Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका
मङ्गलोचरणम् प्रणम्य वाणी परमां विशुद्धां
विचित्य नानार्थपदार्थसारम् करोमि टीकां समयार्थबोधां,
भव्यावबुद्धयै मुनिघासिलालः ॥४॥ सूत्रमात्रं समालम्ब्य निरालम्बेपि गच्छतः।
अम्बरे नटवन्मेऽत्र साहसः सिद्धिमेष्यति ॥५॥ निमजद्भिर्जन्तुभिरेतस्मात्संसारमहोदधेः वारमिच्छद्भिरशेषकर्मक्षयाय यतितव्यम् । स च सम्यग्ज्ञानसापेक्षः, तच्चाप्तवाक्यमन्तरेण न भवितुमर्हति, आप्तश्च "प्रणम्यवाणी" इत्यादि।
परम विशुद्ध वाणी को नमस्कार करके और नानार्थक पदार्थसारों को ढूंढकर अथवा शोचकर मैं मुनि घासीलाल भव्य जीवों को बोध कराने के लिये सूत्रकृताङ्ग की समयार्थबोधिनी नामक टीका की रचना करता हूँ ॥४॥ 'सूत्रमात्र' इत्यादि।
जैसे निरालम्बन आकाश मैं सूत्रमात्र (रस्सी) का सहारा लेकर चलने वाले नट का साहस ही उसे सफलता प्रदान करता है, उसी प्रकार सूत्रमात्र (मूल आगम)का आश्रय लेकर टीका रचना में प्रवृत्त मुझे मेरा साहस ही सिद्धि प्रदान करेगा ॥५॥
__जो प्राणी इस संसार सागर में डूब रहे हैं किन्तु इससे पार होना चाहते हैं उन्हें समस्त कर्मो का क्षय करने का यत्न करना चाहिये । कर्मों વાયુકાયાદિ છ જીવનકાયની રક્ષા કરવા માટે મુખપર દેરાસહિત મુહપત્તી બાંધવાવાળા પ્રસન્ન વદન, ઉગ્રવિહાર કરનારા, તથા પાંચ મહાવ્રતના આરાધક ગુરૂવરને નમસ્કાર ४शन ॥
"प्रणम्यवाणी" त्याह
પરમ વિશુધ્ધ વાણીને નમસ્કાર કરીને, અનેક અર્થવાળા પદાર્થોના સારને શોધીને અથવા વિચારીને હું, મુનિ ઘાસીલાલજી ભવ્ય જીને બધ કરાવવાને માટે સૂત્રકૃતાંગની સમયાર્થાધિની નામની ટીકાની રચના કરું છું. ૧૪ "सूत्रमात्रं" त्याह
જેવી રીતે આધાર વિનાના આકાશમાં દેરડાને આધાર લઈને ચાલનારા નટનું સાહસ જ તેને સફળતા પ્રાપ્ત કરાવે છે, એ જ પ્રમાણે સૂત્રમાત્ર (મૂળ આગમ) ને આધાર લઈને ટીકાની રચના કરવાને તૈયાર થયેલા મને મારું સાહસ જ સિદ્ધિ (સફળતા) પ્રદાન કરશે પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧