Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. (૩) કોઈ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણેથી રહિત હોવા છતાં પણ તેની ચાલવાની ઢબ વિનયશીલાદિ ગુણસંપન્ન હોય છે. (૪) કોઈ પુરુષ વિનય, શીલાદિ ગુણોથી યુક્ત પણ હેત નથી અને વિનીતના જેવી ચાલથી ચાલતે પણ નથી.
ત્રીજા સૂત્રમાં કથકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કેઈ એક કથક અશ્વ એવો હોય છે કે જે જાતિસંપન્ન હોય છે પણ કુલસંપન હેતે નથી. (૨) કેઈ એક કન્જક અશ્વ કલસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કથક અશ્વ જાતિસંપન્ન પણ હોય છે અને કુલસંપન પણ હોય છે. અને (૪) કઈ એક કથક અશ્વ જાતિસંપન્ન હેતું નથી અને કુલસંપન્ન પણ હતા નથી. એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર પડે છે–(૧) કોઈ પુરુષ જાતિસંપન્ન હોય છે પણ કુલસંપન્ન હેતું નથી. (૨) કેઈ પુરુષ કુલસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતું નથી (૩) કે પુરુષ જાતિસંપન્ન પણ હોય છે અને કુલસંપન્ન પણ હોય છે (૪) કેઈ પુરુષ જાતિસંપન્ન પણ હેતે નથી અને કુલસંપન્ન પણ હેતું નથી.
ચોથા સૂત્રમાં કથક અશ્વના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે –
(૧) કેઇ એક કન્યક એવો હોય છે કે જે જાતિસંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતું નથી. (૨) કોઈ એક કથક એ હેય છે કે જે બલસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હોતો નથી (૩) કેઈ એક કન્વક એ હોય છે કે જે જાતિસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે. (૪) કઈ એક કન્થક અશ્વ એ હોય છે કે જે જાતિસંપન્ન પણ હોતો નથી અને બલસંપન પણ તે નથી. એ જ પ્રમાણે દાર્જીન્તિક પુરુષને ચાર પ્રકારે પણ સમજી લેવા,
પાંચમાં સૂત્રમાં કર્થીકના જે ચાર પ્રકારે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-(૧) કેઈ એક કન્વક એ ય છે કે જે જાતિસંપન્ન હોવા છતાં રૂપ સંપન્ન હેતે નથી (૨) કેઈ એક કન્થક રૂપસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હેતો નથી. (૩) કેઈ એક કથક જાતિ અને રૂપ બનેથી સંપન્ન હોય છે અને (૪) કોઈ એક કન્યક જાતિસંપન્ન પણ હોતું નથી અને રૂપસંપન્ન પણ હેતે નથી. એ જ પ્રમાણે દાર્જીન્તિક પુરુષના પણ ચાર પ્રકારે સમજવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૬૭