Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
""
इति समणाः શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન વર્તાવ રાખનારને શ્રમણુ કહે છે. એ જ પ્રમાણે શ્રમણીના અથ પણુ સમજવા. જેએ જિનવચનાનું શ્રમણ્ કરે છે તેમને શ્રાવક કહે છે. કહ્યું પણ છે કે- ગાજ્યાતિવિશુદ્ધ સત ' ” ઇત્યાદિ-આ ક્ષેાકના ભાવાથ નીચે પ્રમાણે છે
"
:
ाव
સમ્યગ્દર્શન આદિ રૂપ વિશુદ્ધ સપત્તિશાળી જે મનુષ્ય હુ ંમેશા પ્રમા· દના ત્યાગ કરીને પ્રાતઃકાળે સાધુએ પાસે ધર્મોપદેશનું શ્રવણ કરે છે એવા પુરુષને જ જિનેન્દ્ર ભગવાને શ્રાવકની કોટિમાં મૂકયા છે. અથવા તરવા શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વનું જે પૂર્ણ રૂપે નિર્દોષ રૂપે પાલન કરે છે તથા ચતુર્વિધ સંઘ રૂપ જે ક્ષેત્રમાં જે પેાતાના ધનરૂપ બીજનું વાવેતર કરે છે, વાપરે છે, અને કિલષ્ટ કરૂપ રજતે દૂર કરે છે એવા પુરુષને શ્રાવક કહે છે. પાકા ક શ્રા' ધાતુ, વપના ક ‘વક્' ધાતુ અને વિક્ષેપાક‘' ધાતુમાંથી આ શ્રાવક' પદની ઉત્પત્તિ થઇ છે તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે. ૮ ને રામ તે જાય તે આવા' આ પદ કર્માંધારય સમાસ રૂપ છે. એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“ gાહનાં શ્રાતિ પાર્થચિન્તનાત્ ’’ ઈત્યાદિ. જિનેન્દ્ર દેવ દ્વારા પ્રતિપાદિત જીવાદિ રૂપ તવાનુ' જેએ ગન્તન કરે છે અને તેમના વચને પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેનાપર દૃઢ આસ્થા ( વિશ્વાસ ) રાખે છે અને સુપાત્રને દાન આપીને પેાતાના ધનને નિરંતર સદુપયોગ કરે છે, અને નિષ્પરિગ્રહી સાધુએની સેવા દ્વારા જેએ પાતાની પાપપ્રકૃતિને વિખેરતા રહે છે, તેમને શ્રાવક કહે છે. આ પ્રકારનું કથન શ્રાવિકા વિષે પણ સમજવું. ॥ સૂ. ૨૭ ||
ચાર પ્રકાર કી બુદ્ધિકે સ્વરૂપ કા નિરૂપણ
6:
ઉપર્યુક્ત સંધ સજ્ઞના વચનથી વિશુદ્ધબુદ્ધિવાળા થાય છે. તેથી હવે સૂત્રકાર બુદ્ધિનું નિરૂપણ કરે છે. ચનિફ્ાયુઠ્ઠી પત્તા ’’ ઈત્યાદિટીકા-બુદ્ધિના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) ઔત્પાતિકી, (૨) વૈતયિકી, (૩) કામિકા, અને (૪) પારિણામિકા. જે બુદ્ધિનું પ્રયાજન ઉત્પત્તિ જ હાય છે, તે બુદ્ધિને ઔાતિકી બુદ્ધિ કહે છે. આ ઔાતિકી બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મીના વિશિષ્ટ ક્ષયાપશમ થતા હાય છે.
શકા—જો ઔપત્તિકી બુદ્ધિની ઉત્પત્તિનું કારણુ ક્ષયે પશમ હાય, તે તેને ક્ષાાપશમિકી બુદ્ધિ કેમ કહી નથી ? જેનું કારણ બુદ્ધિને ઔત્પત્તિકી શા માટે કહી છે ?
ક્ષયાપશમ હાય એવી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૭૨