથવા પહેલાં જે દ્રવ્યની અપેક્ષાએ દુગત હાય છે તે પાછળથી ભાવની અપેક્ષાએ પણુ દુત ખનીજાય છે. એવા પુરુષના ખીજા સૂત્રના પ્રથમ ભાંગામાં સમાવેશ થાય છે. એજ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગાના ભાવાય પણ સમજી લેવે,
અહી” “ સુગત-સુગત ” નામના જે ભાંગેા છે તેના ભાવાથ નીચે પ્રમાણે છે—કોઈ એક પુરુષ એવે હાય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ સુરત સપન્ન હાય છે અને જ્ઞાનાદિ રત્નરૂપ ભાવથી પણ સંપન્ન હોય છે. ત્રીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) દુગ ત–દુતના ભાવા કાઇ એક પુરુષ એવા હાય છે કે જે દરિદ્ર પણ હોય છે અને સમ્યગ્દતથી રહિત પણ હોય છે. અથવા “દુઘ્ધ” આ પદની સંસ્કૃત છાયા ‘તુવ’” દુર્વ્યય થાય છે. આ સંસ્કૃત છાયા પ્રમાણે આ ભાંગાના નીચે પ્રમાણે ભાવા થાય છે કેાઈ પુરુષ એવા હાય છે કે જે પેાતાના ધનના દુર્વ્યય કરે છે અથવા આવકના વિચાર કર્યાં વિના ખર્ચ કરે છે, અને સમ્યગ્દતથી પણ રહિત હાય છે. (૨) કેઇ એક પુરુષ એવા હોય છે કે જે દુગત ડાયા છતાં પણ નિરતિચાર નિયમવાળા હાય છે, અથવા સુસ્થાનમાં સમુચિત થય કરનારી હાય છે અથવા પેાતાની આમદાની પ્રમાણે વ્યય કરનારા હાય છે. કોઇ એક પુરુષ એવા હોય છે કે જે સુવ્રત સ‘પન્ન હેાવા છતાં પણ દુષ્ય ય કારક સાદ્ય વ્યાપારમાં દ્રવ્યાદિના વ્યય કરનારા હોય છે (૪) કેઇ એક પુરુષ એવા હોય છે કે જે સુવ્રત સ'પન્ન પણ હોય છે અને સુયકારક પણ હાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૫૬