________________
॥ श्रीआचाराङ्ग
प्रदीपिका ॥
વૈરાગ્યદેશનાદક્ષ પ્રગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રા અને સતત પ્રેરણા., રત્નત્રયી આરાધક પૂજ્ય ગુરુદેવ શ્રી અક્ષયબોધિવિજયજી મહારાજની શુભેચ્છાઓ આ કાર્યમાં સતત પ્રાપ્ત થતી
રહી છે.
પ્રસ્તુત ગ્રન્થના સંશોધન/સંપાદનમાં ઉપયોગ કરેલ ગ્રંથોના સંપાદક મુનિવરોના અમે આભારી છીએ. પાટણ-શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની હસ્તપ્રતો પં. ચંદ્રકાતભાઈ સંઘવી દ્વારા પ્રાપ્ત થયેલ છે. માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ સિવાય પણ અનેક રીતે સહાયક બનનાર ચતુર્વિધ શ્રી સંધનો ઉપકાર સદૈવ અવિસ્મરણીય રહેશે.
પ્રાન્તે.... આ ગ્રન્થના સંશોધન-સંપાદનમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ થયું હોય તો તેની ક્ષમા યાચું છું.
- મુનિ મહાબોધિ વિજય ભીવંડી ૪-૧૧-૯૩
888888
|| સ્થા