Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 262
________________ અહેતુમાં જે ઉપયુક્ત છે, તેમને અહી' અહેતુ રૂપ કહ્યાં છે. 6 પહેલું સ્થાન નીચે પ્રમાણે છે. (૧) જે ધૂમાદિ રૂપ હેતુને પ્રત્યક્ષ રૂપે જાણતા નથી એટલે કે જે ધર્માદિ રૂપ હેતુને સર્વથા પ્રત્યક્ષ રૂપે જાણુતા નથી, પણ અમુક અંશે જ તેને પ્રત્યક્ષ રૂપે જાણે છે, કારણ કે અહી” અવધિજ્ઞાન આદિવાળા અથવા કેવલી હાવાથી જ્ઞાતા અનુમાનથી વ્યવહાર કરતા નથી. અહી અહેતુમાં જે નકાર વાચક અ’ છે, તે દેશનિષેધાક છે એમ સમજવું. એ જ પ્રમાણે આ ત્રણ સ્થાન પણ સમજી લેવા જોઇએ. “ ગહેતુ ન પતિ, મૈં મુખ્યતે, નામિચ્છતિ ” પાંચમુ સ્થાન નીચે પ્રમાણે છે – “નાવ અહેલું છેઽમર્થમાં મરે ' આયુના નિરુપક્રમ થવાથી જે અધ્યવસાન આદિ હેતુની અપેક્ષા વિનાના છદ્મસ્થ મરણુથી મરે છે, તે અહેતુનુ પાંચમું સ્થાન છે. તે અનુમાન વડે અવ્યવહર્તા હૈાવા છતાં પણ કેવલી હાવાથી છદ્મસ્થ મરણથી મરે છે. ,, સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકારે આ પ્રમાણે પશુ મતાવ્યા છે-“ ગહેકના ન નાગર નાયગડ઼ેળા ઇથમ† મરેફ ” જે હેતુના અભાવમાં અહેતુ વડે થાડુ ચેડુ' જાણે છે, તે પણુ અહેતુ જ છે. એ જ પ્રમાણે ન પતિ, મૈં નુખ્યતે, જ્ઞામિચ્છતિ ” આ ત્રણ સ્થાનાને પશુ સમજી લેવા, તથા ઉપક્રમને અભાવે જે છદ્મસ્થ મરણયી મરે છે તે પાંચમુ સ્થાન છે. હવે કૈવલીની અપેક્ષાએ પાંચ અહેતુ પ્રકટ કરવામાં આવે 66 - બહેતુ જ્ઞાનામિ ” જેઓ કેવલી હાવાથી અનુમાનથી વ્યવહાર કરતા નથી. તેઓ ધૂમાદિકને અહેતુ ભાવે પ્રત્યક્ષ રૂપે જાણે છે, તે તે પણ અહે. તુજ છે. એ જ પ્રમાણે “ અહેતુ પત્તિ, અહેતુ' મુખ્યતે, હેતુ મિનøત્તિ ’ આ ત્રણ સ્થાન પણ સમજી લેવાં જોઇએ. તથા “ હેકળા છેલ્થમાં મરેલું જે ઉપક્રમના અભાવે હેતુરહિત થઇને કેવિલેમરણથી મરે છે, એટલે કે અનુમાન વડે અવ્યવહાર કર્તા હાવાથી કેવલીનું જે મરણુ છે, તે મરણુથી જે મરે છે, તે હેતુનુ' પાંચમું સ્થાન સમજવું', ,, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૪૮

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266