Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આ રીતે ચાર વોલ્યુમ તથા પ્રતિમાપૂજન આદિ મહત્વના પાંચ પુસ્તકોનું એક વોલ્યુમ. એટલી પૂજ્યશ્રીની શખ સ્થ મૂડીને સંકલિત કરીને અમારા આત્મ કલ્યાણ માટે ઉપયોગમાં લેવા સાથે સે કોઈને પણ ઉપકારક બને તે જ મુખ્ય ભાવના છે. પૂર્વના કોઈ અશાતાદનીય કર્મના ઉદયે અવસ્થતા રહેતી હોવા છતાં પણ પૂજયશ્રીની અનહદ કૃપાના કારણે પૂજ્યશ્રીના ભાવોને પ્રસરાવવાની ભાવનાને અટકાવી નથી શકતે અને તે ભાવના પ્રસારિત કરવા પ્રયત્ન કરું છું. તેમાં મને પરમ પૂજ્ય, પરમોપકારી, વાત્સલ્ય-વારિધિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય, કરુણાવત આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજય, મહાન તપસ્વી, મારા સંયમ જીવનના ઘડવૈયા, મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ સાહેબ, મારા પ્રત્યે લાગણીને ધોધ વહેડાવનાર, પરમ પૂજ્ય, આચાર્યદેવ, શ્રીમદ્વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ, મારા ઉપકારી, ગુરુદેવ, આચાર્યદેવ, શ્રીમદ્વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ તથા સંયમનું દાન અપાવનારા, પૂજ્યપાદ પિતા સુનિવર, શ્રી મહાસેન વિજયજી મહારાજ તથા સંસ્કાર સિંચય, પવિત્ર પ્રેરણામૂર્તિ માતુશ્રી જીવીબેનની અદ૨ય સહાયથી... પૂજ્યપાદ તપસ્વીરત્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય, પ્રશાન્તમૂર્તિ, આચાર્યદેવ શ્રીમદ વિજય મહેસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તથા તપસવી, મુનિશ્રી જિનસેનવિજયજી, મુનિશ્રી વીરસેનવિજયજી આદિ મુ રાજેની અત્યંત લાગણીભરી સહાયથી તથા આત્મીય તરીકે રહી સતત દરેક કાર્યમાં સ. રી મુનિ શ્રી હેમપ્રભવિજયજીની સહાયથી આ કાર્યો કરી શકું છું. શ્રી લલિત વિસ્તરો ગ્રન્થમાં કહ્યું છે કે, પરમોપકારી દેવાધિદેવ, તીર્થંકર પરમાત્મા ચડકામેતે પાર્થવ્યસનનઃ અને વીતરાગતૈત્ર ગ્રન્થમાં કહ્યું છે કે, મૈત્રી પવિત્ર યાત્રાય. દિ વિશેષનાં સ્વામી છે. આવા પરમોત્કૃષ્ટ મંત્રી અને પરોપકારને વિશિષ્ટ મહાપુરુષોએ મહાન ગજેમાં કેવું સ્થાન-માન આપ્યું છે. તેના સ્પંદનરૂપ કેટલાક કલેકે ગ્રન્થની છેલે તે-તે ગ ના નામના ઉલેખપૂર્વક આપેલ છે. આ સર્વ કે પૂજ્યશ્રીના દૈનિક ચિંતનના એક ભાગરૂપે હતા. પૂજ્યશ્રીના હૈયામાં આ ભાવે આટલા દ્રઢ કેમ થયા? તેનું સમાધાન મને મળ્યું કે, પૂજ્યશ્રી આ જ ભાવના ચિંતન-મનનમાં હતા. આ સાનની આરાધના-સાધનાના દ્વારા આભાના ઉત્થાનને પૂજ્ય પામ્યા. અને પરંપરાએ પરમપદને પામશે તેવા અનુપમ-પરમોચ્ચ પદને પામવા આપણે સૌ સદભાગી બનીએ...! પંન્યાસ વસેનવિજય જુનાગઢ શ્રાવણ સુદ-૧૫

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 790