Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે જે વણસ્પશી હાય છે પણ શુકર (ઘાવ કરનારા) હાતા નથી. (૩) કાઇ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણકર પણ હાય છે અને ત્રણસ્પશી પણ હૈાય છે. (૪) કાઇ એક આત્મચિકિત્સક એવા હોય છે કે જે ત્રણકર પણ હાતા નથી અને ત્રણસ્પશી પણ હાતા નથી. આ ચાર પ્રકાશ દ્રવ્યત્રણને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે. ભાવત્રણની અપેક્ષાએ આત્મચિકિત્સકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે (૧) કોઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે કાયા વડે અતિચાર રૂપ ત્રણુ કરનારા હોય છે, પરન્તુ અતિચાર રૂપ તે ત્રણનું ફરી ફરીને મરણુ કરનારા હોતા નથી. એટલે કે તે અતિચારના સ્મરણુ વડે સ્પર્શ કરનારા હેાતા નથી. (૨) કોઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે અતિચાર રૂપ ત્રણને ફરી ફરીને સ્મરણુ પડે સ્પ કરવાના સ્વભાવવાળા હૈાય છે. પણ સ'સારના ભય આદિના કારણે અતિચાર કરવાના સ્વભાવવાળા હાતા નથી, એજ પ્રમાણે ખાકીના એ લાંગા પણ સમજી લેવા,
“ વત્તરિ પુનિયા ’ઇત્યાદિ—પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પેાતાના શરીરમાં ત્રણ કરનારા હાય છે અને ભાવની અપેક્ષાએ અતિચાર રૂપ ત્રણ કરનારા હાય છે, પરન્તુ તે દ્રવ્યની અપેક્ષાએ તેના પર પાટા આદિ ખાંધવા રૂપ સ રક્ષણકારી હાતા નથી અને ભાવની અપેક્ષાએ અતિચારના અતિચારના કારણેાને દૂર કરવાના સ્વભાવવાળા-સંરક્ષણકારી હાતા નથી, કારણ કે એવા માણસ કુશીલવાળા જનેને સ'સર્ગ' રાખનારા અને અતિ ચારાનુ સેવન કરનારા હાય છે.
(૨) કોઇ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણસ’રક્ષી હાય છે પણ ત્રણકર હાતા નથી. (ર) કાઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણકર હાય છે પણ ત્રણસ’રક્ષી હાતે નથી. (૪) કોઈ એક આત્મ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૧૭