Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005490/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય - વિચારમાળ00 ભાગ-૪ હા સાધુ જિનાલય સાધ્વીજી જિનાગમ જિનબિંબા શ્રાવક શ્રાવિકા સંપક8 'પૂર્વશીનાકરસૂરીશ્વરજી કાસા ના શિષ્યો Fone મુનિ શત્રય વિજય શmelon ) નો Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ પ.પૂ. સ્વ. આચાર્યદેવેશશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ તિલક-રત્નશેખર સદ્ગુરૂભ્યો નમઃ પૂજય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત ષય વિચાર વિધા ભાગ-૪ Iળી દિવ્યાશિષ દાતા સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ દાતા કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. (પુન:સંપાદનકર્તા મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. - પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) in Education International For Personal & Private Use Only For Personal & Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૪ સંપાદક : મુનિશ્રી મણિવિજયજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નંકલ ૫૦૦ કિંમત : રૂ. ૪પ-૦૦ પ્રાપ્તિસ્થાન અમદાવાદ મુંબઈ અમદાવાદ : શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન (ઘર) ૨૮૨૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઇ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૯૩૧૦૧૧ : શ્રી જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોનઃ (ઓ) પ૩૫૬૮૦૬ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોનઃ પ૩પ૬૬૯૨ : શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તકભંડાર કુવારાની પાસે, તલેટીરોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) : શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન: ૦૨૭૩૩-૭૩૩૦૬ : નવનીત પ્રિન્ટર્સ, (નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ: ૯૮૨૫૨ ૬૧૧૭૭ ફોનઃ પ૬૨૫૩૨૬ અમદાવાદ પાલીતાણા શંખેશ્વર પાટણ મુદ્રક: For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ v સુકૃતના સહભાગી મુણોત મનરૂપચંદજી લીલાજી આત્મશ્રેયાર્થે માતુશ્રી સંતી દેવી મનરૂપચંદજી મુણોત પુત્ર ચંપાલાલ જુગલકિશોર, પ્રકાશ, નરપત સમસ્ત મુણોત પરિવાર સત્યપુરતીર્થ, સાંચોર | નિવાસી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૯ પ્રસ્તાવના ૦) અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જ્યારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરનું આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજ્ય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પ. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક પ્રથોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગળ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે ( વિવિધ વિષયવિચારમાળા ન ભાગ -૧ થી ૮ + સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદક: પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમો અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થયેલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અદ્ભુત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં) આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ભાગ-૫ ભાગ-૬ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દૃષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદ્ભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સદ્ધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદૃષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભક્ષ્ય અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦ જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદ્દભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદ્ભુત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ - જે છે .... . ૧૪ 5 u $ ... $ ૧ - ( અનુક્રમણિકા ) પેજ નંબર મિથ્યાત્વનું સ્વરૂપ... ........................ ૧ રાત્રિભોજન કરનારા દુઃખી થાય છે. ............ વનસ્પતિ કાયની જયણા....................... સત્ય અસત્યનું સ્વરૂપ .................... પરોપકારપણું ............... માત -પિતાનું સ્વરૂપ ........... પુત્ર પ્રત્યે પિતાનો હિતોપદેશ ................ આવાં કારણથી મોટાપણ લઘુ થાય ........... વિશ્વાસ વર્જવા લાયક સ્થળો ................. બત્રીસકવળ આહાર ................ અજીર્ણનાં કારણો ................... તેર કાઠીયા નાં નામ............ ..... ૧૩. કરેલા કર્મનાં જધન્ય વિપાક ફળો....... ૧૪. કલંકનું સ્વરૂપ ..... .................. ૧૫. સુશીલ જીવો પ્રત્યે કુશીલ જીવોની દુષ્ટતા..... ચિત્તની અસ્થિરતા ....... ૧૭. તપ કેવા પ્રકારનો કરવો જોઈએ. ૧૮. તામલી તાપસનો તપ ....... ૧૯. માંસ નિષેધ ... $ •... ૧૯ 9 2 ....... 2 ? ૦ ૦ ૧૬. , 0 , , - ૨ ૪ જ ર . . , , , , , , , , , , ૨૦. કુપણતા. .. ... ૨૭ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦ 0 ૨૧. ૨૨. ૦ 0 ૨૩. ૦ 0 0 0 ૨૪. ૨૫. 0 0 ૨ 0 - ૬ . રજી.. 0 0 0 ૨૮. 0 ૩૦. 0 જ 0 જ કુલક્ષ્મી સ્વરૂપ .......... .......... સ્ત્રીને વંદન કરવામાં દોષો ........... સ્ત્રીઓનાં લક્ષણો .................. પરનાં અવગુણ બોલવા નહિં. ... આત્મનિંદા................ પૃથ્વીના અલંકાર ભૂતપુરૂષો .. ગુણાનુરાગ જીવોનાં લક્ષણો મહાપુરૂષનાં લક્ષણો .................. મહાપુરૂષનાં સાત ગુણો ......... ગુણી નિર્ગુણી વચનોનું હિતાહિત ...... ગુણી પુરૂષોનાં ગુણો ........... સજ્જન પુરૂષોનાં પરાક્રમ ..... સજ્જન જીવોની દઢતા..... માનવ જન્મની સાર્થકતા ............. મનુષ્ય જન્મની નિરર્થકતા ......... સદુપદેશ. ...... નિર્ગુણી માણસને બોધ થાય નહિ. ....... સંસાર અસારતા સુખી થવાનાં સાધનો ......... કર્મક્ષય સ્વરૂપ ......... બોધિ દુર્લભતા ... કર્મ સ્વરૂપ........ . . . 0 આ ................. CO તે ૩૪. U છે ૩૫. CU જે ૩૬. (© છે ૩૭. G ૧ ૩૮. ....... ૩૯ - .......... O ..... ૪૨ જે ૦ ૪૧. ૪૨. .... ૪૩ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૩. કાળનું સ્વરૂપ ૪૪. કૃષ્ણ લેશ્યાવંત જીવનાં લક્ષણો . ૪૫. નીલ લેશ્યાવંત જીવનાં લક્ષણો.. ૪૬. કાપોત લેશ્યાવંત જીવનાં લક્ષણો ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. દેવતાઓનો આહાર-ઉશ્વાસ ૬૨. અદૈવિકા સદૃવિચારા ૬૩. જિનકલ્પી મુનિ ૬૪. જિનકલ્પીનાં ઉપકરણો તેજો લેશ્યાવંત જીવનાં લક્ષણો પદ્મ લેશ્યાવંત જીવનાં લક્ષણો શુકલ લેશ્યાવંત જીવનાં લક્ષણો હરિયાળી અર્થ સાથે કિતશિક્ષા ૭૦ જીવની ગર્ભગતિ વિગેરે ૭૩ પ્રભુ મહાવીર પ્રત્યે ગોતમ સ્વામીનાં પ્રશ્નો. ૭૫ સો વર્ષનું આયુષ્ય કેવી રીતે જાય. ૮૪ માણસનાં શરી૨ માં શું છે. ૮૪ દેવ નિકાય ૮૬ અસુરકુમારાદિ વ્યંતરો કેવા પ્રકારના હોય દેવતાઓનો અવિધ વિષય.. દેવોની ગતિ ..... ૫૨ ૫૯ ૫૯ ૫૯ ૬૦ ૬૦ ૬૦ ૬૫ For Personal & Private Use Only ८८ ૯૧ ૯૩ ૯૪ ૯૪ ૯૬ ૯૮ ૯૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ............... • • • • • • • • • • , , , : .......... ........ ૬૫. જિન કલ્પીની પરિકર્મણાય પ્રકારે . જિન કલ્પીનની પાંચ ભાવના. ૬૭. પાંચ મહાવ્રતની ૨૫ ભાવના................... ભાવ સાધુનાં સાત લિંગ ............ સાતે લિંગનું ટુંકુ વિવેચન ............. ૭). સમ્યકત્વનું સ્વરૂપ ....... ક્યુ સમ્યકત્વ કેટલી વાર પ્રાપ્ત થાય ......... ૭૨. કયા ગુણસ્થાને કયું સમ્યકત્વ....... ૭૩. સમ્યકત્વનાં દશ ભેદો .......................... ૧૦૯ ૭૪. કઈ ગતિમાં કેટલા ગુણસ્થાનક................ ૧૧૧ યોગ, વેદ, જ્ઞાન, સંયમમાં કેટલા ગુણ સ્થાનક ૧૧૨ દર્શન, વેશ્યા, ભવ્ય, અભવ્ય, સમ્યકત્વમાં કેટલા ગુણ સ્થાનક .......... ... ૧૧૩ ૭૭. કઈ રાશીએ કેટલા ગુણસ્થાનક ......... સ્થાનક ...................... ૧૧૪ •••••••••••••••. ૧૦૭ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ | વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ વિવિધ વિષય વિચાર માળા T ભાગ ૪ ) (મિથ્યાત્વનું સ્વરૂપ મિથ્યાત્વ શબ્દ કેવલ કુટિલાઇથી જ વ્યાપ્ત છે, અને તે મિથ્યાત્વથી ગ્રસિત લોકો કેવા પ્રકારની ગતિ મતિ અને સ્વભાવવાલા હશે, તેનો ખ્યાલ વાંચક વર્ગ કરશે, આત્માને અનાદિકાલથી સંસારને વિષે પરિભ્રમણ કરવા પણું જે થયું છે અને હજી પણ થશે તે સર્વ પ્રતાપ મિથ્યાત્વના સેવનનો જ જાણવો, કારણ કે સમ્યકત્વ ધારી સમ્યગદ્રષ્ટિજીવ, દીર્ઘકાલ સુધી સંસારમાં રઝળતો નથી, અલ્પકાળેજ નિર્વાણ (મુક્તિ) ને પામે છે, પણ મિથ્યાત્વીજ સંસારને વિષે લાંબાકાળ સુધી પરિભ્રમણને કરે છે. કદાચ વાંચક વર્ગના હૃદયકમળમાં શંકા થશે કે, જૈન કુલમાં ઉત્પન્ન થયેલા, તથા દેવ ગુરૂ ધર્મના યોગને પામેલા જૈનો, સંસારને વિષે પરિભ્રમણ કરે તેવું અમારા માનવામાં આવી શકતું નથી, કારણ કે અજ્ઞાનિ જીવો તો સંસારમાં રઝળે, પરંતુ દેવગુરૂ ધર્મ જેમને પ્રાપ્ત For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ થયા છે, તેઓ સંસારમાં રઝળે નહિ. આવી શંકા કરનાર જીવોની શંકાનું સમાધાન કરવામાં આવે છે, અને તેઓના મુખ્ય કારણો નીચે મુજબ છે. જૈનો જૈનકુલને વિષે જન્મ પામ્યા, અને દેવગુરૂ ધર્મના યોગને પામ્યા, તેથી તેઓને સંસારના અંદર રૂલવાપણું નજ હોય એમ માનવું નહિ. જૈનકુલને વિષે જન્મ પામેલા પણ, કેટલાક મુક્તિગામી હોય છે, તથા કેટલાક એકાવનારી હોય છે, તથા કેટલાક બે ત્રણ સાત આઠ ભવ, અથવા તે થકી વિશેષભવે મુક્તિગામી હોય છે, કેટલાક દીર્ઘ સંસારી હોય છે, કેટલાક બહુલ સંસારી હોય છે, કેટલાક દુરભવી અભવી હોય છે, કેટલાક દુર્લભ બોધી હોય છે, કેટલાક દેવગતિ ગામી, કેટલાક મનુષ્યગતી ગામી, કેટલાક તિર્યંચગતિ ગામી,કેટલાક નરકગતિ ગામી, અને કેટલાક નિગોદમાં ઉતરી પડનારા હોય છે, ટુંકામાં જેવા જેના શુભાશુભ કર્મ હોય છે, અને જેવી કરણી હોય છે તેવી ગતિને પ્રાપ્ત થાય છે, અર્થાત્ કર્મથી જીવો ચોરાશી લાખ યોનિમાં અનંતકાળ રખડનારા હોય છે ને જૈનો જૈનકુલને વિષે જન્મ પામી શુદ્ધ દેવ શુદ્ધ ગુરૂ શુદ્ધ ધર્મને ત્યાગ કરી, કુદેવ કુગુરૂ અને કુધર્મનું આલંબન કરી સંસારને વિષે પરિભ્રમણ કરે છે, અને પરિભ્રમણ કરવાનું મુખ્ય કારણ શુદ્ધ દેવને વિષે અશુદ્ધ દેવની બુદ્ધિ ધારણ કરવી અર્થાત્ સુદેવને વિષે કુદેવની અને કુદેવને વિષે સુદેવની બુદ્ધિ ધારણ કરવી તથા સુગુરૂને વિષે કુગુરૂની અને કુગુરૂને વિષે સુગુરૂની બુદ્ધિ ધારણ કરવી, તથા સુધર્મને વિષે કુધર્મની અને કુધર્મને વિષે સુધર્મની બુદ્ધિ ધારણ કરવી, તથા ધર્મને વિષે અધર્મની, તથા અધર્મને વિષે ધર્મની બુદ્ધિ ધારણ કરવી, જ્ઞાનને વિષે અજ્ઞાનની અને અજ્ઞાનને વિષે જ્ઞાનની બુદ્ધિ ધારણ કરવી, તથા હિંસાને વિષે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અહિંસાની અને અહિંસાને વિષે હિંસાની બુદ્ધિ ધારણ કરવી, તથા અસતને વિષે સત્ની અને સતુને વિષે અસની બુદ્ધિ ધારણ કરવી. આવી રીતે સર્વ સત્ય પદાર્થોને વિષે અસત્ય, અને અસત્યને વિષે સત્યની બુદ્ધિને ધારણ કરનારા જૈનો, મહા મિથ્યાત્વી કહેવાય છે, અને તેથીજ મિથ્યાત્વ મતિવાલા જૈન અનંત સંસાર ચક્રવાલને વિષે પરિભ્રમણ કર્યાજ કરે છે. પરંતુ ભવના પારને પામતા નથી. કહ્યું છે કે – वरं सर्पमुखे वासो, वरं च विष भक्षणं । अचलाग्निजले पातो, मिथ्यात्वान्न च जीवितं ॥१॥ ભાવાર્થ : સર્પના રહેવાના સ્થાન (રાફડા) ઉપર વાસ કરવો સારો તથા વિષનું ભક્ષણ કરવું સારું તથા પર્વતના શિખર ઉપરથી પૃપાપાત કરવો સારો, તથા અગ્નિમાં પડીને બળીમરવું સારું, તથા પાણીને વિષે ડુબી મરવું સારું, પરંતુ મિથ્યાત્વી થઈ જીવવું સારૂ નથી. સુભાષિત રત્ન સંદોહની અંદર કહ્યું છે કે - वरं विषं भुक्तमसुक्षयक्षम, वरं वन श्वापदवनिषेवितम् । वरं कृतं वन्हिशिखाप्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥१॥ ભાવાર્થ : પ્રાણનો નાશ કરવામાં સમર્થ એવા વિષનું ભક્ષણ કરવું સારું, તથા હિંસક પ્રાણિઓ વાસ કરતા હોય તેવા વનને વિષે થાપદ જીવોના સાથે વાસ કરવો સારો, તથા જવાજલ્ય અગ્નિ જવાલાને વિષે પ્રવેશ કરવો સારો, પરંતુ મિથ્યાત્વ યુક્ત મનુષ્યને આ દુનિયામાં જીવવું સારું નથી, કારણ કે ઉપરનાં સર્વે એકજ વાર મરણ પમાડે છે પરંતુ મિથ્યાત્વ તો ભવોભવ મરણોના દુઃખદાઈ દુઃખોને આપે છે. करोति दोषं न तमत्र केशरी, न दन्दशूको न करी न भूमिपः अतीवरुष्टो न च शत्रु रुद्धतो, यमुग्रमिथ्यात्वरिपुः शरीरिणाम् For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : મહા ઉત્કટ મિથ્યાત્વરૂપી શત્રુ પ્રાણિયોને જે દોષો ઉત્પન્ન કરે છે, તે દોષો સિંહ કરતો નથી તથા સર્પ કરતો નથી, તથા રાજા કરતો નથી, તેમજ અત્યંત રૂષ્ટમાન થયેલો ઉદ્ધત શરુ પણ કરતો નથી, અર્થાત્ ઉપરોક્ત સર્વ કરતાં મિથ્યાત્વરૂપી મહાન શત્રુ મહા દોષોને ઉત્પન્ન કરે છે - दधातु धर्मे दशधा तु पावनं, करोतु भिक्षाशनेसमस्तदूषणं । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापिमिथ्यात्वयुतो न मुच्यते ॥३॥ ભાવાર્થ : દશ પ્રકારે મહા પવિત્ર ધર્મને ધારણ કરનારાઓ, તથા સમસ્ત દુષણ વર્જિત ભિક્ષા ભોજનને કરનારાઓ, તથા ચિત્તને વિસ્તાર જેને વિષે રોકાયેલ છે, અર્થાત્ ચિતની ચંચલતા સર્વથા જેને વિષે રોકવામાં આવી છે, એવા યોગોને ધારણ કરનારાઓ ઉપરના કર્તવ્યો ભલે સુખ સમાધિયે વિસ્તારથી કરે, પરંતુ એકજ ફક્ત મિથ્યાત્વને ત્યાગ કરતા નથી તો તેમનો પાર સંસાર થકી કદાપિ કાલે આવી શકતો નથી. ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्ततोऽऽर्हताम् । दधातु शीलं तनुताम भोजनं, तथापि मिथ्यात्ववशो न सिध्यति ભાવાર્થ : ચાર પ્રકારના દાનને વિવિધ પ્રકારે ભલે આપો, તથા અત્યંત ભક્તિ થકી જિનેશ્વર મહારાજની પૂજાને ભલે કરો, તથા શીયલને સુખેથી પાલો, તથા ભોજનને ત્યાગ કરી ઉપવાસાદિક તપસ્યાને પણ તપો, તથાપિ એકજ મિથ્યાત્વ વશવર્તિ જીવ કોઈ દિવસ સિદ્ધિને પામતો નથી. अवैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्वसंसक्त मनास्तथापिनो, विमुक्तसौख्यं गतबाधमश्नुते ५ ભાવાર્થ : મનુષ્ય જે તે શાસ્ત્રના અભ્યાસને વિશેષ પ્રકારે ભલે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કરો, તથા નાના પ્રકારની તપસ્યાને પણ ભાવ યુક્ત ભલે કરો, તો પણ મિથ્યાત્વ સંયુક્ત મનવાલો થઈ મિથ્યાત્વનો સેવન કરનાર જો હોય તો જેને વિષેથી સર્વ બાધાઓ (પીડાઓ) નાશ પામી છે, એવા મુક્તિ સુખના આસ્વાદનને કોઈ દિવસ કરી શકતો નથી, અર્થાત્ ઉપરોક્ત ક્રિયા કરનાર મનુષ્ય જો મિથ્યાત્વનું સેવન કરનાર હોય તો મુક્તિને પામી શકતો નથી, માટે સમ્યકત્વનું સેવન કરવું તેજ સાર ભૂત છે. तनोति धर्मं विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् चिनोति मुक्तिं विनिहंति संसृति, जनस्य सम्यक्त्वमनिंदित धृतम् ॥६॥ ભાવાર્થ : નહિ નિંદાયેલ સમ્યકત્વ રત્નને ગ્રહણ કરનારા મનુષ્યોનું ધારણ કરેલ સમ્યકત્વ ધર્મનો વિસ્તાર કરે છે, તથા પાપ કર્મના નાશને કરે છે, તથા વિવિધ પ્રકારના સુખને આપે છે, તથા નાના પ્રકારની બાધા (પીડાઓને) દુર કરે છે, તથા સંસારને હણે છે, તેમજ મુક્તિને આપે છે. मिथ्यात्व यतः न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो, न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरंतेन, जंतोर्जन्मनि जन्मनि ॥२॥ वरं ज्वाला कुले क्षिप्तो, देहिनात्मा हुताशने ।। न तु मिथ्यात्वसंयुक्तं, जीवितव्यं कदाचन ॥३॥ ભાવાર્થ : મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી તથા મિથ્યાત્વ સમાન બીજો કોઈ અંધકાર નથી. ૧ શત્રુ વિષ રોગ અને અંધકાર આ ચાર એક જન્મને વિષે દુઃખ ભાગ-૪ ફર્મા-૨ : . For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આપે છે. પરંતુ જેનો દુઃખે કરીને અંત આવે એવા મિથ્યાત્વ વડે કરી જન્મો જન્મને વિષે દુઃખની પ્રાપ્તિ થાય છે. ૨ જવાજલ્યમાન જવાળાઓના સમુહથી ભરપુર ભરેલ અગ્નિને વિષે પોતાનો આત્મા નાખવો સારો પણ મિથ્યાત્વ યુક્ત જીવિતવ્યને ધારણ કરવું કદાપિ કાલે ઉચિત નથી. चउदसपुव्वीआहारगाय, मणनाणिवीयरागाय ।। हुंति पगायपरवसा तयणं तरमेव चउगइआ ॥६॥ ભાવાર્થ : નિદ્રાદિ પ્રમાદના વશવર્તિપણાથી ચૌદપૂર્વઘર આહારકલબ્ધીવાળા તેમજ મન:પર્યવ જ્ઞાનવાળા તથા વીતરાગ દશાને પ્રાપ્ત થનારા અગ્યારમા ગુણઠાણા સુધી પહોંચેલા જીવોપણ પ્રમાદના આધિન થકી ક્ષણ માત્રમાં ચારગતિ રૂપ સંસારમાં પર્યટન કરવા વાળા થાય છે. अणविक्खिआ पमज्जिअ, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाऽभावे वि न सो, कड सामाइओ पमायाओ ॥१॥ कड सामाइओ पुट्वि, बुद्धीए पेहिउण भासेज्जा । सइ निरवज्जं वयणं, अण्णह सामाइअं न हवे न सइ पमाय जुत्तो, जो सामाइअं कया य कायव्वं । कयमकयं वा तस्स हु, कयंपि विहलं तयं नेयं ॥३॥ . काउण तक्खणं चिअ, पारेइ करेइ वा जहिच्छाए । अणवढ़िअ सामाइअ, अणायराओ न तं सुद्धं ॥४॥ ભાવાર્થ : સામાયિકને અંગીકાર કરનાર માણસ સામાયિક લઈને નજર દ્રષ્ટિથી નિહાળ્યા સિવાય તેમજ ભૂમિને પ્રમાર્જન કર્યા શિવાય ભૂમિનું સેવન કરે છે. તેમાં હિંસા ન થાય તો પણ જોયા અને પૂજ્યા પ્રમાયાં શિવાય ભૂમિનું સેવન કરવાથી એટલે ઉપરોક્ત For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભૂમિ ઉપર બેસવા ઉઠવાથી સામાયિક કરવા છતાં પણ પ્રમાદ દોષથી શાસ્ત્રકાર મહારાજા તેના સામાયિકને નિષ્ફલ કહે છે. ૧ હવે સામાયિકને કરનાર માણસ પણ સામાયિકને લઈને કોઈપણ વચન બોલે તે પ્રથમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને બોલે અને તે પણ નિર્વદ્ય વચન બોલે અન્યથા વિપરીત બોલવાથી તેનું સામાયિક નિષ્ફળ થાય છે. ૨. કોઈ જીવે સામાયિક કરવાનો નિયમ લીધો હોય તેનું સ્મરણ ન કરે કે માહારે સામાયિક ક્યારે કરવું તથા મેં સામાયિક કર્યું કે નહિ આવી ચિંતા ન કરે અગર મેં સામાયિક કર્યું છે કે નથી કર્યું આવી રીતની ચિંતા કરવાથી કદાચ કરેલ સામાયિક હોય તો પણ નિષ્ફલ ગણાય છે, કારણ કે ઉપયોગ તેમજ પ્રમાદના ત્યાગ પૂર્વક સામાયિક કરવાનું ફરમાન છે. ૩ સામાયિક કરનાર સામાયિક લઈ તુરત સામાયિક પારે અગર પોતાની મરજી મુજબ પારે તથા ચિત્તને વ્યાક્ષિત રીતે રાખી તેમજ ચિત્તને ડામાડોળ અને પરની કોઈ પણ વાતમાં જોડી સામાયિક કરે તથા અનાદરથી સામાયિક કરે તો કરેલું સામાયિક શુદ્ધ નહિ થતા નિષ્ફલ જાય છે કિં બહુના? લાભ કરતાં હાનિ વધારે થાય છે. સત્રિ ભોજન કરનારા દુઃખી થાય છે. करचरणफुटकेसा, बीभच्छा दूहवादरिदाय । तणदारुजीविया ते, जेहि य भुत्तं वियालम्मि ॥१॥ ભાવાર્થ : જે જીવો રાત્રિના વિષે ભોજન કરે છે તેના હાથ પગ તથા કેશાદિક ટુટેલા પુટેલા હોય છે. તેમજ બીભત્સ દેખાવવાળા દુખી દીવ અને દરિદ્રો હોય છે. વલી તૃણના ભારા અને કાષ્ટના ભારા લાવી લાવીને આજીવિકા ચલાવનારા હોય છે. વિવેચન : જૈન સિદ્ધાંતોમાં રાત્રિ ભોજનનું મહાપાપ કહેલું છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દિવસે ભોજન કરનારાના ભોજનમાં કીડી મકોડી કુંથુઆ ધનેડા એળમગતરા ડાંસ કંસારી માખી વિગેરે આવી હોય તેને પણ ચક્ષુ મીંચીને જમનારા દેખતા નથી. તો રાત્રિને વિષે અનેક નાના જીવો આહારના ઉઘાડા ભાજનમાં પડવાથી ક્યાંથી જ દેખવામાં આવે અને જીવોના સમૂહ રૂપ આહાર કરવાથી બુદ્ધિ નિર્મળ કયાંથી થાય ? નિર્મળ બુદ્ધિ વિના દેવ ગુરૂ ધર્મ અને પોતાનો સનાતન માર્ગ કયાંથી જ નીહાળી શકે માટે ઉત્તમ જીવોયે રાત્રિ ભોજનને વર્જવું જોઈયે અન્ય દર્શનીયોના પુસ્તકોને વિષે પણ રાત્રિ ભોજન ત્યાગ કરવાનું કહેલ છે. पयोदपटलच्छन्ने, नाश्चंति रविमंडले । अस्तंगते तु भुंजानाः अहो मानोः सुसेवकाः ॥१॥ ભાવાર્થ : મેઘ પટલ વડે રવિમંડળ આચ્છાદન થયે રાત્રે ન ભોજન કરનારા તેજ સૂર્ય અસ્ત થયા પછી ભોજન કરે છે. અહી અહો એવા સૂર્યના સેવકની તમો ચેષ્ટાઓને જુઓ. - વિવેચન : કેટલાક લોકો સૂર્ય દેખવામાં ન આવે ત્યારે દિવસે ભોજન કરતા નથી પણ આશ્ચર્યની વાત એ છે કે રાત્રિયે તો તેઓ ખાય છે. સૂર્ય રાત્રિમાં બીસ્કુલ ન દેખાય ત્યારે તો રાત્રિ ભોજનનો આ રીતે તદન ત્યાગ કરવો જોઈએ જૈન કુળને વિષે ઉત્પન્ન થયેલા જીવોને જૈન શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ભોજનનો સર્વથા ત્યાગ હોવો જોઇએ, તેને બદલે એટલે હદે કુટેવ પડી છે કે સાયંકાળે પોતાના ઘરમાં ખાધું હોય છતાં રાત્રિયે હોટલમાં જઈ ચાહ દુધ પુરી ભજીયા લાડુ કચેરી કંદમૂળ બટાકા રીંગણાના અભક્ષ્ય શાકો અને અનેક વાસી ચીજોનું ભક્ષણ કરી આલોક તથા પરલોક બન્ને બગાડે છે. જૈનકુળમાં જન્મેલા છતાં તમારી આવી દુર્ગતિમાં ગમનની રાત્રિ ભોજનની ગાઢ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ઇચ્છા તે કેવું અજ્ઞાનિ પણ ! સમજો થતો ! જાગો ! ને રાત્રિભોજન ત્યાગ કરી તમારો ધર્મ સંભાળોને સુખી થાઓ. રાત્રિ ભોજન ત્યાગ કરનારા જીવો વ્રત પચ્ચખાણને કરી શકે છે પણ રાત્રિ ભોજન કરનારાથી કાંઈ પણ થતું નથી. માટે વ્રત પચ્ચખાણનું સેવન કરવું હોય સંસારનો અંત કરવો હોય તો રાત્રિ ભોજન ત્યાગ કરો. રાત્રિ ભોજનના ત્યાગના પેઠે અભક્ષ્ય અનંતકાયાદિકને પણ વિશેષે ત્યાગ કરવાનું શાસ્ત્રકાર મહારાજાયે ફરમાન કરેલ છે માટે સુજ્ઞ જીવોયે તેમનું પણ વર્જન કરવું યોગ્ય છે. (વનસ્પતિ કાયની જયણા ) ખાવું નહિ પીવું નહિ અને ફોગટ કર્મ બંધન ઘણા કરવામાં આવે છે કારણ કે જે ચીજ વસ્તુઓ આપણને ખપ નથી તે વસ્તુનું વિના કારણે સત્યાનાશ વાળવું તેમાં લાભ શું થનાર હતો. ઘણા જીવો એવા હોય છે કે વિના કારણે વનસ્પતિ કાયના જીવોને સંતાપે છે તથા પ્રાણ થકી વ્યપરોપણ કરે છે. તેમાં તેમનો કોઈપણ પ્રકારનો સ્વાર્થ સધાઈ શકતો નથી પરંતુ કેવલ નરકના કર્મનો ઉપચય થાય છે. માટે તેવા વિના પ્રયોજનના અનર્થદંડો તેમજ પાપ કર્મને દુર કરી જીવદયાના પ્રતિપાલક થવું તેજ શોભાદાયક છે. ઘણા જીવો વૃક્ષો પરથી વિના કારણે વનસ્પતિયોને છેદે છુંદે છે. તથા વનસ્પતિ ઉપર નિરંતર ચાલે છે તેમજ વડીનીતિ લઘુનીતિ વિગેરે પણ તેનાજ ઉપર કરવામાં આવે છે, તેમજ નીલફુલ સેવાલ વિગેરેને ચાંપે છે તે ઘણું જ અઘટિત કર્તવ્ય થાય છે. માટે જૈનોયે વનસ્પતિના જીવોને કિલામણા પણ ન કરવી જોઈયે તો મારવાની સ્વપ્રે પણ આશાજ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ રાખેલી શાની હોય અર્થાત્ હોય જ હિ કિંબહુના ! ઉત્તમ જીવોને પથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય અને વનસ્પતિકાયના સમગ્ર જીવોનું રક્ષણ કરવું શ્રેષ્ઠ છે, કારણ કે એવી રીતે યાતનાથી રક્ષણ કરવામાં ન આવે તો તે મનુષ્યોની દુર્દશા થાય છે, કારણ કે ગૃહસ્થાશ્રમ તેજ ઘણીજ જીવ હિંસાના કારણભૂત છે, માટે તે હિંસામય ગૃહસ્થાશ્રમમાંથી ઉત્તમ જીવો જે જે પ્રકારે જીવ દયા પ્રતિપાલન કરે છે તે તે પ્રકારના લાભને ભાગીદાર બને છે. શિવાય ગૃહસ્થાશ્રમ પાપમય કર્તવ્યોથી કેવલ હિંસામયજ ભરેલો છે. મહાભારતને વિષે કહ્યું છે કે - सर्वे वेदा न तं कुर्युः, सर्वे यज्ञाश्च भारत । સર્વે તીથfમપેશ, યઃ કુર્યાત્રાનાં વા . ભાવાર્થ : શ્રીમાન્ કૃષ્ણ મહારાજ યુધિષ્ઠરને કહે છે કે - હે ભારત ! જે લાભ પ્રાણિયોની દયા પાલવાથી ઉત્પન્ન થાય છે તે લાભ સર્વે વેદોના પઠન પાઠનથી પણ ઉત્પન્ન થતો નથી, તથા સર્વે પ્રકારના યજ્ઞો કરવાથી પણ તે લાભ પ્રાપ્ત થતો નથી તથા સર્વે તીર્થોના અભિષેકો કરવાથી પણ થઈ શકતો નથી. यो ददाति सहस्त्राणि, गवामश्वशतानि च । अभयं सर्वसत्वेभ्यस्त दानमतिरिच्यते ॥२॥ ભાવાર્થ : જે માણસ હજારો ગાયો તથા સેંકડો ઘોડાઓનું દાન આપે અને બીજી તરફ સર્વે જીવોને અભયદાન આપે તો ગાયો તથા ઘોડાઓના દાન કરતાં અભય દાન વિશેષ લાભ આપે છે કારણ કે અભયદાન જ શ્રેષ્ઠ છે. ૧૦ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ कपिलानां सहस्त्राणि, यो द्विजेभ्य: प्रयच्छति । अकस्य जीवितं दघात्, न च तुल्यं युधिष्ठिर ॥३॥ ભાવાર્થ : કોઈપણ માણસ હજાર ગાયો બ્રાહ્મણોને દાનને વિષે આપે અને એક જીવને જીવિત દાન આપે તો હે યુધિષ્ઠિર ! ગાયોનું દાન અભય દાનંના તોલે આવી શકે નહિ. हेमधेनुधरादीनां, दातारः सुलभा भुवि । दुर्लभो पुरुषो लोके, यः प्राणिश्वभयप्रदः ॥४॥ ભાવાર્થ : સુવર્ણ ગાય તથા પૃથ્વી ઇત્યાદિક અનેક પ્રકારના દાન આપનારા પૃથ્વી ઉપર સુલભ હોય છે, અર્થાત્ ઉપરોક્ત દાન આપનારા ઘણા હોય છે પરંતુ મરણ થકી બચાવી· પ્રાણિયોને અભયદાન આપનાર પુરૂષ લોકને વિષે દુર્લભ હોય છે. यो दघात्कांचनं मेरुं, कृत्स्नं चैव वसुधरां । एकस्य जीवितं दघात्, न च तुल्यं युधिष्ठिर ॥५॥. ભાવાર્થ : એક માણસ કાંચનમય મેરૂપર્વત જેટલા સુવર્ણનું તથા સમગ્ર પૃથ્વીનું દાન આપે અને એક જીવને જીવિતવ્યનું દાન આપે તો હે યુધિષ્ઠિર ! બન્ને સરખા થતા નથી કિંતુ અભયદાન વધી જાય છે, महतामपि दानानां कालेन क्षीयते फलं । भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ ६ ॥ ' • ભાવાર્થ : કોઈપણ માણસ મોટામાં મોટા દાનને આપી ' મહાફલને ઉપાર્જન કરે છે તે પણ ફલ કેટલાક કાલે ક્ષીણ થઇ જાય છે પરંતુ મરણ થકી ભય પામેલા જીવોને અભય દાન આપવા થકી અભયદાનનું ફલ કોઈ પણ કાલે ક્ષય થતું નથી. માર્કેડ પુરાણમાં કહ્યું છે કે - ૧૧ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અહિંસા સર્વનીવેષુ, તત્વજ્ઞ: પરિભાષિતા । इदं हि मूल धर्मस्य, शेषस्तस्येव विस्तरः ॥ १ ॥ . ભાવાર્થ : તત્વને જાણનારા મહાપુરૂષોએ સર્વ જીવોને વિષે અહિંસાને કથન કરેલી છે. કારણ કે અહિંસા તેજ ધર્મનું મૂલ છે. શિવાય બાકી રહેલ તે તો તેના વિસ્તારભૂત છે. यथा मम प्रियाः प्राणास्तथा तस्यापि देहिनः । કૃતિ મત્વા ન ર્તવ્યો, થોઃ પ્રાળિવધો બુધઃ ॥૨॥ ભાવાર્થ : દયાળુ જીવોને વિચાર કરવો જોઇએ કે જે પ્રકારે મારા પ્રાણો પ્રિય છે તે પ્રકારે દરેક જીવોને પણ પોતાના પ્રાણ અત્યંત પ્રિય છે એવું જાણિ પંડિત પુરૂષોએ ઘોર એવો પ્રાણિ વધ કરવો નહિ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासियष्टयाद्यै, मर्यमाणस्य किं पुनः ॥३॥ ભાવાર્થ : દરેક મનુષ્યોને એવી ચિંતવના કરવી જોઇયે કે એક કાંટો માત્ર વાગવાથી મહાવેદના ઉત્પન્ન થાય છે, તો ચક્ર ભાલુ તરવાર અને લાકડી આદિ શસ્ત્રના પ્રહાર કરવા વડે કરી નિરપરાધી જીવોને મારવાથી તેઓને દુ:ખ થતું હોય તેનું વર્ણન કેમ થઇ શકે ? दीयते मार्यमाणस्य, कोटिं जीवितमेव वा । धनकोटिं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥४॥ ભાવાર્થ : કોઈપણ પ્રાણિ કોઈપણ જીવના પ્રાણને હરણ કરતો હોય તે સમયે જો કોઈ માણસ મરનારને કોટિ દ્રવ્ય આપે, અથવા જીવિતવ્ય આપે, તો કોટી દ્રવ્યનો ત્યાગ કરી જીવિતવ્યને અંગીકાર કરશે. કારણ કે કોટિ દ્રવ્ય કરતાં પ્રાણિયોને જીવિતવ્ય અત્યંત ઇષ્ટ હોય છે. ૧૨ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ : यो यत्र जायते जंतुः, स तत्र रमते चिरं । अतः सर्वेषु जीवेषु, दयां कुर्वति साधवः ॥५॥ ભાવાર્થ : જે જીવ જે જે સ્થળોને વિષે ઉત્પન્ન થાય છે તે તે સ્થળોને વિષે ઘણાં કાલ સુધી આનંદને પામે છે, તે કારણ માટે સમગ્ર જીવોને વિષે સજ્જન માણસો દયા ધારણ કરે છે. अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये ।। समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ॥६॥ ભાવાર્થ અશુચિમય પદાર્થને વિષે અર્થાત્ વિષ્ટાને વિષે રહેલા કીડાને તેમજ દેવલોકને વિષે રહેલા ઇંદ્ર મહારાજને પણ જીવિતવ્યની આકાંક્ષા સરખીજ છે તેમજ મરણનો ભય પણ બન્નેને સરખોજ છે, કારણ કે મરણ થકી જગતના સમગ્ર સુક્ષ્મ અને સ્થૂલ પુગલ ધારીજીવો સર્વે મરણના ભયથી ડર પામે છે, તે માટે જીવોનું રક્ષણ કરવું શ્રેષ્ઠ છે. स्वल्पायुर्विकलोरोगी, विचक्षुर्बधिरं खलु ।। वामनः पामनः षंढो, जायते स भवे भवे ॥७॥ ભાવાર્થ : જીવ હિંસા કરનાર પ્રાણિ સ્વલ્પ આયુષ્યવાલો તથા વિકલ (બ્રમિત ચિત્તવાલો) તથા રોગિષ્ટ તથા વિકલ ચક્ષુવાલો તેમજ ચક્ષુરહિત તથા બધિર (બહેરો) તથા ખોડો લુલો તથા લંગડો તેમજ પાંગળો તથા નપુંસક ભવો ભવને વિષે થાય છે. यादृशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर । तादशी सर्वभूतानामात्मनः सुखमिच्छतां ॥८. । ભાવાર્થ : હે યુધિષ્ઠિર ! પોતાના શરીરને વિષે જેવી રીતે તીવ્ર વેદના થાય છે, તેવી જ રીતે પોતાના આત્માને સુખની અભિલાષા ધારણ કરનાર સમગ્ર જીવોને થાય છે, માટે જીવદયા ધારણ કરવી ૧૩.' For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તેજ સારભૂત છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે - पृथिव्यामप्यहं पार्थ, वायावग्नौ जलेप्यहं । वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोप्यहं ॥१॥ ભાવાર્થ : શ્રીમાન્ કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે, કે હે પાર્થપૃથ્વીને વિષે, જલને વિષે, વાયુને વિષે અગ્નિને વિષે તથા વનસ્પતિને વિષે હું જ રહેલો છું, કિં બહુનાં ! સર્વભૂતોને વિષે પણ હું જ પ્રાપ્ત થયેલો છું. जले विष्णुः स्थले विष्णु, विष्णु पर्वतमस्तके ।। ज्वालामालाकुले विष्णुं सर्वं विष्नुमयं जगत् ॥२॥ ભાવાર્થ : જલને વિષે વિષ્ણુ છે, સ્થલને વિષે વિશ્રુ છે, પર્વતના મસ્તકને વિષે પણ વિશ્ન છે, તેમજ જવાલા માલાકુલને વિષે પણ વિપ્ન છે, કિં બહુના ! સર્વ જગત વિપ્નમયુ ભરપૂર ભરેલું છે. (સત્ય અસત્યનું સ્વરૂપ) સત્ય બોલનાર માણસને સર્વે મંત્ર તંત્રના યોગો સિદ્ધ થાય છે તથા ધર્મ અર્થ અને કામ પણ ફલીભુત થાય છે. તથા સત્ય બોલવાથી સર્વે રોગ શોકાદિક ઉપદ્રવો નાશ પામે છે. ૧ અસત્ય બોલનાર માણસ જયાં જાય ત્યાં ત્યાં અને જે ગતિમાં જાય, ત્યાં દુઃખ પામે છે, સારા શબ્દોને કોઈ દિવસ સાંભળતો નથી. સુખકારી શબ્દોનો અનુભવ કરતો નથી. પણ અશ્રાવ્ય દુઃખકારી અપ્રિય શબ્દોનું શ્રવણ કરે છે. આ સર્વ અસત્ય બોલવાનો પ્રતાપ જે માણસ અસત્ય ભાષણ કરે છે. તે દુર્ગધી થાય છે. મુખને ૧૪ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિષે દુર્ગધમય ખરાબ રોગવાળો થાય છે. અનિષ્ટ વચનવાળો થાય છે. એટલે તેનું બોલેલું કોઈને ગમતું નથી, એવી થાય છે. તથા કઠોર વચન બોલનાર થાય છે. ખરાબ મુખવાળો થાય છે, જલચક એલચુક અને મન્મનમુકપણાને અસત્ય બોલનાર પામે છે. ૩ અસત્ય બોલનારા જીવો ઈહલોકને વિષે જીલ્ડા છેદનપણું તથા બંધનપણું પામે છે. તથા અપયશ પામે છે. તેમજ ધનના નાશને પામે છે. ૪ जई न सक्कह सम्मं, अइदुक्करं तवचरणं । तो सच्चं मासिज्जा, जह पणियं वीयराएहिं ॥१॥ ભાવાર્થ : હે માનવ ! યદિ દુષ્કર એવા તપસંયમને સમ્યફ પ્રકારે વહન કરવાને તું સમર્થમાન નથી તો એકજ સત્ય વચનને નિરંતર બોલવા સમર્થમાન થા જે કારણ માટે વીતરાગ મહારાજાએ કથન કરેલું છે કે – जेण परो दुमिजई, पाणिवहो जेण होई भणिएण । अप्पा पडई किलेसे, न हु तं जंपति गीयत्था ॥१॥ - ભાવાર્થ : જે વચનોના બોલવા વડે કરી પર માણસ દુહવાય છે, તથા જે વચનો બોલવા વડે કરી પ્રાણિયોનો ઘાત થાય છે તેમજ જે વચનો બોલવાથી પોતાનો આત્મા પણ કલેશને વિષે પડે છે તેવા વચનોને ગીતાર્થ પુરૂષો કોઈ દિવસ બોલતા નથી. કારણ કે ઉપરોક્ત વચનોનો પ્રલાપ કરવાથી પોતાને જ શોચવા જેવું થાય છે અને કોઈપણ પ્રકારનો લાભ પણ થતો નથી જે માટે કહ્યું છે કે - संतेहिं असंतेहिं, परस्स किं जंपिणेहिं दोसेहिं । अत्थो जस्स न लब्भई, सो अभित्तो कओ होई ॥२॥ ભાવાર્થ : પરને વિષે દુષણો હોય અથવા તો ન હોય તો પણ ( ૧૫ ) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ હે મૂઢ માણસ ! તારે તે બોલવાની શું જરૂર છે. તેનો વિચાર કરે? કારણ કે તેમ કરવાથી તેને કોઈપણ પ્રકારનો અર્થ મળતો નથી. અર્થાત્ પરદોષ ઉદ્ઘાટક કરવાથી તને કાંઈ પણ લાભ થતો નથી તો તે તહારો શત્રુ તો ક્યાંથી જ થાય (કહેવાય) માટે પરપ્રવેશ ત્યાગ કરવો તેજ શ્રેયસ્કર છે, પરના દોષો ઉદ્ઘાટન કરવાથી અસત્ય અને માયામૃષાના દોષો લાગે છે કારણ કે દ્વેષી માણસ બીજાના ગમે તે પ્રકારે અવર્ણવાદ બોલે તે કાંઈ સત્ય હોતા નથી. (પરોપકારપણું) मेहाणजलं चंदणं तहतरुवराण फलनिचयं । सुपुरिसाण ऋद्धी सामन्नं सयललोयस्स ॥१॥ ભાવાર્થ : મેઘોનું જલ તથા ચંદન તથા વૃક્ષોના ફળનો સમૂહ તથા સપુરૂષોની ઋદ્ધિ આ ઉપરોક્ત સર્વે લોકોને સમાન રીતે ફળ આપનારા અર્થાત્ ઉપકાર કરનારા છે. વિવેચન : પરોપકારી સત્યવંત માહાનુભાવોમાં મૂછ રહિતપણુ વિનીતપણું ગાંભીર્યપણું સત્યપણું અતુચ્છપણું વિદ્યા વિનોદ વિનય સંપન્નપણું અને અદીનપણું તેમજ શૌર્યપણું પ્રગટ થાય છે અને તેથી આત્માનો સંસાર થકી વહેલો પાર આવે છે. પરોપકારી માહાત્માઓના હજારો દષ્ટાંત મોજુદ છતાં પરોપકાર પરાયણતા ઘણે ભાગે નષ્ટ થયેલી જોવામાં આવે છે અને વિશેષે કરી આપણા ઉપર ઉપકાર કરેલ હોય તેનો પણ આપણે અપકારકરીયે છીયે, આ બહુજ ગેરવ્યાજબી છે કારણ કે ઉપકારનો બદલો કોઈપણ રીતે વાળી શકાતો નથી કહ્યું છે કે – दुःप्रतिकारौ मातापितरौ स्वामीश्च गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतर प्रतीकारः ॥१॥ ન ૧૬ ) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : ઈહલોકને વિષે માતા પિતા સ્વામી અને ગુરૂ દુપ્રતીકારક છે, તેમાં પણ ગુરૂ તો ઈહલોક અને પરલોક બન્નેને વિષે દુષ્પતીકારક જ છે. વિવેચન : એ ઉપર પ્રમાણે મહાત્મા શ્રીમાન ઉમાસ્વાતિવાચક મુખ્ય કથન કરે છે, હાલમાં જે આપણે ઉપકારના બદલામાં અપકારની લાઈન પકડી છે તેના માઠા કટુક ફલો આપણને કેવા પ્રકારના ભોગવવા પડશે તે એક જ્ઞાનિ મહારાજ જાણે બીજાથી કહી બોલી શકાય તેમ નથી. સુજ્ઞ જીવોએ ઉપકાર કરનાર પ્રાણિને પોતાના પ્રાણ અર્પણ કરીને પણ ઉપકારનો બદલો વાળવો લાયક છે તો અપકાર કરવાની તો વાટ જ શું કહેવી અર્થાત્ મરણ પામવું પણ અપકાર કરવો નહિ. માતા પિતાનું સ્વરૂપ) भूर्मेगरीयसी माता, स्वर्गादुच्चतरः पिता । जननी जन्मभूमिश्च, स्वर्गादपि गरीयसी ॥१॥ ભાવાર્થ : ભૂમિ થકી માતા મોટી છે તથા સ્વર્ગ થકી પિતા મહાન છે. માતા અને જન્મભૂમિ આ બન્ને સ્વર્ગ થકી ઉચ્ચતર ઉંચા છે. पिता स्वर्गः पिता पूज्यः, पिता हि परम तपः । पितरि प्रीतिमापन्ने, प्रियं ते सर्वदेवताः ॥२॥ ભાવાર્થ : પિતા તેજ સ્વર્ગ છે પિતા પૂજનીય છે. તથા પિતા તે જ નિશ્ચય પરમ તપ છે, પિતા પ્રીતી પામે છતે દેવતા પ્રિતિ પામે છે. વિવેચન : શાસ્ત્રકાર મહારાજાઓના પોકારો રૂપી દુંદુભીના નાદને શ્રવણ કરતાં છતાં પણ માતા પિતા સાથે લડી વઢી જુદા પડી ~૧૭) ૧૭. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તેમને માર મારી સ્ત્રીના વચને ચાલી તેમને લુંટી લઇ ગાળોના વરસાદને વરસાવી જન્મો જન્મના વૈરી થઇ બેસતા જીવો ઘણા જોવામાં આવે છે અને તેમનાં બાલ બચ્ચાં પણ તેમના પિતાને પગલે ચાલી માતા પિતાની ભક્તિ કરવામાં વંચીત બને છે. પુત્ર પ્રત્યે પિતાનો હિતોપદેશ खलसंगो कूकलत्तं, वसणकुधणागमो असम । रागदोस कसाया, मंच पुत्त पयत्तेणं ॥ १॥ ભાવાર્થ : દુષ્ટ અને ખલનો સંસર્ગ તથા કુલટા ભાર્યા તથા કુવ્યસનો તથા કુવ્યાપારથી મળેલા પૈસાનું આગમન તથા અસમાધિઆર્તધ્યાન તથા રાગ-દ્વેષ કષાયો વિગેરેને હે પુત્ર ! પ્રયત્નથી ત્યાગ કર. વિવેચન : ધન્ય છે માતા-પિતાઓને કે હડકાયા કુતરાના પેઠે પુત્ર-પુત્રીયોનો માર ખાઈ, ગાળો ખાઈને પણ આવો ઉ૫૨નો મનોહર ઉપદેશ કરે છે, તો પણ ડાહ્યા દીકરાઓને કયાં શાન આવવાની હતી કે પૂજ્ય પિતાજીને અને તેમના શ્રેષ્ઠ વચનોને વધાવી લે ! ને મસ્તકના ઉપર ચડાવે. વૃદ્ધોનું સ્વરૂપ तपः श्रुत धृति ध्यान विवेक यम संयमैः । ये वृद्धास्तेऽत्र शस्यंते, न पुनः पलितांकुरैः ॥१॥ ભાવાર્થ : તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ, સંયમાદિકવડે કરી જેઓ વૃદ્ધો હોય તેજ વૃદ્ધો પ્રશંસાપાત્ર કહેવાય છે, પરંતુ પલિતધોળા કેશં આવવાવડે કરી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. सत्तत्वनिकषोद्भूतं, विवेकालोकवद्धितं । येषां बोधमयं तत्वं, ते वृद्धा विदुषां मता : ॥२॥ ૧૮ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ સારા તત્વરૂપી કસોટીથી પ્રગટ થયેલું તથા વિવેકરૂપી પ્રકાશથી વૃદ્ધિ પામેલું, બોધમય તત્વ જેઓનું છે, તેઓને પંડિત પુરૂષોએ વૃદ્ધ માનેલા છે. न हि स्वप्नेऽपिसंजाता, येषां सव्रतवाच्यता । यौवनेऽपि मता वृद्धास्ते धन्योः शीलशालिभिः ॥३॥ ભાવાર્થ : જેમના સદાચાર સંબંધમાં કોઈપણ સ્વપ્રને વિષે પણ વિરૂદ્ધ બોલી શકેલ નથી તેઓને યૌવન અવસ્થાને વિષે પણ ઉત્તમ જીવોએ ધન્યો માનેલા છે. આવા કરણથી મોટાપણ લઘુ થાય. अइ रोसो अइ तोसो, अइ हासो दुज्जणे हि संवासो। अइ उब्भडोय वेसो, पंचवि गुरुयं पि लहुयंति ॥१॥ ભાવાર્થ : અતિ રોષ કરવાથી, અતિ તોષ કરવાથી, અતિ હાસ્ય કરવાથી, દુર્જનના સાથે સંગતિ કરવાથી અને અતિ ઉભટ વેષ ધારણ કરવાથી, આ ઉપરોક્ત પાંચ મોટાઓને પણ હલકા બનાવે છે. (વિશ્વાસ વર્જવા લાયક સ્થળો.) वसणासत्ते १ सप्पे र मुखे३ जुवईजणे४ जले५ जलणे६ । पुव्वविरुद्धे पुरिसे७, सत्तन्हं न विससीयव्वं ॥१।. ભાવાર્થ : વ્યસનાસક્તને વિષે ૧, સર્પને વિષે ૨, મુર્ખને વિષે ૩, સ્ત્રી વર્ગને વિષે ૪, પાણિને વિષે ૫, અગ્નિને વિષે ૬, તથા પ્રથમ વિરૂદ્ધ ભાવને ધારણ કરનાર પુરૂષને વિષે ૭, આ ઉપરોક્ત સાતને વિષે લવલેશ માત્ર વિશ્વાસ કરવો નહિ. । ૧૯ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (બત્રીસ ક્વલ આહાર) बत्तीसं किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ । पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥१॥ ભાવાર્થ : દરેક પુરૂષોને ઉદર પૂર્તિ કરવા નિમિત્તે શાસ્ત્રકાર મહારાજાયે બત્રીશ કવલ કોલીઆનો આહાર કહેલો છે, તથા સ્ત્રીયોને માટે અઠવીશ કવલનો આહાર કહેલો છે. વિવેચન : પ્રમાણોપેત આહાર કરવાથી શરીર સુખાકારી, ઇંદ્રિયો સતેજ, ધાર્મિક વ્યવહારી કાર્યોમાં સ્કુર્તિ, નિરોગીપણું તુષ્ટી પુષ્ટી કાંતિ બલ વીર્ય પરાક્રમની વૃદ્ધિ થાય છે અને ધર્મધ્યાન આનંદથી થાય છે, પણ આંખો મીંચીને ભીમના પેઠે હાથમાં આવ્યું કે ગળા નાસીકાને મસ્તક સુધીભરવાથી વમન વિરેચન વિશુચિકા રોગ કાશ શ્વાસ જવર સનિપાતાદિક થાય છે. વૈદ્યો પૈસા ખાય છે. અને તેમાં મરે તો તિર્યંચને નરકગતિ તૈયાર જ હોય છે. આ બધો પ્રતાપ ઘણું ખાવાથી અજીર્ણના જાણવા. બીજા કારણો અજીર્ણના કહેલા છે. જુઓ – (અજીર્ણના કરણો) इर्ष्याभयक्रोधपरिष्कृतेन, लुब्धेन तृड्दैन्यविपीडितेन । प्रद्वेषयुक्तेन च सेव्यमान, मन्न न सम्यक् परिणाममेति १ ભાવાર્થ : ઈષ્ય તથા ભય તથા ક્રોધના આવેશ યુક્ત થયેલા તથા અત્યંત લુબ્ધવૃત્તિ ધારણ કરનારા તેમજ તૃષા અને દીન ભાવથી પીડા પામેલા તથા દ્વેષને ધારણ કરનારા જીવોયે સેવન કરેલું ભક્ષણ કરેલું અન્ન ઉદરની અંદર પચતું નથી તેથી અજીર્ણ થાય છે. ૨૦. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (તેર કાઠીયાના નામ) आलस्य मोह वन्ना, थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणाऽऽक्खे कुतूहला रमणा ॥१॥ ભાવાર્થ : આળસ ૧, મોહ ૨, અવજ્ઞા ૩, સ્તબ્ધ ૪, ક્રોધ ૫, પ્રમાદ ૬, કૃપણતા ૭, ભય ૮, શોક ૯, અજ્ઞાન ૧૦, આક્ષેપ ૧૧, કુતુહલ ૧૨, રમણ ૧૩. ( રેલા કર્મના જઘન્ય વિપાક ફલો.) वहमारण अब्भक्खाणदाणपरधणविलोयणाईणं । सत्वजहन्नो उदओ, दसगुणिओ एक्कसिकयाणं ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવે બીજાજીવોનો વધ કરેલ હોય, તથા બીજા જીવોને મારેલ હોય, તથા અસત્ય કલંક ચડાવેલ હોય, તથા પર ધનને હરણ કરી લીધેલ હોય તેમજ જે જે પાપાચરણોને સેવેલ હોય છે તેમાં દરેક પાપ કર્મનો ઉદય જઘન્યથી દસ ગણો વૃદ્ધિ થાય છે. (ક્તનું સ્વરૂપ) घाएण घायसयं, मरणसहस्सं च मारणेणावि । आलेण आलसयं, पावइ नत्थीत्थ संदेहो ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવનો ઘાત કરવાથી ભવાંતરને વિષે પોતે સો વાર ઘાતને પામે છે, તથા કોઈપણ જીવને મારવાથી હજારવાર પોતાને મરણ પ્રાપ્ત થાય છે. પરને કલંક ચડાવવાથી સોવાર કલંક પોતાના ઉપર આવી પડે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. ૨૧ ભાગ-૪ ફર્મા-૩ ભાગ-૪ માસ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ સુશીલ જીવો પ્રત્યે કુશીલ જીવોની દુષ્ટતા शिष्टाय दुष्टो विरताय कामी, निसर्गतो जागरुकाय चौरः । धर्मार्थिने कुप्यति पापवृत्तिः शूराय भीरुः कवये कविश्च ॥ १ ॥ ભાવાર્થ : સારા સજ્જન લોકો ઉ૫૨ દુષ્ટ માણસ ક્રોધ કરે છે, તથા વિરક્ત ભાવને વિષે મગ્ન થઇ વિષય વાસના થકી વિરામ પામેલ માણસના ઉપર કામી વિષયાસકત જીવ ક્રોધ કરે છે, તથા સ્વભાવથી જ જાગૃત નિદ્રાધિન નહિ થયેલ માણસ ઉપર ચોરી કરવા આવેલ ચોર ક્રોધને કરે છે, તથા નિરંતર ધાર્મિક ક્રિયા કરનાર માણસ ઉપર પાપીષ્ટ બુદ્ધિને ધારણ કરનાર પાપી જીવ ક્રોધ કરે છે, તથા શૂરવીર પુરૂષ ઉપ૨ બીકણ ભય વિહવલ માણસ ક્રોધ કરે છે, અને કવિના ઉપર કવિ ક્રોધ કરે છે. વિવેચન : આ પણ એક જાતિ સ્વભાવી વૈરવાળા જીવોના જેવું જ છે. દુર્જન માણસોનો સ્વભાવ હોય છે કે સજ્જનનું ધર્મ જ્ઞાન તાન માન પાન સારી કરણ નહિ રૂચતાં કડવી એળીયા જેવી લાગે તો તેમાં સજ્જનનો દોષ નથી. આંબો લીંબડાને કયાં કહે છે કે તું કડવો થા પણ લીંબડાનો સ્વભાવ કડવો તેમાં આંબો શું કરે ? તેમજ જે જીવોના સ્વભાવ ઝેરી પડયો છે, તે મરણના સાથે જશે. જીવતા તો નહિ જ જાય. ભાઇ આ અવગુણ મોટામાં મોટો છે. સુધારવો હોય તો સુધારજે નહિ તો તાહારી ઇચ્છા પણ નહિ સુધારે તો દુ:ખી બહુજ થઇશ. વિષમ સ્થલે પણ પૂર્વકૃત પુણ્ય રક્ષણ કરનાર છે. आयासे गिरिसिहरे, जले थले दारुणे महारणे । संकटपडिओ, रक्खिज्जइ पुव्व सुकएणं ॥१॥ ૨૨ For Personal & Private Use Only , Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : આકાશને વિષે તથા પર્વતના મસ્તકને વિષે તથા જલને વિષે તથા સ્થલને વિષે તથા દારૂણ મહા અરણ્યને વિષે અને બીજા પણ મહાન સંકટોને વિષે પડેલા જીવ જે તે પોતાના પૂર્વકૃત પુણ્યના પ્રતાપથી રક્ષણ ભાવને પામે છે. વિવેચન : આપણે ગમે તેવા ભયંકર અગર સામાન્ય સંકટમાં આવ્યા છતાં અને અનેક પ્રકારે તન તોડ ચાંપતા ઉપાયો કરવા છતાં પણ તેમાંથી મુક્ત થવાતું નથઈ તેનું મુખ્ય કારણ આપણી પુન્યાઇજ કાચી આ શિવાય બીજું સમજવું નહિ. માટે આત્માને સંકટથી મુક્ત કરવા અભિલાષાવાળા જિવોએ એહવા પ્રકારનું પ્રબળ પુન્ય કરવું કે જેથી કરી કોઇ પણ ભવે કોઈ પણ વખતે પોતાનો અંતર આત્મા દુઃખના અનુભવનો લેશ માત્ર પણ પામે નહિ. ચિત્તની અસ્થિરતા न क्रोधिनोऽर्थो न शठस्य मित्रं, क्रूरस्य न स्त्री सुखिनो न विद्या, न कामिनां ह्रीरलसस्य न श्रीं सर्वं तु न स्याद નવસ્થિતમ્ય, શાશા ? ભાવાર્થ : ક્રોધિ માણસને પૈસાની પ્રાપ્તિ થતી નથી, તથા શઠ માણસને મિત્રની પ્રાપ્તિ થતી નથી, તથા કુર માણસને સ્ત્રીની પ્રાપ્તિ થતી નથી તથા સુખી માણસને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. તથા કામી માણસોનો લજ્જા હોતી નથી, આલસુને લક્ષ્મીની પ્રાપ્તિ થતી નથી અને જેના ચિત્તનું ઠેકાણું નથી તેવા અસ્થિર ચિત્તવાલા જીવોને ઉપરોક્ત કાંઇપણ પ્રાપ્ત થતું નથી. ૨૩ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (તપ કેવા પ્રકારનો ક્રવો જોઇએ.) सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण योगा न सियंति ॥१॥ * ભાવાર્થ : જે તપના કરવાથી મન કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પાદિકની ચિંતવના કરે નહિ તથા જે તપના કરવાથી ઇન્દ્રિયોને હાની પહોંચે નહિ તથા જે તપ કરવાથી મન વચન કાયાના યોગો સીદાય નહિ તેવા તપને કરવો જોઇએ. વિવેચન : તપ કર્મ કરવાથી કિલષ્ટ કર્મની નિર્જરા થાય છે અને આત્મા કર્મ મેલથી મુકાય છે. પરંતુ એહવા પ્રકારનો તપ કરવો જોઈયે કે જેમાં આત્માના અધ્યવસાય દિન પ્રતિદિન ચડતા રહે વળી પણ વિશેષે શાંતિ અને ક્ષમા ધારણ કરવાની જરૂર છે, શાંતિ વિના તપ ફલીભૂત થતો નથી પણ તપનું ફળ ઢોળાઈ ફોડાઈ જાય છે. વળી પણ તપ જ્ઞાનદશા યુક્ત કરવાથી મહાલાભ થાય છે અને શીઘ્રતાથી કર્મનો અંત આવે છે. અજ્ઞાન દશાથી મહા ભારે તપ કરેલ હોય તો પણ અલ્પ ફળ આપવા વાળો તામલી તાપસના પેઠે થાય છે. (તામલી તાપસનો તપ.) सठ्ठि वाससहस्सा, तिसत्तखुत्तोदएण धोएण । अणुचिन्नं तामलिणा, अन्नाणतवुत्ति अप्पफलो ॥१॥ ભાવાર્થ : તામલી તાપસે સાઠ હજાર વર્ષ સુધી એકવીશ વાર ચોખાને ધોઇને તે પાણિ વડે કરી તપનું આચરણ કર્યું. પરંતુ અજ્ઞાન તપ હોવાથી તેનું ફલ અલ્પ થયું. M૨૪) ૨૪ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ तामलि तणइ तवेण, जिणमइ सिज्झइ सत्तभव । अन्नाणह दोसेण, तामलि ईसाणिं गयउ ॥२॥ ભાવાર્થ : જે તપ કર્મ તામલી તાપસે અજ્ઞાનપણે તપેલ હતો તે તપ જૈન શાસનને વિષે તપનારા ભવ્ય જીવો જો તે પ્રકારે તપ તપે-કરે તો સાત ભવે મુક્તિ સુખને પામે પરંતુ અજ્ઞાન તપ કર્મના દોષથી તામલિ તાપસ ઇશાન દેવલોકે ગયો. (માંસ નિષેધ) जो खाइउण मंसं, मज्जइ तित्थे सुकुणइ वयनियमं । ततस्सकिलेसकर, अयालकुसुमं व फलरहियं ॥१॥ ભાવાર્થ : જે માણસ માંસનું ભક્ષણ કરીને તીર્થને વિષે જઈ સ્નાન કરે તથા વ્રત નિયમાદિક ધારણ કરે, તે સર્વ તેને ફલરહિત પુષ્પના પેઠે કલેશ કરવાવાળું થાય છે. जो भंजइ मूढमई, मंसं चिय सुक्करुहिरसंभूयं । सो पावकम्मगरुओ, सुइरं परिभमइ संसारे ॥२॥ ભાવાર્થ : જે મૂઢ બુદ્ધિવાળો માણસ શુક્ર અને રૂધિર વડે કરી વ્યાપ્ત થયેલ માંસના ભક્ષણને કરે છે તે પાપ કર્મ વડે કરી ભારે થઈ ઘણા કાળ સુધી સંસારને વિષે પરિભ્રમણ કરે છે. मंसासायाण निरओ, जीवाण वहं करेइ तिक्खुत्तं । जीववहम्मिय पावं, .पावेणय दोग्गइं जाइ ॥३॥ ભાવાર્થ : માંસના આસ્વાદન કરવાને વિષે રક્ત જે માણસ સદાકાળ વારંવાર જીવોના વધને કરે છે, તો જીવ ઘાત કરવાથી પાપકર્મને બાંધે છે અને પાપકર્મથી દુર્ગતિને વિષે ગમન કરે છે. ૨૫. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ जो मारिउण जीवे, मंसं भुंजंति जीहहोसेणं । ते अहिवडंति नरए, दुक्खसहस्साउले भीमे ॥४॥ ભાવાર્થ : તે માંસ ભક્ષણ કરનારાઓ જેના અંદર ઘણીજ વેદના છે એહવા ઘોર નરકને વિષે ઘણા કાળ સુધી કરવત વડે કરી છેદાય છે, ખડગ વડે કરી ભેદાય છે, તથા મંત્રાદિકને વિષે પીલાય છે. વિગેરે અનેક પ્રકારની વેદનાઓના ભોક્તા થાય છે. जो पुण मंसनिवित्तिं, कुणइ नरो सीलदाणरहिओ वि । सोच्चिय सोग्गइ गमणं, पावइ नत्थेत्थ संदेहो ॥६॥ ભાવાર્થ : શીયલ અને દાન રહિત એડવો જે માણસ હોય તે પણ જો માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તો તે માણસ પણ સ્વર્ગને વિષે ગમન કરે છે. તેના અંદર ઈહાં બીસ્કુલ સંદેહ નથી. पावेण वज्जियस्स य, देवत्तं हवइ अह नरिंदत्तं । सम्मत्तलद्धबुद्धी, कमेण सिद्धि पिपाविहिइ ॥१०॥ ભાવાર્થ : હવે જે જીવો પાપવડે કરી વર્જિત હોય છે તે જીવોને દેવપણું તથા નરેંદ્રપણું પ્રાપ્ત થાય છે તથા સમ્યકત્વ નિર્મલ બુદ્ધિને પામીને અનુક્રમે સિદ્ધિને મેળવે છે. વિવેચન : કોઈ કોઈ સ્થળે જૈનમાં પણ અનાચાર જોવામાં આવે છે. આવા મહાનુભાવ જીવોએ સમજી પોતાની ભુલનો સુધારો કરવો જોઇએ. માંસના પેઠે મદિરા મધ માખણના અંદર પણ અગાધ પાપકર્મ કહેલ છે માટે સુજ્ઞ જીવોએ તેમનો પણ પરિહાર કરવો જોઇએ. ઔષધના અંદર મધ માખણ ખાવામાં આવે છે, તે પણ યોગ્ય નથી. મધ માખણ સાથે ઔષધનું ભક્ષણ કરનાર કાંઈ અજરામર થતો નથી, પણ મરણ પામી દુર્ગતિને શરણ થાય છે, માટે માંદગી પ્રસંગમાં મધ માખણ વિશેષે ત્યાગ કરવા લાયક છે. ૨૬ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ( કૃપણતા.) अदत्त दोषेण भवेद्दरिद्री, दरिद्रदोषेण करोति पापं । पापादवश्यं नरकं प्रयाति, पुनर्दरिद्री पुनरेव पामी ॥१॥ ભાવાર્થ : ભવાંતરને વિષે કૃપણતા કરી મુષ્ટિ બદ્ધ થઈ દાન નહિ આપવાના દોષ વડે કરી પ્રાણિઓ આગામિકાલે દરિદ્રી થાય છે અને દરિદ્રપણાના દોષથી પાપકર્મને કરે છે, પાપ કર્મ કરવાથી નરકમાં જાય છે, ને ફરીથી દરિદ્રી અને ફરીથી પાપ થાય છે. कथयंति न याचंते, भिक्षाचारा गृहे गृहे । यधस्ति किंचित् तद्देहि, अदातुः फलमीदृशं ॥१॥ ભાવાર્થ : ભિક્ષાચરો જે તે ગૃહે ગૃહે યાચના કરતા નથી પણ કહે છે કે જો કાંઈ પણ હોય તો આપો નહિ દેવાનું ફળ આ પ્રકારનું વિવેચન : ઠીક ભલે શક્તિ અનુસારે કોઈને કાંઈ નહિ આપો તો ખેર અમારે જોર કરી પૈસો ખર્ચાવવો નથી. પરંતુ જેવી કૃપણતા લક્ષ્મીમાં કરો છો તેવી કૃપણતા પાપકર્મ કરવામાં કેમ નથી કરતા? મધ માખણ મદિરા માંસાદિકના ભક્ષણમાં કેમ કૃપણતા થતી નથી ? આના અંદર કયાં પૈસા ટકા બેસવાના હતા, માટે વિચારવું જોઈએ. શિવાય સુકૃતની લક્ષ્મી હોય તેજ સુમાર્ગે વપરાય છે, કુલક્ષ્મી સારા માર્ગે વપરાતી નથી કહ્યું છે કે – (કુ લક્ષ્મી સ્વરૂપ) निर्दयत्वमहंकारतृष्णा, कर्कशभाषणं । नीचपात्रप्रियत्वं च, पंच श्रीसहचारिण : ॥१॥ ભાવાર્થ : નિર્ભયપણું તથા અભિમાન તથા તૃષ્ણા તથા કઠોર ૨૭. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાષણ તથા નીચ પાત્રને વિષે પ્રીતિ આ પાંચ લક્ષ્મીના સહવિચરનારા હોય છે. (સહચારી છે.) ता सयणाणं मित्ती, ता पुत्ताभुवणायरोताव । कमलदलच्छीलच्छी, जा पिच्छइ निद्धदिट्ठीए ॥१॥ ભાવાર્થ : કમલ પત્રના સમાન મહાન નિર્મલ એવી લક્ષ્મીને જ્યાં સુધી સ્નિગ્ધ દ્રષ્ટિયે દેખીએ છીએ અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે લક્ષ્મી હોય છે ત્યાં સુધી જ સ્વજન માણસોની મિત્રાઈ રહે છે. ત્યાં સુધી જ ભુવનને વિષે આદર રહે છે અને લક્ષ્મીના નાશ પામ્યાથી ઉપરોક્ત કાંઈ પણ રહેતું નથી. जा विहवो ता पुरिसस्स, होई आणावडिच्छउ लोउ । गलिउदयं घणं विज्जुला, विदूरं परिचयइ ॥१॥ ભાવાર્થ : જયાં સુધી વૈભવ હોય છે, ત્યાં સુધીજ પુરૂષોની આણાને અંગીકાર કરનારા લોકો હોય છે. પણ લક્ષ્મીના નાશ પામ્યા પછી તેજ લોકો સન્મુખ જોતા નથી. દ્રષ્ટાંત-જેમ મેઘમાંથી પાણિ ગલી ગયા પછી વિજલી મેઘને દુર થકી જ ત્યાગ કરે છે તેમ લક્ષ્મી રહિત માણસને રાગી સ્વજન વર્ગ પણ દુર થકીજ ત્યાગ કરે છે. विगुणमविगुणहूँ रुवहीणं पि रम्मं, जडमवि मइमंतं मंदसत्तं पि सूरं, अकुलमविकुलीणं तं पयंपंति लोया नवकमलदलच्छी जं पलोएइ लच्छी ॥१॥ ભાવાર્થ : નવીન કમળ સમાન મહા નિર્મળ લક્ષ્મી છે. તેથી લક્ષ્મીવાળો માણસ ગમે તેવો નિર્ગુણી હોય, છતાં તેવી નવીન કમળ પત્રના સમાન મહા નિર્મલ અર્થાત્ ઘણી લક્ષ્મીને દેખી લોકો નિર્ગુણીને ગુણાઢય કહે છે, રૂપરહિતને મનોહર રૂપવાળો કહે છે, જડને મતિમાન કહે છે, મંદસત્વવાળાને શૂરો કહે છે, અકુલિનને ન ૨૮ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કુલવાન કહે છે. આ સર્વ લક્ષ્મીનોજ પ્રતાપ છે. जस्स धणं तस्स जणो, जस्सथ्थो तस्स बंधवा बहवे । धणरहिओ अ मणूसो, दोइ समो दास पेसेहिं ॥१॥ ભાવાર્થ : જેને પૈસા હોય છે તેનો લોક હોય છે, અર્થાત્ પૈસા પાત્રના સંબંધી તેમજ ગુલામી કરનારા ઘણાજ હોય છે, જેને પૈસા હોય છે તેને બાંધવો ઘણાજ હોય છે, માટે જ પૈસા રહિત મનુષ્ય દાસ ચાકરના સમાન ગણાય છે. (સ્ત્રીને વંદન ક્રવામાં દોષો.) तुच्छ तणेण गव्वो, जायइ नय संकए परिभवेण । अन्नोवि होज्ज दोसो, थियासु माहुज्जहिज्जासु १ ભાવાર્થ : સ્ત્રીયોનો સ્વભાવ જન્મથકીજ તુચ્છ હોય છે, તેથી પુરૂષો તેને વંદન કરે તો મહાન ગર્વ થાય છે તથા પુરૂષોનો પરાભવ કરવામાં બીલકુલ શંકાને ધારણ કરતી નથી તથા બીજા અન્ય દોષો પણ હોય છે. (સ્ત્રીયોના લક્ષણો) सुकुलुब्भवा नारीओ, परपुरिसं चित्तभित्तिलिहियं पि । रविमंडलं दर्छ, दिट्ठि पडिसंहरंति लहुं ॥१॥ ભાવાર્થ : સારા કુળને વિષે ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ ભીંતમાં ચિતરેલ પરપુરૂષને જોઈને સૂર્યને જોતા જેમ દ્રષ્ટિ પાછી ખેંચે છે તેમ પોતાની દ્રષ્ટિને જલ્દીથી પાછી ખેંચી લે છે. अवि च्छिन्नकन्नकरचरण, नासमविवाससयगपरिमाणं । परपुरिसं कुलनारी, आलवणाइ हि वज्जेइ ॥२॥ ન ૨૯ ૨૯ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ | ભાવાર્થ : જેના કાન, હાથ, પગ, નાસિકા કપાએલા હોય અને સો વર્ષનો વૃદ્ધ થયો હોય એહવા પરપુરૂષ સાથે પણ કુલવંતી સ્ત્રી આલાપાદિકને ત્યાગ કરે. (પરના અવગુણ બોલવા નહિ.) संतोप्यसंतोपि परस्यदोषा, नोक्ताः श्रुता वा गुणमाहवंति । वैराणिवक्तु : परिवयंति, श्रोतुश्च तन्वंति परां कुबुद्धि : १। ભાવાર્થ : છતા અગર અછતા પારકાના દોષો બોલવાથી, કહેવા-સાંભળવાથી કાંઈપણ ગુણ થતો નથી. પરંતુ તેમને કહેનારના ઉપર વૈરવૃદ્ધિ થાય છે અને સાંભળનારને કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. कालंमि अणाईए, अणआइदोसे हि वासिए जीवे । जं पावियइ गुणो वि हु, तं मन्नह मो महच्छरीयं ॥२॥ ભાવાર્થ : અનાદિકાળથી અનાદિ દોષોવડે કરી વાસિત થયેલા આ જીવમાં જો કોઈ પણ ગુણની પ્રાપ્તિ થાય તો તે મહાનુભાવો ! તમે તેને આશ્ચર્ય માનો. भूरिगुणा विरलच्चिय एक्कगुणो वि हु जणो न सव्वत्थ । निदोसाण एव भदंपसंसिमो थोव दोसे वि ॥३॥ ભાવાર્થ : ઘણા ગુણોવાળા તો વિરલાજ કોઈક હોય છે પણ એક એક ગુણવાળો પણ જનસમુદાય સર્વ જગ્યાએ મળવો મુશ્કેલ છે. નિર્દોષી માણસોનું પણ સારૂ થશે અને થોડા દોષોવાળા જીવોની પણ અત્રે પ્રશંસા કરીએ છીએ. આત્મનિવાર नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाहि समेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा, न भिक्खुणो मग्गमणुव्वयामो ॥१॥ (૩૦ * For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : જેવી રીતે કાદવ યુક્ત જલને વિષે ખુંચી ગયેલ હસ્તિ સ્થળ ભૂમિને દેખતા છતાં પણ કાંઠા પ્રત્યે આવી શકતો નથી તેવીજ રીતે વિષયની અંદર ગૃદ્ધિભાવને પામેલા અમો સાધુ માર્ગને આશ્રય કરી શકતા નથી, પામી શકતા નથી, મેલવી શકતા નથી, આચરી શકતા નથી. વિવેચન : કયાં છે આજે આત્મનિંદા, આજે તો પોતાની પ્રશંસા હજારો લાખો અવગુણો જગ જાહેર હોય તો પણ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા ગમે છે, કિં બહુના ! આખો દિવસ નિંદા કરનારે કોણ જાણે શું મોટો યજ્ઞ કરી દીધો, કે મોટો હોદ્દો મેળવી દીધો, કે મોટો દેશસાધી લીધો, કે મોટો દરીયોડોળી દીધો, કે મોટો ધજાગરો બાંધી દીધો, કે જાણે હું હુને હું ! અને ભાઈ ! જ્ઞાનિ મહારાજ અત્યારે કોઈ નથી. તેથી નિંદા કરી નાચ્યા કુદયા કરો. જ્ઞાની હોય તો મોટા ઢોલ જેવડી પોલ તમારી હમણાં પ્રગટ થાય. ટુંકામાં પરનિંદા સમાન બીજું પાપ નથી, આત્મનિંદા સમાન બીજું પુન્ય નથી. માટે પોતાની આત્મ નિંદા કરો. (પૃથ્વીના અલંકાર ભૂત પુરૂષો.) सं चिआ खमई समत्थो, धनवंतो जं न गम्विओ होई । जं च सुविज्झो नमिओ, तेहिं अलंकीया पुहवी ॥१॥ - ભાવાર્થ : સંચય કરનાર માણસ ક્ષમાવંત હોય તથા ધનવંત અભિમાન રહિત હોય, તથા વિદ્યાવંત નમ્ર હોય, આ ત્રણે મહાન પુરૂષોથી પૃથ્વી અલંકારભૂત કહેવાય છે. - વિવેચન : વસ્તુઓ હોય પણ તેના સાથે ઉદારતા અને ક્ષમા હોય તેમજ નિરાભિમાનતા હોય અને લઘુતા હોય ત્યારે આ બ૩૧) ૩૧ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દુનિયામાં તેમનું જીવિતવ્ય પ્રમાણ ગણાય છે. એ ઉપર પ્રમાણે ત્રણ ગુણોનું પ્રગટપણે પામવાપણું તે પુન્યશાલી જીવોને જ હોય છે, બીજાને નહિ. કદાચ ધન સંચય અને વિદ્યાપણું હોય તો પણ તેના સહચારી ગુણો ન હોય તો કાંઇજ નહિ માટે તે મેળવવાને સુજ્ઞ જીવોને સૂચના કરવામાં આવે છે. (ગુણાનુરાગીજીવોના લક્ષણો) असतां संगपंकेन यन्मनो मलिनी कृतं । तन्मेऽघनिर्मूलीभूतं साधुसंबंधवारिणा ॥१॥ पूर्वपुण्यतरोरध फलं प्राप्तं मयानघं संगेनासंगचित्तानां, साधूनां गुणधारिणां ॥२॥ ભાવાર્થ : અસત મનુષ્યોના સંગરૂપી પંક કાદવ થકી જ મેં મહારું મન મલીન કરેલું હતું તે આજે સાધુઓના સંબંધ રૂપી પાણિ વડે કરી નિર્મલ થયું છે ૧. તથા અસંગવાળા ચિત્તને ધારણ કરનારા ગુણી મુનિ મહારાજાના સંગને ધારણ કરવાથી પૂર્વ પુણ્ય રૂપી વૃક્ષના નિર્મલ ફલને હું આજે પામેલ છું ૨. આવી ભાવનાવાળા જીવો આજે થોડાજ જોવામાં આવે છે. કારણ કે પુન્યાઇ વિના આવી ભાવના આવતી નથી. नागुणी गुणिनं वेत्ति, गुणी गुणीषु मत्सरी । गुणी गुणानुरागी च, विरलः सरलो जनः ॥३॥ ભાવાર્થ : નિર્ગુણી ગુણિને જાણતો નથી, ગુણી માણસ ગુણીને વિષે ઈર્ષાલુ હોય છે, ગુણી અને ગુણાનુરાગી સરલ સ્વભાવિક કોઈક વિરલો માણસ જ હોય છે ૩. ૩૨. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (મહાપુરૂષના લક્ષણો) न हसंति परं न थुणंति अप्ययं पियसयाइं जपं ति । एसो सुयणसहावो नमो नमो त्ताणंपुरसाणं ॥१॥ ભાવાર્થ : જે મહાનુભાવો પરની હાંસીને કરતા નથી તથા પોતાના આત્માની સ્તુતિને કરતા નથી તથા સેંકડો પ્રિય વાકયોને બોલે છે. એ ઉપરોક્ત પ્રમાણે જેઓના અત્યંત સર્જન સ્વભાવ રહેલો છે તેવા મહાનુભાવ મહાત્માઓને નમસ્કાર હો, નમસ્કાર હો. अलसा होई अकज्जे पाणिवहे पंगुला सया होई । परतत्तिसु य वहिरा, जच्चंधा परकलत्तेसु ॥२॥ ભાવાર્થ : અકાર્ય કરવાને વિષે આળસુ તથા પ્રાણિયોનો વધ કરવામાં નિરંતર પાંગળા તથા પરના અવર્ણવાદ સાંભળવામાં બહેરા તથા પરબ્રિયોને વિષે નિરંતર જાતિ અંધ હોય તેજ મહાપુરૂષ કહેવાય છે. ધન્ય છે તેહવા માતાપિતાઓને કે ગુણના દરિયા સમાન એ ઉપરોક્ત ગુણગણને ધારણ કરનાર પુત્ર રત્નોને ઉત્પન્ન કરી ત્રિલોકમાં પોતાની કીર્તિ અમર કરે છે. (મહા પુરૂષોના સાત ગુણો.) विणओ१ जिणवरभत्ति२ सुत्तदाणं ३ सुसंजम ४ । दखित्ते५ निरीहंते६ परोवयारो७ गुणासत्त ॥१॥ ભાવાર્થ : વિનય ૧, જિનેશ્વર મહારાજની ભક્તિ ૨, તથા સુપાત્રદાન ૩, તથા શ્રેષ્ઠ સંયમ ૪, તથા દક્ષપણું ૫, તથા નિરીહતા ૬, તથા પરોપકાર ૭, એ ઉપરોક્ત સાત મહાપુરૂષોના ગુણો કહેલા 33. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (ગુણી નિર્ગુણીના વચનોનું હિતાહિત) सुगुणट्ठियस्स वयणं घयगहुसित्तुव्व पावओ भाइ । गुणहीणस्स न रेहइ नेहविहूणो जहा पइवा ॥१॥ ભાવાર્થ : ગુણી માણસોનું વચન ઘી અને મધુવડે કરી સિંચન કરેલ અગ્નિના માફક શોભે છે અને ગુણહીનનું વચન તેલ વિનાના દીપકના પેઠે શોભતું નથી. વિવેચન : જો તને સર્વ જગતને વશ કરવાની ઇચ્છા હોય તો પારકાના અપવાદ રૂપ ઘાસને ભક્ષણ કરનારી તારી જીહવા રૂપી ગાયનો રોધ કર. પારકાની નિંદા કરવામાં આપણું મન જેટલું રોકાય છે, તેટલો કાળ જો પરમાત્માના ધ્યાનમાં રોકીએ તો લાભ કેટલો થાય ? ગુણી માણસો ગુણો ઉપાર્જન કરવામાં ને પરગુણના ગાન કરવામાં તેમજ સ્વઆત્માનું હિત કરવામાં ઉજમાળ રહે છે, અને નિર્ગુણી પરનું બગાડવામાં અને સ્વસ્વાર્થ સાધવામાં તેમજ પરના અવર્ણવાદ બોલવા સાંભળવામાં ઉદ્યમવંત રહે છે. કર્મની વિચિત્રતા ( ગુણી પુરૂષોના ગુણો.) पियधम्मो दढ्धम्मो, सविग्गोऽवज्जभीरु असढ य । खंतो दंतो गुत्तो, चिरव्वय जिंइंदिओ उज्जू ॥१॥ असढो तुलासमाणो, समिओ तह साहुसंगओ रओअ । गणसंपओववीओ, जुग्गो से सो अजुग्गोय ॥२॥ - ભાવાર્થ : જેને ધર્મ પ્રિય હોય તથા જેના અંતરમાંદેઢ ધર્મવાસનાહોય તથા જે સંવિગ્ન વૈરાગ્ય રગિત નિશ્ચય ભાવના સંયુક્ત હોય, તથા જે પાપ થકી ભય પામનાર હોય તથા જે કેવલ ૩૪ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ સરલ અને ભદ્રિક ભાવી હોય તથા ક્ષમાશીલ તથા ઇંદ્રિયોને દમન કરનાર હોય, તથા જિતેન્દ્રિય હોય, તેમજ જે વ્રતોને અંગીકાર કરે તેને વિષે ચૈર્યભાવના ધારણ કરનાર હોય, તથા ઇંદ્રિયોને સંવૃણિત કરી ગુપ્ત હોય, તથા સરલ તુલાના સમાન શઠવૃત્તિવડે કરી રહિત હોય,તથા સાધુની સંગતિને વિષે રક્ત વૃદ્ધ આશકત હોય, તથા ગુણોની સંપદાવો કરી યુક્ત વ્યાપ્ત વાસિત હોય, આવા ઉત્તમ પુરૂષોને શાસ્ત્રકાર મહારાજા સર્વ રીતે યોગ્ય ગણે છે. શિવાય એ ઉપરોક્ત ગુણહીન માણસને અયોગ્ય કથન કરે છે. (સજ્જન પુરૂષોના પરાક્રમ) अविगिरिवरगरुय दुरंत दुक्खमारेण जंति पंचयत्तं । न उणो कुणंति कम्मं, सप्पुरिसा जं न कायव्वं ॥१॥ ભાવાર્થ : યપિ મહાનું પર્વતના સમાન મોટા અને દુઃખે કરીને જેનો અંત આવે એહવા દુઃખના ભાર વડે કરી મરણ પામે છે, મરણ પામવું સારું ગણે છે પરંતુ સજ્જન પુરૂષો જે કાર્ય ન કરવાનું હોય તે કદાપિ કાલે કરતા નથી. (સજન જીવોની દઢતા) अलसायं तेणवि सज्जणेण, जे अक्खरा स ससुल्लविया । ते पत्थरटंटुकीरियव्व, न हु अन्नहा होंति ॥१॥ ભાવાર્થ : આળસુ અવસ્થાના અંદરએટલે આળસુપણાને વિષે પણ સજ્જન જીવોયે જે અક્ષરોનો આલાપ સંલાપ કરેલ હોય, અર્થાત્ બોલેલ હોય તે અક્ષરો પત્થરની અંદર ટંકીત કોતરેલાના પેઠે કદાપિ કાળે અન્યથા હોતા નથી થતા નથી. ૩૫ ૩૫ ~ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (માનવ જન્મ સાર્થક્તા.) पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारस्य, मर्त्यजन्मफलाष्टकम् ॥१॥ ભાવાર્થ : પૂજ્યની પુજા કરવી ૧, સર્વ પ્રાણિયો ઉપર કારૂણ્યભાવ રાખવો ૨, સુપાત્રને વિષે દાન દેવું ૩, તીર્થયાત્રા કરવી ૪, જિનેશ્વર મહારાજ ત્થા પંચપરમેષ્ઠી મહારાજનો જાપ જપવો ૫, શક્તિ અનુસાર તપ કરવો ૬, શ્રતને ભણવું તેમજ ગુરૂ મુખથી શ્રવણ કરવું ૭, તથા પરોપકાર કરવો. ૮. માનવ જન્મના આ આઠ મહાકિંમતિ ફળો જે શાસ્ત્રકાર મહારાજે કહેલા છે. વિવેચન : બીજું કાંઈ વિશેષ આપણાથી ન બને તો ખેર ઉપર લખેલા ગુણો જ આપણને મળે તો આ દુષમકાળમાં આપણું ભાગ્ય, વળી તે ગુણો આપણે મેળવવાનો ઉધમ કરશુ તો જરૂર આપણને મળશે જ, આપણે જેમ પેટ ભરવાને માટે વ્યાપારાદિક ઉધમ કરીયે છીયે તેમ પુન્ય પેટ ભરવાને માટે ઉપર પ્રમાણે ઉદ્યમ કરીયે ત્યારે જ આપણા માનવ જન્મની સાર્થકતા ગણાય. (મનુષ્ય જન્મની નિરર્થક્તા.) न कयं दीणुधरणं, न कयं साहमीआणवच्छलं । हिययंमि वीयरागो, न धारीओ हा हारीयो जन्मो १ ભાવાર્થ : મનુષ્ય જન્મને પામી દીન દુઃસ્થિત પ્રાણિયોનો ઉદ્ધાર કર્યો નહિ તથા સાધર્મિક બંધુઓને વિષે પ્રીતિ ભાવ ધારણ કરી વાત્સલ્ય કર્યું નહિ તથા અંતઃકરણને વિષે વીતરાગને ધારણ કર્યા નહિ. હા ! હા ! ઈતિ ખેદે ! ઉપરોક્ત કાંઈ પણ નહિ કરી શકનાર પોતાના માનવ જન્મને હારી ગયો છે. (૩૬ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિવેચન : ઉપર પ્રમાણે કાંઈ કર્યું તો નહિજ છતાં આપણે હજી મરી ગયા નથી, જીવતા છીયે, હજી પણ આપણે આપણી આત્મ સત્તાની લગામ હાથમાં લઈશું તો પશ્ચાતાપ કરવા જેવું નથી. છતાં આંખ આડા કાન કરી સંસારની જુઠી જાળમાં ગુંથાઈ રહીશું ને સુકૃત કાંઈ કરીશું નહિ તો માનવ જન્મ નિરર્થક ગયો તે ગયો તેમાં કશું વિમાસવાપણું છેજ નહિ. ( સપદેશ ) स्युः सुखानि भृशं पुण्यान्मनाक् तस्मिंस्तु नादरः । दुःखानि च प्रमादात्स्युस्तस्मिन् सादर एव सः ॥१॥ ભાવાર્થ : સુખોની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, તેને વિષે લવલેશ આદર નથી. પ્રમાદથી દુ:ખોની પ્રાપ્તિ થાય છે, તેને વિષે આદરવાળો ઘણોજ છે. कुर्वन्नन्यं तथान्यस्य, फलानीच्छति ही जडः । उप्तेऽपि हि निंबबीजे, किं स्यात्कल्पद्रुमांकुरः ॥२॥ ભાવાર્થ : જડ માણસ અન્ય કર્મને કરે છે અને અન્ય ફલોની ઇચ્છાને કરે છે. લીંબડાના બીજને વાવા થકી કલ્પદ્રુમનો અંકુરો શું થાયછે ? નહિ કદાપિ નહિ. विषयामिषलोभेन, संसारजलधौ जनाः । धिवरा अपि बध्यंते, मत्स्यधदुःखजालके ॥३॥ ભાવાર્થ : દુઃખની જાળરૂપ સંસારરૂપી સમુદ્રને વિષે વિષય રૂપી માંસના લોભવડે કરી બુદ્ધિવાન લોકો પણ માછલાના પેઠે બંધાય છે. इंदधणुसुमिणसारिसे, विज्जुलयाचवलचंचले जीए । को नाम करिज्ज रइं, जो होज्ज सचेयणो पुरिसो १ 39. (ભાગ-૪ ફમો- For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : ઇંદ્રધનુષ્ય તથા સ્વપ્ર સદેશ તથા વિજલીના સમાન ચપલ જીવિતવ્યને વિષે જે સચેતન પુરૂષ હોય કે કોણ રતિ પ્રીતિને ધારણ કરે છે ? અર્થાત્ કોઈ જ નહિ. અજ્ઞાનિ જીવ અસાર જીવિતવ્યને વિષે રાચે માચે છે, પરંતુ સર્જન-ઉત્તમ ભવ થકી ભયને પામેલ સચેતન પ્રાણી રાચતો માગતો નથી. (નિર્ગુણી માણસોને બોધ થાય નહી.) अत्थेत्थ विसमसीला, के वि नरा दोसगहणतत्तिल्ला । तुठ्ठा वि सुमणिएहिं, एक्कं पि गुणं न गेण्हंति ॥१॥ ભાવાર્થ : આ દિવાની દુનિયાને વિષે વિષમશીલ અને કેવળ દોષો ગ્રહણ કરવામાંજ તત્પર એહવા કેટલાએક મનુષ્યો ઉત્તમ માણસોએ સ્તુતિયુક્ત સારી રીતે આદરમાન આપેલા અને તેથી તુષ્ટમાન થયા છતાં પણ એક પણ ગુણને ગ્રહણ કરતા નથી. तित्थयरे वि न कयं, एक्कमयं तिहुयण सुयधरेहिं । अह्मारिसेहिं किं पुण,कीरइ इह मंदबुद्धीहिं ॥२॥ ભાવાર્થ : મહાજ્ઞાનિ, મહાગ્રુતધર, મહાધીરવીર, તીર્થંકર મહારાજા જેવાએ પણ આ ગૈલોકયને એક ન કર્યું તો અમારા જેવા મંદબુદ્ધિના ધણીઓ શું કરવાના હતા. અર્થાત્ કાંઈ જ નહિ. जइवि हु दुग्गह हियओ लोगो, बहुकूडकवडमेहावी । तहवि य भणामि संपइ, सबुद्धि विहवानुसारेणं ॥३॥ | ભાવાર્થ : આ સાંપ્રતકાળને વિષે યદ્યપિ દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા હૃદયવાળો તથા ઘણા કુડ કપટ કેળવવામાં બુદ્ધિમાન લોક સમુદાય છે, તથાપિ સ્વબુદ્ધિના વૈભવ અનુસારે કાંઈક હું કહું ૩૮ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ आरंभे नत्थि दया, महिला संग्गेण नासए बंभं । संकाए सम्मत्तं, पवज्जा अत्थगहणेण ॥१॥ આરંભને વિષે દયા નથી તથા સ્ત્રીના સંગથી બ્રહ્મચર્યની હાની થાય છે, તથા શંકા કરવાથી સમ્યકત્વનો નાશ થાય છે, અને પૈસાના ગ્રહણ કરવાથી સંયમનો વિઘાત થાય છે. जं पिज्जई पियवयणं, किज्जई विणओ य दिज्जई दाणं । परगुण कहणं किज्जइ, अमूलयंतं वसीकरणं ॥१॥ ભાવાર્થ : પ્રિય વચન બોલવું તથા મહાન પુરૂષો અને વડીલ વર્ગનો વિનય કરવો તથા સપાત્રને વિષે દાન આપવું, તેમજપરના ગુણગણની પ્રશંસા કરવી. આ ઉપરોક્ત સર્વે જગતના જીવોને વશ કરવા માટે મૂળ વિનાના મંત્રાભૂત, વશીકરણ કરવાના પ્રબળ સાધનો છે. ( સંસાર અસારતા) बुबुद्फ़ेनसमानो जीवः, तदपि न विरमति लोकः क्लीबः । धनमदयौवनविद्यागर्वः, कतिपयदिवसैयाति सर्वः ॥१॥ ભાવાર્થ : પાણિના પરપોટાના સમાન ચંચલ એવો આત્માનો સ્વભાવ રહેલો છે, અર્થાત્ કર્મજન્ય વ્યાધિયોથી ભરપુર આત્મા જન્મજરા મરણાદિકોને અનંત કાળથી કર્યા કરે છે અને તેથી દેહના અંદર વાસ કરનાર આત્મા જેમ પાણિના પરપોટાને ફુટી જતાં (નાશ પામતા) વાર લાગતી નથી તેમ આ આત્માને દેહ છોડી પરલોકને વિષે ગમન કરતાં વાર લાગતી નથી. આવું જાણીને પણ કલીબબાયલા લોકો પાપાચરણથી વિરામ પામતા નથી. ધન, મદ, યૌવન, વિદ્યા, અભિમાન વિગેરે થોડા દિવસમાં જ નાશને પામે છે. 3c For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ रे रे कामिनि मा वह गर्वं तनु धन यौवन मिथ्या सर्वं । इंद्रजालमिव मायाभासं, ज्ञाते तत्वे विगति विलासं ॥१॥ ભાવાર્થ રે રે માનિનિ તું તારા અંતઃકરણમાં ગર્વને ન કર, કારણ શરીર, પૈસા યૌવન એ સર્વ મિથ્યા જ છે એટલું જ નહિ પરંતુ ઇંદ્રજાળ જેમ માયાથી (કપટથી) પૂર્ણ ભરેલી છે, તેમજ શરીર તથા સંસાર જન્ય સર્વ પદાર્થ માયાભાસ છે. તે સમગ્ર માયાભાસ વિલાસો, તત્વના જાણવાથી જ વિલયપણાને પામે છે અર્થાત્, તત્વજાણ મનુષ્યો, સંસાર સ્વરૂપને અસાર જાણી માયા જાળના પેઠે ત્યાગ કરે છે. कोऽहं कस्मिन् कथमायातः, का मे जननी को मे तातः । इतिपरिभावयतः संसारः, सर्वोऽयं स्वप्नव्यवहार ॥१॥ ભાવાર્થ : હું કોણ છું ? કેવા સ્થાનને વિષે કયા કારણથી આવેલો છું ? એ પ્રકારે ભાવના ભાવતો છતો પ્રાણી કર્મથી હલકા પણાને પામતો સર્વ સંસાર વ્યવહાર જાળને સ્વમ તુલ્ય ગણે છે, એટલું જ નહિ પરંતુ ભવસ્થિતિનું પરિપકવણું થવાથી નીકટભવી તુરત બોધ પામી અસાર સંસાર ત્યાગ કરે છે. पुनरपि रजनि पुनरपि दिवसः पुनरपि वर्षं पुनरपि मासः । पुनरपिवृद्धाः पुनरपिबालः, पुनरपि याति समेतिकालः १ ભાવાર્થ : ફરીથી રાત્રિ અને ફરીથી દિવસ આવે છે. અર્થાત્ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ આવે છે. તથા ફરીથી વર્ષ અને ફરીથી માસ આવે છે. ફરીથી વૃદ્ધ અને ફરીથી બાળક થાય છે, ફરીથી કાળ જાય છે, ને ફરીથી આવે છે. સંસાર ચક્રવાળની ઘટમાળ અનાદિ કાળથી ચાલ્યા કરે છે. ૪૦. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ श्रावं सद्गुरुबोधं, त्यज रे मानस कामः क्रोध । चंदनभाराक्रांतः, खर इव भुवि भ्रमसि भ्रांतः ॥१॥ ભાવાર્થ : ગુરૂ મહારાજના નિર્વદ્ય બોધને સાંભળી છે મહાનુભાવ કામ ક્રોધને ત્યાગ કર જો નહિ ત્યાગ કરે તો ચંદનના ભારથી ભરેલા ગધેડાની પેઠે પૃથ્વીને વિષે તું ભ્રાંતિ પામેલો ભમ્યાજ કરીશ, તેમાં તને કાંઈ પણ લાભ થવાનો નથી. અર્થાત્ જેમ ચંદનનો ભાર ગધેડો વહન કરે છે તેનાથી તેને કાંઈપણ ગુણ થતો નથી, તેમજ ગુર્નાદિકના ઉપદેશ શ્રવણ કર્યા છતાં પણ કાંઈ પણ જયારે તને શાંતતા પ્રગટ થઈ નહિ તો તું પણ ગધેડાના જેવો મુર્ખ ગણાઇશ. (સુખી થવાના સાધનો ) निंदां मुंच शमामृतेन हृदयं स्वं सिंच मुंच क्रुधं, संतोषं भज लोभमुत्सृज जनेष्वात्मप्रशंसां त्यज, मायां वर्जय कर्म तर्जय यशः साधर्मिकेष्वर्जय, श्रेयो धारय हंत वारय मदं स्वं संसृते तारय ॥१॥ ભાવાર્થ : હે મહાનુભાવ ! પરની નિંદાને તું મૂકી દે તથા શમામૃતવડે કરી તારા હૃદયને સિંચન કર તથા ક્રોધને ત્યાગ કર, તથા સંતોષને ધારણ કર, તેમજ લોભને ત્યાગ કર, તથા લોકને વિષે પોતાના આત્માની પ્રશંસા (પોતાની પ્રશંસા) કરવી છોડી દે, તથા માયાકપટને ત્યાગ કર, તથા કર્મને તર્જના કર, તથા સાધર્મિક ભાઇઓની ભક્તિ કરી યશને ઉપાર્જન કર, તથા કલ્યાણને ધારણ કર, તથા હિત ઇતિખેદે, મદ અભિમાનને વારણ કર અને તારા આત્માને સંસાર સમુદ્રથકી તાર. ૪૧ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (ર્મક્ષય સ્વરૂપ) दीपो यथा निवृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नांतरिक्षम् दिशं न कांचिद विदिशं न कांचित्, स्नेहक्षयात् છેવત્તપતિ શાન્તિમ્ ? ભાવાર્થ : નિવૃત્તિને પામેલો દિપક જેમ પૃથ્વી તથા આકાશ પ્રત્યે ગમન કરતો નથી તેમજ કોઈ પણ દિશા અને વિદિશાને વિષેપણ ગમન કરતો નથી પરંતુ સ્નેહૌલના ક્ષયથી કેવલ શાંતિ પામે છે. जीवस्तथा निवृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नांतरिक्षम्, दिशं न कांचिद् विदिशं न कांचित् स्नेहक्षयात् केवलमेति શાન્તિમ્, ૨ ભાવાર્થ : તેજ પ્રકારે નિવૃત્તિને પામેલો જીવ પૃથ્વી પ્રત્યે તથા આકાશને વિષે તથા કોઈ પણ દિશાને વિષે તેમજ વિદિશાને વિષે ગમન કરતો નથી પણ કેવળ સ્નેહ એટલે રાગ ક્ષય થવાથી શાંતિ મુક્તિને પામે છે. इति-विशेषावश्यके માટે હે ભવ્ય બાંધવ કર્મ ક્ષય કરવા ઉજમાળ થઈ નિરિહતા વીરવૃત્તિ ધારણ કરી નિર્દયપણે કર્મ શત્રુઓનું નિકંદન કરી ચૌદરાજ લોકમાં જયપતાકા મેળવી અખંડ અમંદ અક્ષય અવ્યય અવિનાશી શાશ્વત સુખનો ભોક્તા થા. (બોધિ દુર્લભતા.) छकाय दयावंतो वि संजओ दुलहं कुणइ बोहिं । आहारे नीहारे, दुगंच्छिए पिंडगहणेय ॥११. ભાવાર્થ : પકાય દયાવંત સંયમી પણ આહાર નીહાર બીજાની ૪૨. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દૃષ્ટિગોચર કરે તથા દુર્ગચ્છનીય પિંડને ગ્રહણ કરે તો બોધિદુર્લભતાને પામે છે. ( ર્મસ્વરૂપમ ) દુનિયા કહે છે કે અમુક ચક્રવર્તિ છે તથા અમુક બલદેવ છે તથા અમુક વાસુદેવ છે તથા અમુક પ્રતિવાસુદેવ છે તેમજ અમુક રાજા છે તે સર્વ વાર્તા સત્ય પરંતુ આ સર્વ પ્રતાપ કોનો છે એમ શંકા અને પ્રશ્ન ઉઠશે તો ઉત્તરમાં સમાધાન કરવામાં આવશે કે કર્મ રાજાનો પ્રતાપ છે, કારણ કે ઉપરોક્ત પદવીને અપાવનાર પણ કર્મ રાજા છે કારણ કે પ્રાણિયોને સુખ દુઃખ પ્રાપ્ત થયું તે પણ મુખ્ય વૃત્તિથી કર્મ રાજા કારણભૂત છે. શુભ કર્મથી પુન્ય કર્મને ભોગવ્યા વિના આત્માને કોઈપણ પ્રકારે સિદ્ધિ સુખની પ્રાપ્તિ થતી નથી. એક સુખી અન્ય દુઃખી તથા એકરોગી બીજો નિરોગી તથા એક સોભાગી બીજો નિભંગી તથા એક પૈસાપાત્ર બીજો નિર્ધન તથા એક દયાલુ બીજો નિર્દય તથા એક સત્યવાદિ બીજો અસત્ય બોલનાર તથા એક સુશીલ બીજો દુ:શીલ તથા એક સંતોષી બીજો લોભી એક અભિમાની અને બીજો નિર્માનિ તથા એક કઠોર બીજો કોમલ તથા એક સરલ બીજોવક તથા એક ઉચ બીજો નીચ એક કાળો બીજો રૂપાળો તથા એક ધર્મી બીજો અધર્મિ તથા એક સ્વામિ બીજો સેવક તથા એક ત્યાગી બીજો સંસારી તથા એક સુમુખ બીજો દુર્મુખ તથા એક અશાંત બીજો શાંત તથા એક સુબુદ્ધિ બીજો કુબુદ્ધિ તથા એક સજજન બીજો દુર્જન તથા એક વિદ્વાન બીજો મૂર્ખ તથા એક કલંકી બીજો નિષ્કલંકીત તથા એક સુપુત બીજો કપુત તથા એક અકરમી બીજો સકર્મી તથા એક અલ્પ સંસારી બીજો દીર્ઘ સંસારી વિગેરેભાવોને પામે છે તે સર્વ કર્મ મહારાજાનો પ્રસાદ છે. સુખ ૪૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દુઃખાદિકનું પામવું તે પુન્ય અને પાપકર્મનાજ ફલો છે. કહ્યું છે કે तावच्चंद्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावद्योगनियोगमंत्रमहिमा तावत् कृतं पौरुषं, तावत् सिध्यति वांछितार्थफलदंतावज्जनः सज्जनो, यावत् पुण्यमिदं नृणांविजयते पुण्यक्षये क्षियते, ॥१॥ ભાવાર્થ : જ્યાં સુધી પ્રાણિઓનું પુન્ય વિદ્યમાન પણે વર્તતું હોય છે ત્યાં સુધી એટલે તેટલાજ સમય સુધી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું બલ રહે છે તથા ભૂમિ બલ પણ ત્યાં સુધી રહે છે તથા યોગ નિયોગ અને મંત્ર જંત્ર, તંત્રનો મહિમા પણ ત્યાં સુધીજ રહે છે તથા કરેલું પરાક્રમ પણ ત્યાં સુધીજ રહે છે તથા વાંછિતાર્થ સિદ્ધિની શ્રેણીયોનું પરિપૂર્ણ ફળ પણ ત્યાં સુધીજ રહે છે. જયારે પુણ્યકર્મ ક્ષીણ થાય છે તથા નાશ પામે છે ત્યારે ઉપરોક્ત સર્વે સ્વાયત્ત હોય તો પણ નાશ પામી જાય છે કારણ કે શાસ્ત્રકાર મહારાજાના તથા પ્રકારના વચનો છે કે ભાગ્ય સમયે મનુષ્યોને સુખ અને અભાગ્ય સમયે દુઃખ થાય છે તેમજ સર્વે સમ હોય તે પણ વિષમ પણાને પામી જાય છે કહ્યું છે કે : औषध शकुन मंत्र, नक्षत्र ग्रहदेवताः, भाग्यकाले प्रसीदंति, अभाग्ये यांति विक्रियां ॥२॥ ભાવાર્થ : ઔષધ, શકુન, મંત્ર, નક્ષત્ર, ગ્રહો અને દેવો ભાગ્યકાલે પ્રસન્ન થાય છે અને અભાગ્ય સમયે વિક્રિયાને પામે છે અર્થાત્ ભાગ્યના પ્રબલપણાને વિષે લાભ આપે છે અને અભાગ્ય સમયે અત્યંત અનર્થ કરનારા થાય છે કારણ કે કરેલા કર્મને ભોગવ્યા વિના છૂટકો થતો નથી. કહ્યું છે કે – ૪૪ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ कृतकर्म क्षयो नास्ति, कल्पकोटीशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥३॥ ભાવાર્થ : સેંકડો કોટી કાળ નિર્ગમન થઈ જાય તો પણ કરેલા કર્મનો નાશ થતો નથી કારણ કે કરેલા શુભાશુભ કર્મ અવશ્યભોગવવા જ પડે છે. વળી પણ કહ્યું છે કે – यदिह क्रियते कर्म, तत्परत्रोपभुज्यते ।। मूलसिक्तेषु वृक्षेषु, फलं शाखा सुजायते ॥४॥.. ભાવાર્થ : પ્રાણિ માત્ર ઇહભવને વિષે જે કર્મ કરે છે તે પરલોકને વિષે ભોગવે છે, કારણ કે વૃક્ષના મૂળને વિષે પાણિના સિંચન કરવાથી શાખાને વિષે ફળો થાય છે અર્થાત્ જેમ વૃક્ષના મૂળને વિષે નીચે પાણિ સિંચન કરવામાં આવે છે અને ફળો વૃક્ષના મસ્તક ઉપર જેમ ઉંચા થાય છે તેમ પ્રાણિઓએ કરેલા કર્મ પણ ભવાંતરને વિષે ઉદય આવવાથી ભોગવવા પડે છે, પરંતુ કરેલા કર્મનો નાશ ભોગવ્યા વિના થતો નથી. કહ્યું છે કે – सद्भावो नास्तिक वेश्यानां, स्थिरता नास्ति संपदां । विवेको नास्ति मूर्खाणां, विनाशो नास्ति कर्मणां ॥५॥ ભાવાર્થ : જેમ વેશ્યાઓને સભાવ હોતો નથી તથા જેમ સંપત્તિઓ કાયમ સ્થિરતાભાવને પામતી નથી તથા જેમ મૂર્ખ માણસોને લવલેશ માત્ર વિવેક હોતો નથી તેમજ કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો હોતો નથી. कर्मणो हि प्रधानत्वं, किं कुर्वति शुभाग्रहा : । વશિષ્ટત્તનાપ, રામ: પ્રવૃનિત વને શા ભાવાર્થ : નિશ્ચય કર્મનુંજ પ્રાધાન્યપણું છે અને કર્મના પ્રધાનપણાને વિષે શુભ ગ્રહો કાંઇજ કરી શકતા નથી કારણ કે ૪૫ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિશિષ્ટઋષિયે રામ રાજાને પ્રાતઃકાળે રાજયગાદી અર્પણ કરવા માટે શુભ મુહુર્ત આપ્યા છતાં પણ તેજ મુહુર્તે પ્રાત:કાળને વિષે રામ રાજાને વનને વિષે પ્રયાણ કરવું પડ્યું. શાસ્ત્રકાર મહારાજાએ સુયગડાંગને વિષે કહેલું છે કેसंसारभावन्नपरस्स अठ्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उवेय काले, न बांधवा बंधवय उवंति ? ભાવાર્થ : સંસારના વિષે પ્રાપ્ત થયેલા પ્રાણિયો સ્વજન વર્ગને મહારા માની લઈ પરને માટે સાધારણ પાપકર્મ બાંધે છે તે તેની કેવળ ભૂલ છે કારણ કે કુટુંબ પરિવારને મહારા માની જે બાંધેલા કર્મ જયારે ઉદય આવે છે ત્યારે સ્વજન વર્ગ કોઈ પણ તે કર્મમાંથી ભાગ લઈ શકતા નથી. કિંતુ પોતે કરેલા કર્મના વિપાકો પોતાને એકલાને જ ભોગવવા પડે છે, માટે દરેક મનુષ્યોને બાંધવાદિક વર્ગ નિમિત્તે કર્મ બાંધતી વખતે વિચાર કરવા લાયક છે. સિદ્ધાંતને વિષે કહેલું છે કે – कम्माइं नूण धणचिक्कणाइ, गुरुयाइं वज्जसाराई । ठाणठिअं पि पुरुसं, पंथाओ दुप्पहं निति ॥१॥ ભાવાર્થ : ગાઢ ઘણા ચિકણી અને વજ સરિખા ભારે કર્મો સ્થાનને વિષે સ્થિરતાથી રહેલા માણસોને પણ નિશ્ચય કુમાર્ગે લઈ જાય છે. ખરેખર કર્મની ગતિ મહાવિચિત્ર છે. કહ્યું છે કે – सुताराविक्रीता स्वजनविरहः पुत्रमरणं, विनीतायास्त्यागो रिपुबहुलदेशे च गमनं, हरिश्चंद्रोराजा वहति सलिलं प्रेतसदने, अवस्थकायस्याप्यहह विषमाः कर्मगतयः ॥१॥ ભાવાર્થ : મહા ધર્મધુરંધર તથા સત્યવાદિયોને વિષે શિરોમણી ૪૬ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિનીતા નગરીનો સ્વામી શ્રીમાન્ હરિશ્ચંદ્ર રાજા હતો તેને પણ કર્મના કટુ વિપાકો ઉદય આવવા થકી સુતારા નામની પોતાની રાણીને વેચવી પડી તથા સ્વજન વર્ગના સંબંધ થકી વિરહી થવું પડ્યું તથા પોતાના પુત્રના મરણના દારૂણ દુઃખને સહન કરવું પડ્યું તથા વિનીતા નગરીની રાજ્યધાનીને છોડી દઈ ઘણા શત્રુઓ છે જેને વિષે એવા દુષ્ટ દેશને વિષે ગમન કરવું પડ્યું અને નિરંતર ચાંડાલના ગૃહને વિષે રહી મસ્તક ઉપર પાણિ વહન કરી દિવસ ગુજારવા પડયા, અહહ ! ઇતિ ખેદે ! જે હરિશ્ચંદ્ર મહારાજાની એક એક અવસ્થા પણ મહા દુઃખદાઇ નીવડી હા હા ઇતિ ખેદે કર્મની ગતિયો મહા વિષમ અને વિચિત્રતાથી પરિપૂર્ણ ભરેલી છે. क्क हरिश्चंद्र कांत्यजदास्यं, क इलासूनु : क च नटलास्यं । क्क च वनकष्टं क्कासौरामः, कटु रे विकटो विधिपरिणामः २ ભાવાર્થ : કયાં હરિશ્ચંદ્ર રાજા અને જ્યાં તેનું ચાંડાલને ઘરે દાસત્વપણું તથા કયાં ઇલાપુર કુમાર અને કયાં નટડાના ટોળામાં મલી જઈ નાટક કરવા પણું તથા કયાં રાજા રામચંદ્ર અને કયાં તેને વનને વિષે મહાકષ્ટ ભોગવવા પણું, અરે ! અરે ! કર્મનો કટુક વિપાક મહા વિકટ અને બલિષ્ટ છે. વિવેચન : યુગલાધર્મનું નિવારણ કરનારા તથા પરમ પ્રતાપી તથા પ્રથમ રાજા તથા પ્રથમ તીર્થંકર મહારાજા શ્રીમાન આદીશ્વરસ્વામિ પણ એક વર્ષ સુધી આહાર વિના જગતને વિષે વિચર્યા, તે કર્મ મહારાજાનો જ પ્રસાદ છે. કારણ કે આદિનાથ મહારાજાએ ભવાંતરને વિષે બાંધેલ કર્મ તીર્થંકર મહારાજાના ભવમાં ઉદય આવવાથી બાર માસ લગી નિરાહાર પણે વિચર્યા. ભગવાનને અંતરાય કર્મ ઉદય આવવાથી દિક્ષા અંગીકાર કર્યાબાદ નિરંતર ૪૭ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ગોચરી માટે ઘરોઘર ફરતા છતાં પણ ભિક્ષા કયા પ્રકારની અપાય તે નહિ જાણવાથી કોઈક ભગવાનને કન્યા ગ્રહણ કરવાનું કહેવા લાગ્યા, તો કોઈક સુવર્ણ રજત ગ્રહણ કરવાની વિનંતિ કરવા લાગ્યા, કોઇક હીરા માણેક મોતી પન્નાનો ભગવાનના પાસે ઢગલો કરવા લાગ્યા, તો કોઇક હાથીઘોડા, રથ વિગેરે અંગીકાર કરવા માટે પગમાં પડવા લાગ્યા. ભગવાન આદિશ્વરસ્વામિ મહારાજા ઉપરોક્ત સર્વેને અકલ્પનીય જાણી ત્યાગ કરતા ચાલવા માંડયા. આવી રીતે જગત પ્રસિદ્ધ ભગવાન આદિશ્વરસ્વામિ બાર માસ ઘરોઘર ભિક્ષા ફરતાં છતાં પણ આહારને પામ્યા નહિ. છેવટે અંતરાય કર્મના ક્ષીણ થવાથી બાર માસે ભગવાન તક્ષશિલા નગરીને વિષે ગયા. ત્યાં તેમના પુત્ર બાહુબળીજીના પ્રપૌત્ર શ્રેયાંસકુમારે ભગવાનને દેખાતેથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને શેરડીના રસના પ્રાસુક આહારવડે કરી ભગવાનને પ્રતિભાવ્યા શ્રેયાંસકુમારના ગૃહને વિષે વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. શ્રેયાંસકુમારથી જગતમાં દાનનો મહિમા પ્રગટ થયો. તો ભગવાનને તીર્થંકર પદ છતાં પણ બાર માસ સુધી આહાર ન મળ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. ચરમ તીર્થંકર મહારાજા શ્રીમાન્ મહાવીરસ્વામિ મહારાજા બ્રાહ્મણીની કુખે નીચ કુળે આવ્યા તથા તીર્થંકર પદ છતાં પણ દિક્ષા અંગીકાર કર્યા બાદ બાર વર્ષ અધિક મહા ઘોર અને મરણાંત ઉપસર્ગને સહન કરવાવાળા થયા. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલી અસહ્ય સખત વેદનાના ભોક્તા થયા તથા પગમાં ખીર રંધાણી તેમજ કાનમાં ખીલા ઠોકાણા વિગેરે દુઃખને સહન કરવાવાળા ભગવાન મહાવીર મહારાજા થયા તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • શ્રીમાન્ કૃષ્ણ મહારાજાના પુત્રો ઢંઢણકુમારે નેમનાથ M૪૮ ~ ૪૮ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ મહારાજાની ધર્મદેશના શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરી ત્યારબાદ અંતરાય કર્મનો ઉદય થવાથી દ્વારિકા નામની મહા પ્રસિદ્ધ નગરીને વિષે નેમનાથ મહારાજાના પ્રસિદ્ધ શિષ્ય હોવા છતાં પણ તેમજ કૃષ્ણવાસુદેવના પુત્ર હોવા છતાં પણ છ માસ સુધી ગોચરી નિરંતર ફરતાં છતાં પણ શુદ્ધ આહાર પામ્યા નહિ. આ સર્વ કર્મનો પ્રસાદ છે. • આર્યદેશનો આર્યકુમાર અનાર્યદેશમાં જન્મ પામી અભયકુમારે મોકલાવેલ પ્રતિમાજીના દર્શન કરી જાતિસ્મરણ જ્ઞાન પામી આર્યદેશમાં આવી અભયકુમારને મળ્યો અને ભવાંતરમાં મનથકી કરેલી ચારિત્રની વિરાધનાનું ફળ અનાર્ય દેશમાં જન્મ થયો તે છે એમ ધારી વૈરાગ્ય રગિત થઈ દિક્ષા અંગીકાર કરવાની શક્તિ ધારણ કરી. દિક્ષા લેવા તત્પર થતાં હજી ભોગ કર્મફળ બાકી છે માટે શિક્ષા અંગીકાર કરવાનો વિચાર બંધ રાખો. આવી રીતે દેવતાઓએ નિષેધ કરતાં છતાં પણ પૌરૂષવૃતિ ધારણકરી દિક્ષા લીધી અને પાછળથી ભોગ કર્મફળ ઉદય આવવાથી ચોવીશ વર્ષ ઘરવાસ રહેવું પડયું. આવી રીતે આદ્રકુમારને થયું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • નંદિષેણ મહામુનિ મહાલબ્ધિવંત હોવા છતાં બાર વરસ સુધી વેશ્યાના ઘરમાં રહેવા સમર્થમાન થયા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • ગજસુકુમાલ મહામુનિને પગથી તે મસ્તક પર્યત ખેરના અંગારા ભરાણા અને તેનો તીવ્ર દાહ સહન કરવો પડયો, આ સર્વ કર્મનોજ પ્રસાદ છે. • મેતારક મુનિના મસ્તક ઉપર ચામડાની વાધર વીંટાણી અને તેથી ચક્ષુઓ નીકળી પડી તથા હાડકા ફુટવા માંડયા અને ચામડા તુટવા માંડયા કિંબહુના ! સખત વેદના સહન કરવી પડી. આ સર્વ કર્મનોજ પ્રસાદ છે. ૪૯ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ • પાપિષ્ટ પાલકે સ્કંધકસૂરિના પાંચસો શિષ્યોને ઘાણીમાં ઘાલીને પીલ્યા તથા ધસૂરિની પણ તેજ સ્થિતિ કરી એવી રીતે સર્વેને ઘાંચીની ઘાણીમાં પીલાવું પડ્યું, તે સર્વ કર્મનો પ્રસાદ છે. • ઉત્તમ જ્ઞાનવાળા ચૌદ પૂર્વધર ભાનુદત્ત મુનિ નિગોદને વિષે ગમન કરવાવાળા થયા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્રો સમકાળે મરણ પામ્યા અને તેથી સગરચક્રવર્તિને મહા દુઃખ ઉત્પન્ન થયું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સનત્કુમાર ચક્રવર્તિનું શરીર નિરોગી તેમજ મહાનિર્મળ છતાં સમકાળે સોળ રોગો શરીરમાં વ્યાપ્ત થયા તે સર્વ કર્મનોજ પ્રસાદ • આઠમો સ્વયંભુ (સુભૂમ) ચક્રવર્તિ કે સોલ હજાર યક્ષો તેની સેવા કરનારા હતા છતાં પણ સમુદ્રમાં પડતો કોઈએ બચાવ નહિ કરવાથી આર્તરૌદ્ર ધ્યાનથી નરકને વિષે ગયો, તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • બારમો બ્રહ્મદત્ત ચક્રવર્તિ અંધત્વપણાને પામ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • રામ-લક્ષ્મણ અને સીતા વગડામાં મહાદુઃખ પામ્યા, સીતાનું હરણ થયું તેમજ રાવણ પાસેથી સીતાને પાછી વાળતા મહાકષ્ટ પામ્યા અને બાર વર્ષ સુધી વનમાં ભટકયા. તે સર્વ કર્મનો પ્રસાદ છે. • પાંચે પાંડવો દુર્યોધનની સાથે જુગાર રમતાં સર્વરાજ્યપાટને હારી ગયા તેમજ દ્રૌપદિને પણ હારી ગયા અને બાર વર્ષ વનવાસમાં પ૦ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભીખારીને પેઠે રઝળ્યા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • નળરાજાએ પણ પોતાના ભાઈ કુબેરનાં સાથે જુગાર રમતા રાજ્યપાટને ગુમાવ્યું તથા દમયંતીને પણ ગુમાવી અને રણવગડામાં દમયંતીને એકલી છોડી દઈ બાર વર્ષ મહાદુઃખ ભોગવ્યું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • છપ્પનકુળકોટી યાદવોનો સ્વામિ શ્રીમાન્ કૃષ્ણમહારાજા દ્વારિકાના દાહથી દુઃખી દુઃખી થઈ વગડામાં પાણિ પાણિ મુખેથી એ પ્રકારે ઝંખના કરતો જરાકુમારના બાણવડે કરી મરણ પામ્યો તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સત્ય હરિશ્ચંદ્રરાજા રાજયથકી ભ્રષ્ટ થઈ સુતારા રાણીને વેચી ચંડાળને ઘરે બાર વર્ષ સુધી રહી મસ્તક ઉપર પાણિ વહન કરવા સમર્થમાન થયો અને મહા દુઃખી થયો તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સમ્યક્ત્વ ધારિ શ્રેણિક મહારાજા પોતાના પુત્ર કોણિકથી બંધાઈ જઈ કોષ્ટના પિંજરમાં રહી પુત્રથકી મહાદુઃખ પામ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • દ્રૌપદીએસુકુમાલિકાના ભાવમાં પાંચ પુરૂષની સ્ત્રીપણે ઉત્પન્ન થવાનું નિયાણું બાંધેલ અને તેથી તે પાંચ પાંડવોની સ્ત્રી થઈ તે કર્મનો પ્રસાદ છે. સતી સીતા રાવણ થકી હરણ થઈ તે પણ કર્મનોજ પ્રસાદ છે. દલિવાહન રાજાની પુત્રી ચંદનબાળા પશુના પેઠે ચૌટામાં વેચાણી તે સર્વ કર્મનોજ પ્રસાદ છે તથા કલાવતીના હાથ છેદાણા તથા સતી સુભદ્રા કલંકને પામી તે સર્વ કર્મનો પ્રસાદ છે. • • ચંદ્ર અને સૂર્યને રાત્રિ-દિવસ ગગનમંડળને વિષે પરિભ્રમણ કરવું પડે છે તથા ચંદ્રમાની એક કળા કૃષ્ણપક્ષમાં ઘટતી જાય છે ૫૧ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આ સર્વનોજ પ્રસાદ છે. • ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને વિષે અનેક સત્યવંત મહાપુરૂષો અને મહા સતીમાતાઓએ અનેક પ્રકારના કષ્ટને સહન કરેલા છે તે સર્વ કર્મનો પ્રસાદ છે. માટે કર્મ શિવાય જગતમાં કોઈ પણ મહાનું નથી. (ાળનું સ્વરૂપ) સર્વને જીતી શકાય છે પરંતુ કાળને જીતવો મહાન મુશ્કેલ છે. માણસ ગમે તે પ્રકારની વિપત્તિને ભોગ થઈ પડેલો હશે, તો તેને દાન માન પૈસા વસ્તુ પાત્ર અને યુક્તિ પ્રયુક્તિ તેમજ સહાય કરીને વિપત્તિ થકી મુક્ત કરી શકાશે પરંતુ કાળને આધિન થયેલ જીવને કોઈપણ છોડાવનાર છે જ નહિ. અનાદિકાલ થકી અનંત ભવોને વિષે ભમતા ભટકતા આ જીવે અનંતા રાત્રિ દિવસો અનંતા પક્ષો અનંતા માસો અનંતી ઋતુઓ અનંતા વર્ષો અને અનંતા યુગો છોડયા પરંતુ આ આત્માનો કોઈ પણ રીતે પાર આવ્યો નહિ કારણ કર્મનો અંત થયો નહિ. સિદ્ધાંતને વિષે કહ્યું છે કે – तित्थयरा गणहारी, सुरवईणो चक्कि केसवा रामा । संहरीया य विहिणा, का गणणा सेसपुरिसाणं ॥१॥ ભાવાર્થ : તીર્થકરો ગણધરો ઇદ્રો ચક્રવર્તિઓ વાસુદેવો અને બલદેવો એવા મહા પુરૂષોને પણ કાળે સંહરણ કરેલા છે તો બીજા પુરૂષોની ગણત્રીજ શી કરવી ? | વિવેચન : અનાદિકાલ ગયો તેમાં અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણી વ્યતીત થયેલ છે. અને તેના અંદર ઉત્પન્ન થયેલા ૫૨ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અનંતા તીર્થંકર મહારાજાઓ તથા અનંતા ગણધર મહારાજાઓ તથા અનંતા કેવલજ્ઞાનિ મહારાજાઓ તથા અનંતા શ્રુતકેવલી મહારાજાઓ તથા અનંતા પૂર્વધર મહારાજાઓ તથા અનંતા મનનાણી તથા અનંતા અવધિજ્ઞાનિ તથા અનંતા લબ્ધિધરો તથા અનંતા જંઘાચારણ તેમજ વિદ્યાચારણ મુનિ મહારાજાઓ તથા અનંતા યુગપ્રધાનો અને અનંતા પ્રભાવીક મુનિમહારાજાઓ તેમજ અનંતા ચક્રવર્તિઓ તથા અનંતા બલદેવો તથા અનંતા વાસુદેવો તથા અનંતા પ્રતિવાસુદેવો તેમજ અંનતા નારદો તથા અનંતા તપસ્વીયો તથા અનંતા ઋષિયો અને અનંતા એકાંત ધર્મિષ્ટ માણસો તથા અનંતા દાની માની યશસ્વી તેજસ્વી ઓજસ્વી મહાનુભાવો તેમજ અનંતા જગતના જીવોને આ કુટિલ કાળે ભક્ષણ કરેલ છે તે જગ જાહેર તેમજ ઇતિહાસ જાહેર અને શાસ્ત્ર જાહેર છે. અને તેનાથી સિદ્ધ થાય છે કે દરેક જીવને એક દિવસ કાળ ભક્ષણ કરશે તે નિર્વિવાદ છે. આવું જાણી દરેક મહાનુભાવોને સંસારની વ્યર્થ જાળ છોડી આત્મહિત કરી લેવું શ્રેયસ્કર છે. आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्धं गतं, तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः, शेषं व्याधि वियोग दुःख सहितं सेवादिभिर्नीयते, जीवे वारि तरंग बुद्बुद्समे सौख्यंकुतः प्राणिनाम् ॥१॥ | ભાવાર્થ : મનુષ્યોના આયુષ્યનું પ્રમાણ સો વર્ષનું કરેલું છે. તેમાંથી અર્ધ આયુષ્ય તો રાત્રિને વિષે જાય છે અને તે અર્ધ બાકી રહેલ આયુષ્યમાંથી અર્ધ આયુષ બાલ્ય અવસ્થાને વિષે તેમજ અર્ધવૃદ્ધા અવસ્થાની અંદર જાય છે, બાકી શેષ રહેલ આયુષ વ્યાધિ વિયોગ દુઃખાદિકના અંદર તથા પરની સેવા ચાકરી કરવાથી વ્યતીત થાય ૫૩. ભાગ-૪ ફર્મા-૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ "S*ના : વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે. પાણિના કલ્લોલને વિષે ઉત્પન્ન થયેલા પરપોટાના સમાન આ ચંચલ જીવિતવ્ય થકી પ્રાણિયોને સુખ કયાંથી હોય. नियमाणं मृतं बंधु शोचंते परिदेविनः आत्मानं नानुशोचंति, कालेन कवलीकृतम् ॥१॥ - ભાવાર્થ : અજ્ઞાન દશાની અંદર અંધત્વ ભાવને પામેલા અને ખેદાદિકને ધારણ કરી આર્તધ્યાનના અંદર મગ્ન થયેલા મૂઢ માણસો મરવાની તૈયારી કરેલ તેમજ મરણ પામેલ બંધવને વિશેષમાં સ્ત્રી, પુત્ર, માતાપિતા પરિવાર બાળબચ્ચાસ્વજન કુટુમ્બવર્ગને શોચે છે. પરંતુ કાળરાજાએ કોળીયો કરેલ પોતાના આત્માને શોચ કરતા નથી. ગમાર માણસને પરની ચિંતા થાય છે પરંતુ પોતાના આત્માને પણ ક્ષણમાત્રમાં ભક્ષણ કરવા માટે કાળે ફાળ મારેલી છે, તેનો લવલેશ માત્ર શોચ કરવામાં આવતો નથી. આ પામર આત્માનું મૂર્ખત્વપણું સ્પષ્ટ પણ બતાવી આપે છે. દુનિયામાં જે જીવો ઉત્પન્ન થાય છે અને તે જીવોનું આયુષ જેટલા પ્રમાણવાળું હોય છે તેટલું પૂર્ણ કરી મરણ પામે છે. તેમાં કેટલાએક સ્વઆયુષ પૂર્ણ કરી મરે છે કેટલાએક અર્ધ આયુષે મરે છે, કેટલાએક સ્વલ્પ આયુષે મરે છે તેનું કારણ એ છે કે ઉપક્રમ લાગવાથી મનુષ્યોના આયુષ તુટે છે. વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે - अज्ज्ञवसाण निमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविह भिज्जए आउं ॥१॥ - ભાવાર્થ : અત્યંત હર્ષ અને વિષાદ (ખેદ) વડે કરીને અત્યંત ચિંતવન કરવું, ચિંતા કરવી તે અધ્યવસાયથી આયુષ્ય ભેદાય છે, ખંડાય છે, વિનાશભાવને પામે છે તેમજ અત્યંત હૃદયનો સંરોધ ૫૪ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ થવાથી જીવ મરણ પામે છે તથા રાગ, સ્નેહ, ભય આ ત્રણ પ્રકારના ભેદથી અધ્યવસાય ત્રણ પ્રકારે કહેલ છે અને તેથી આયુષ્ય ઓછું થાય છે. જેમ એક કોઈક પુરૂષ રૂપાળો હતો. તે તૃષાતુર હોવાથી પાણીના પાન કરવા નિમિત્તે કોઈ જલાશયને વિષે આવ્યો, ત્યાં પાણિનું પાન કરી ત્યાંથી નિવૃત્ત થયા છતાં પણ કોઈક સ્ત્રી તેના રૂપને નિહાળતી જોતી, રાગના અધ્યવસાયથી તુરત પ્રાણ થકી મુક્ત થઇ. ૧ તથા કોઈક સ્ત્રીનો સ્વામી પરદેશને વિષે ગયેલો હતો. તે જીવતો હતો છતાં પણ કોઈક માણસે અસત્ય પ્રલાપ કરી તેની સ્ત્રીને કહ્યું કે તારો સ્વામી મરણ પામ્યો તે વાર્તા શ્રવણ કરવાથી તે સ્ત્રી સ્નેહના પરવશપણાથી તુરત મરણ પામી તથા તેનો સ્વામી પણ સ્ત્રીના મરણની વાર્તા સાંભળવાથી મરણ પામ્યો. ૨. હવે નિમિત્તમાત્ર પામીને આયુષ્ય ભેદાય છે એમ કહ્યું તો તે નિમિત્તો કયા પ્રકારના છે અને કેટલા પ્રકારના કયા કયા છે તે કહે છે - दंड कस सत्थ रज्जू, अग्गी उदगपडणं विसं वाला सीउण्हं अरइ भयं, खुहा पिवासा य वाही य ॥१॥ मुत्त पुरीस निरोहे, जिन्न जिन्नेय भीयणे बहुसो, घंसण घोलण पीलण, आउस्स उवक्कमा एए ॥२॥ ભાવાર્થ : દંડ, કશા, શસ્ત્ર, રજજુ, અગ્નિ, પાણિમાં પડવું, વિષ, વ્યાલા, શીતોષ્ણ, અરતિ, ભય, ક્ષુત, પિપાસા, વ્યાધિ, મુત્ર તથા પુરીષનો રોધ, જીર્ણાજીર્ણ ભોજન, બહુશ ઘર્ષણ, ઘોલન અને પીડન એ પ્રકારે ઉપક્રમો લાગવાથી આયુષ્ય તુટે છે. વિવેચન : કોઈપણ પ્રાણિયે પ્રહાર કરવાથી તે પ્રહાર શરીરના સુકુમાલ ભાગ ઉપર પડવાથી આયુષ્ય ભેદાઈ જઈ તુટી જાય છે ૧, ૫૫ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તથા કોઈપણ પ્રાણિયે કઠોર-કઠણ મણ ચડાવેલ દોરીવડે કરી શરીર ઉપર પ્રહાર કરવાથી આયુષ્ય ઓછું થાય છે-તુટે છે. ૨, તથા કોઈપણ માણસે શસ્ત્રનો પ્રહાર કરવાથી આયુષ્ય તુટે છે. ૩, તથા કોઈપણ માણસે ગળા વિષે દોરડું બાંધી ફાંસો ખાવાથી આયુષ્ય તુટે છે જ, તથા કોઈપણ માણસ અગ્નિના અંદર પડવાથી તેમજ નિદ્રાધિન થયે છતે અકસ્માત અગ્નિ પ્રગટ થવાથી બળી જવાથી આયુષ્ય તુટે છે. ૫, તથા કોઈપણ માણસ પાણિમાં પડવાથી અર્થાત્ કુવા, વાવ, તળાવ, સરોવર, નદી, સમુદ્ર દ્રહાદિકના અગાધ જળને વિષે પડવાથી આયુષ્ય તુટે છે. ૬, તથા કોઈપણ માણસને કોઈ છળભેદકપટથી ઝેર આપે તેથી તેમજ કોઈપણ પ્રકારના શોક સંતાપથી ઝેરનું ભક્ષણ કરવાથી આયુષ્ય તુટે છે ૭, તથા કોઈપણ પ્રાણિને દુષ્ટ સર્પ કરડવાથી તેમજ દુષ્ટ હસ્તિએ ઉપદ્રવ કરવાથી આયુષ્ય તુટે છે ૮, તથા અત્યંત શીતલતા તથા અત્યંત ઉષ્ણતા લાગવાથી આયુષ્ય તુટે છે. ૯, તથા કોઈ પણ પ્રકારે ચિંતા આર્તધ્યાન થવાથી આયુષ્ય તુટે છે. ૧૦, તથા કોઈપણ પ્રકારનો ભય ઉત્પન્ન થવાથી, હૃદય ફાટી જવાથી આયુષ્ટ તુટે છે. ૧૧, તથા અત્યંત ક્ષુધા લાગવાથી તેમજ ક્ષુધા સહન કરવાથી આયુષ્ય તુટે છે. ૧૨ તથા અત્યંત તૃષા લાગવાથી તેમજ પાણિનો યોગ નહિ મળવાથી આયુષ્ય તુટે છે. ૧૩ તથા અત્યંત વ્યાધિઓ શરીરને વિષે થવાથી આયુષ્ય તુટે છે. ૧૪ લઘુનીતિ, વડીનીતિ, અતિશય રોકવાથી આયુષ્ય તુટે છે, આહારને ભક્ષણ કરેલ હોય તે ભોજન પાચન થયા સિવાય વારંવાર બહુ ભોજન કરવાથી અજીર્ણ વિસુચીકા થવાથી આયુષ્ય તુટે છે. ૧૫, તથા જેમ ચંદનને ઘસે તેમ કોઈ પણ માણસને ઘસવાથી આયુષ્ય તુટે છે તેમજ કોઈ પણ માણસ ગાઢ સંકડાશવાળી જગ્યામાં ફસાઈ જવાથી આયુષ્ય તુટે પ૬ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે. ૧૬, જેમ કોઈ માણસ અંગુઠા અને આંગળી વચ્ચે જુને રાખી જેમ ઘોળે છે તથા ગોળ વાળે છે તેમજ કોઈ માણસને અત્યંત ઘોળવાથી આયુષ્ય તુટે છે. ૧૭, તથા શેરડીને મંત્રમાં નાખી જેમ પીલે છે તેમ કોઈ માણસને ઘાણી યા ઘાટમાં સંમર્દ થવાથી આયુષ્ય તુટે છે. ૧૮, એ ઉપરલા ઉપક્રમો લાગવાથી પ્રાણિયોના આયુષ્ય જલ્દીથી તુટે છે. શાસ્ત્રકાર મહારાજાએ સોપક્રમી અને નિરૂપક્રમી આ બે પ્રકારના જીવોના આયુષ્ય કથન કરેલા છે તેના ઉપરલા ઉપક્રમો લાગવાથી જે જીવો મરે તે સોપક્રમી આયુષ્યવાળા કહેવાય છે. તથા ચોવીશ તીર્થકર, બાર ચક્રવર્તિ, નવ વાસુદેવ નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ શારદાદિ નિરૂપક્રમી કહેવાય છે કારણ કે તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થાય પછીજ મરે છે. હવે મરતી વખતે જે ગતિમાં જવું હોય તે વેશ્યા આવે છે તેથી વેશ્યાના સ્વરૂપને શાસ્ત્રકાર મહારાજા કહે છે. હવે નીચેના લક્ષણોવાળા જીવ કઈ ગતિમાંથી આવેલ છે તે શાસ્ત્રકાર કહે છે - स्वर्गाच्च्युताना मिह जीवलोके, चत्वारि चिन्हानि तनौ वसंति । વાનપ્રસંગો મથુરા ૨ વાપી, વાર્થ સારુ સેવનું ાા , . | ભાવાર્થ : જે માણસ દેવલોકથકી આવેલ હોય છે તેના શરીરમાં ચાર ચિન્હો વસે છે નિરંતર દાન આપવાની બુદ્ધિ હોય છે. ૧, મુખને વિષે મનોહર વાણી હોય છે. ૨. દેવની ભક્તિ-પૂજા કરનારો હોય છે. ૩, તથા સદ્ગુરૂની સેવના કરવાવાળો હોય છે. विरोधता बंधुजनेषु नित्यं, सरोगता मूर्खजनेषु संगः । अत्यंत कोपी कटुका च वाणी, नरस्य चिन्ह नरकागतस्य ॥२॥ ભાવાર્થ : પોતાના બંધુવર્ગને વિષે નિરંતર વિરોધ ભાવ ધારણ કરનાર તથા નિરંતર રોગયુક્ત તથા મૂર્ખ માણસોની સંગતિ કરનાર ૫૭. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તથા અત્યંત ક્રોધ કરનાર તથા કડવા વચનો બોલનાર આવા લક્ષણોને ધારણ કરનાર માણસ નરકથી આવેલ હોય છે. ईर्ष्यालु व संतुष्टः माया लुब्धः क्षुधाधिकः । मूर्छा सुप्तोलसश्चैव, तिर्यग् योन्यागतो नरः ॥३॥ ભાવાર્થ : ઈર્ષાળુ તથા સંતોષ વિનાનો તથા માયા કપટી તથા લુબ્ધ તથા ક્ષુધાતુર તથા મૂર્છાવાળો તથા સુઈ રહેનાર તથા આળસુ આવા લક્ષણોયુક્ત માણસ તિર્યંચ યોનિમાંથી આવેલ હોય છે. नास्ति लोभो विनितश्च, दयादानरुचित्तम॒दुः, प्रशस्तवदनश्चैव, मनुष्यादागतको नरः ॥४॥ ભાવાર્થ : લોભરહિત તથા વિનયવાન તથાદયાદાનની રૂચીવાળો તથા કોમળ તથા પ્રશસ્ત મુખવાળો, આવા લક્ષણોયુક્ત માણસ મનુષ્યગતિથકી આવેલ કહેવાય છે. તથા કેવો જીવ કયા પ્રકારના આયુષ્યના બંધને નાખી કઈ ગતિમાં જાય છે તે કહે છે कूटसाक्षी पराघाती परापवाद जल्पकः । मृषावादी फल्गुवाची, सर्वथा नरकं व्रजेत् ॥१॥ - ભાવાર્થ : જૂઠી સાક્ષી પૂરનાર તથા પરનો ઘાત કરનાર તથા પરનો અપવાદ બોલનાર તથા જુઠું બોલનાર તથા ખરાબ વચનો બોલનાર સર્વથા પ્રકારે નરકને વિષે જ ગમન કરે છે. मिथ्यादृष्टिः कुशीलश्च महारंभ परिग्रहः पापः क्रूरपरिणामो, नरकायुर्नीबंधकः ॥२॥ ભાવાર્થ : મિથ્યાદ્રષ્ટિ તથા કુશીલ તથા મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહને ધારણ કરનાર તથા કુર પરિણામવાળો માણસ નરકના આયુષ્યને બાંધે છે. ૫૮ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (કૃષ્ણ લેશ્યાવંત જીવના લક્ષણો) अतिरौद्रः सदाक्रोधी, मत्सरी धर्मवर्जितः निर्दयो वैरसंयुक्तः कृष्णलेश्याधिको नरः ॥१॥ - ભાવાર્થ : અત્યંતરૌદ્ર તથા નિરંતર ક્રોધને ધારણ કરનાર તથા મત્સરી, ઝેરીલા સ્વભાવવાલો તથા ધર્મરહિત તથા નિર્દય તથા વૈરભાવ વડે કરી યુક્ત એહવા લક્ષણો યુક્ત માણસ કૃષ્ણ લેશ્યાવાલો કહેવાય છે. - (નીલવેશ્યાવંત જીવના લક્ષણો) अलसो मंदबुधिश्च, स्त्रीलुब्धः परवंचकः, कातरश्च सदा मानी, नीललेश्याधिको भवेत् ॥२॥ ભાવાર્થ : આળસુ તથા મંદબુદ્ધિવાલો તથા સ્ત્રીને વિષે અત્યંત લુબ્ધ તથા પરને ઠગનારો તથા બીકણ તેમજ સદા અભિમાની એહવા લક્ષણો યુક્ત જીવ નીકલેશ્યા વાલો કહેવાય છે. (કાપોત લેયાવંત જીવના લક્ષણો.) शोकाकुलः सदा रुष्टः, परनिंदात्मशंसक । संग्रामे प्रार्थते मृत्यु, कापोतक उदाहृतः ॥३॥ ભાવાર્થ : શોક વડે કરી આકુલ તથા નિરંતર રૂષ્ટતા ક્રોધિપણું ધારણ કરનાર તથા પરની નિંદા કરનાર અને પોતાની પ્રશંસા કરનાર તથા રણસંગ્રામમરણની ઇચ્છા કરનાર જીવ કાપોત લેશ્યાવાલો કહેવાય છે. ૫૯ ૫૯ ~ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તેજલેશ્યાવંત જીવના લક્ષણો.) विद्यावान् करुणायुक्तः कार्याकार्यविचारकः । लाभालाभे सदा प्रीति स्तेजो लेश्याधिको नरः ४ ભાવાર્થ : વિદ્યાયુક્ત તથા દયાલુ તથા કાર્ય અને અકાર્યનો વિચાર કરનારો તથા લાભ અને અલાભ તેને વિષે નિરંતર પ્રીતિવાલો એહવા લક્ષણો યુક્ત માણસ તેજોવેશ્યા વાલો કહેવાય છે. (પદ્મવેશ્યાવંત જીવના લક્ષણો.) ક્ષમાવાંશ સ ત્યા, વાર્ચનરતોદ્યો ! शुचीभूतः सदानंदी, पद्मलेश्याधिको नरः ॥५॥ ભાવાર્થ : ક્ષમાવાલો તથા નિરંતર ત્યાગી તથા દેવનું પૂજન કરવા ઉદ્યમવંત તથા પવિત્ર તથા નિરંતર આનંદી આવા લક્ષણો યુક્ત જીવ પદ્મ લેશ્યાવાલો કહેવાય છે. (શુક્લલેશ્યાવંત જીવના લક્ષણો) रागद्वेष विनिर्मुक्तः, शोकनिंदा विवर्जितः પરમાત્મતા સંપન, શુક્નત્નો મન:, સદ્દા ભાવાર્થ : રાગદ્વેષ રહિત તથા શોક અને નિંદા વર્જિત તથા પરમાત્મા વડે કરી વ્યાપ્ત થયેલો અર્થાત પરમાત્મદશાને પામેલ એહવા લક્ષણો યુક્ત જીવ શુકલ લેશ્યાવાળો કહેવાય છે. એ ઉપરોક્ત પ્રમાણે કયા પ્રકારના ગુણો લક્ષણો હોવાથી કયા પ્રકારની વેશ્યાવાળો જીવ કહેવાય છે. તે શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું હવે કયા પ્રકારની લેશ્યાવાળો જીવ કઈ ગતિમાં ગમન કરે છે, તે કહે છે. સિદ્ધાંતને વિષે કહ્યું છે કે – ૬૦. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ किन्हाए जाइ निरए नीलाए थावरो भवे, कापोताए तिरिए, तेवाए माणुसो भवे ॥१॥ पउमाए देवलोए, सासण काणं च सुक्क लेसाए, इय लेसा भाव फल, पन्नुत्ता वीयरागेहिं ॥२॥ ભાવાર્થ : કૃષ્ણ લેશ્યાવાળો જીવ મરીને નરકના અંદર જાય છે. ૧, નીલ વેશ્યાવાળો જીવ મરીને સ્થાવરમાં જાય છે. ૨, કાપોત લેશ્યાવાળો જીવ મરીને તિર્યંચ ગતિમાં જાય છે. ૩. તેજો વેશ્યાવાલો જીવ મરીને મનુષ્યગતિમાં જાય છે. ૪. પા લેશ્યાવાળો જીવ મરીને દેવલોકને વિષે જાય છે. ૫. તથા શુકલ લેશ્યાવાળો જીવ મરીને શાશ્વત સ્થાન મુક્તિમાં જાય છે, ૬. આવી રીતે શ્રીમાન વીતરાગ મહારાજાએ છયે વેશ્યાઓના ભાવ ફલને કથન કરેલ છે. उन्मार्गदेशको मार्गनाशको बहु मायिकः । શરવૃત્તિઃ સશન્ય, તિર્યTTયુર્નિવંથલ રૂા ભાવાર્થ : ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર સન્માર્ગનો નાશ કરનાર બહુ જ માયા કપટ કરનાર તથા શઠવૃતિ ધારણ કરનાર અને શલ્યને ધારણ કરનાર માણસ તિર્યંચ ગતિના આયુષ્યને બાંધે છે. प्रकृत्या ऽल्पकषायः स्याच्छील संचयमवर्जितः । दानशीलो मनुष्यायु, गुरुर्बध्नाति मध्यमैः ॥४॥ ભાવાર્થ : સ્વભાવથી જ અલ્પ કષાયવાળો હોય તથા શીયલ અને સંયમ રહિત હોય તથા દાન આપવાનીરૂચિવાળો હોય એવા મધ્યમ ગુણો વડે કરીને યુક્ત એહવો માણસ મનુષ્યના આયુષ્યને બાંધે છે. अकामनिर्जरा बालतपो ऽणुव्रत सुव्रतैः । जीवो बध्नाति देवायुः सम्यग् दिष्टश्च यो भवेत् ५ ( ૬૧ ) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ | ભાવાર્થ : અકામ નિર્જરા કરનાર તથા અણુવ્રત અને સુવ્રતો વડે કરી બાલ તપસ્યાને ધારણ કરનાર તથા સમ્યદ્રષ્ટિ જે જીવ હોય તે દેવગતિના આયુષ્યને બાંધે છે. पापी रुपविवर्जितः परुषवाक् यो नारकादागत । स्तिर्यग् योनिसमागतश्च कपटी नित्यं बुभुक्षातुरः । मानी ज्ञानविवेकबुद्धिकलितो यो मर्त्य लोकागतो । यस्तु स्वर्गपरिच्युतः ससुभगः प्राज्ञः कविः श्रीयुत : ॥१॥ ભાવાર્થ : જે માણસ નરકથી આવેલ હોય છે તે પાપિષ્ટ હોય છે તથા રૂપ વડે કરી રહિત હોય છે તથા કઠોર વચનોને બોલનાર હોય છે. તે કપટી માયાવી અત્યંત હોય છે તથા નિરંતર સુધાતુર હોય છે તથા જે માણસ મનુષ્ય ગતિથી આવેલ હોય છે તે માનયુક્ત હોય છે તથા જ્ઞાન વિવેક અને બુદ્ધિ વડે કરી વ્યાપ્ત હોય છે. તથા જે દેવલોક થકી આવેલ હોય છે તે સુભગ તથા વિદ્વાન તથા કવિ તથા લક્ષ્મી વડે કરી યુક્ત થાય છે. એ ઉપરોક્ત પ્રમાણે પરલોકને વિષે ગમન તથા પરલોક થકી આગમન કરનારા જીવના લક્ષણો શાસ્ત્રકાર મહારાજાએ કથન કરેલ છે. . હવે કેવા પ્રકારના કર્મોને કરનારો જીવ ઈંહાથી મરણ પામી કઈ ગતિના અંદર જઈને ઉત્પન્ન થાય છે. તે કૃપાના સાગર શ્રીમાનું જ્ઞાનિ મહારાજા ભવ્ય જીવોના અનુગ્રહ અર્થે કથન કરે છે – जो घाइय सत्ताई, अलियं जंपेई परधणं हरई । परदारं वियवच्चइ, बहुपापपरिग्गहासत्तो ॥१॥ चंडो माणी थद्धो, मायावी निठुरो खुरो पावो । पिसुणो संगहसीलो, साहूण निंदओ अहम्मा ॥२॥ ન ૬૨ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ दुठु बोधी अणज्जो य ग्घय बहुदुख सोग परो । तेणं परंमि मरिउ, नरयंमि सा जायई जीवो ॥३॥ ભાવાર્થ : જે માણસ નિર્દય થઈ પ્રાણિયોના ઘાતને કરનારો હોય અર્થાત્ હિંસાનો કરનારો તથા અસત્યને બોલનારો તથા પારકાના ધનની ચોરી કરનારો તથા પરસ્ત્રી પ્રત્યે ગમન કરનારો તથા બહુ પાપકર્મને વિષે રક્ત તેમજ પરિગ્રહને વિષે આસકત રહેનારો તથા પ્રચંડ પ્રકૃતિયુક્ત, તેમજ અભિમાનમાં મસ્ત બનેલો તથા સ્તબ્ધવૃત્તિવાળો તથા માયા-કપટને ધારણ કરનાર તથા નિષ્ફરપણાને પામેલો, તથા ક્ષુદ્રતાસહિત તેમજ પાપિષ્ટપણાને અંગીકાર કરનારો. તથા પરની ચાડી ચુગલીને કરનારો, તેમજ સર્વે પદાર્થોના ઉપર મૂછને ધારણ કરનારો તેમજ ધર્મ ભ્રષ્ટ થઈ અધર્મને આચરનારો, તથા દુષ્ટબોધિ દુર્લભબોધિ હોય તેમજ અનાર્ય શિરોમણી તથા બહુ દુઃખના અંદર મગ્ન થયેલો, તેમજ શોક સંતાપને વિષે તપેલો આવા ઉપરોક્ત આચરણો લક્ષણોને ધારણ કરનાર જીવ ઇંડાથી મરણ પામી નિશ્ચય નરકને વિષે ઉપજે છે / ૧ ૨ ૩. | कज्जत्थी जो सेवई मित्तं, कज्जओ कए विसंवयवि । कूरो मूढ मईओ, तिरिओ सो होई मरीउणं ॥४॥ | ભાવાર્થ : પોતાને કોઈ પણ પ્રકારનું કાર્ય પડયાથી મિત્રને સેવન કરનાર અને કાર્યના પાર પડી ગયાથી મિત્ર દ્રોહી થઈ મિત્રને ત્યાગ કરનાર, તથા મૂઢ મતિવાળો વિશેષમાં માયાકપટને ધારણ કરનાર જીવ ઈંહાથી મરીને તિર્યંચમાં ઉપજે છે. अज्जव मद्दव जुत्तो, अकोहणो दोस वज्जिओ वाई । नय साहू गुणेसु ठिओ, मरीओ सो माणुसो होई ५ ૬૩) ૬૩. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાવાર્થ : આર્જવ-માર્દવ સંયુકત તથા ક્રોધ માન માયા લોભ રહિત તથા ન્યાયસંપન્ન તથા સરલ અને ભદ્રિક પરિણામી તથા સાધુઓના ગુણગાન કરનાર તથા વિશેષમાં દેવ ગુરૂ ધર્મનો ઉપાસક જીવ ઈંડાંથી મરણ પામી મનુષ્ય ગતિમાં જાય છે. तव संयम दाण रओ, पगई भद्दो किवालू य । गुरु वयण रओ निच्चं, मरीओ देवंमि सो जायई ६ ભાવાર્થ : તપ સંયમ દાનને વિષે રક્ત રહેલો, તથા સ્વભાવથીજ ભદ્રક પ્રકૃતિવાળો તથા દયાળુ તથા ગુરૂ મહારાજના વચનને વિષે આસકત ચિત્તયુક્ત નિરંતર રહેલ એહવો જીવ મરીને દેવલોકને વિષે જાય છે. अट्टण तिरिय गई, रुद्दझाणेण जम्मए नरयं । धम्मेण देवलोए, सिद्धिगई सुक्कझाणेण ॥७॥ ભાવાર્થ : આર્તધ્યાન કરનાર મરીને તિર્યંચ ગતિમાં જાય છે. તથા રૌદ્ર ધ્યાન કરનાર માણસ મરીને નરકને વિષે ગમન કરે છે. તથા ધર્મ ધ્યાન કરનાર જીવ દેવલોકને વિષે જાય છે તથા શુકલ ધ્યાનને ધારણ કરનાર જીવ મુક્તિને વિષે ગમન કરે છે. अशनं मे वसनं मे, जाया मे बंधुवर्गों मे, इति मे मे कुर्वाणं, कालवृको हंति पुरुषाजम् ॥१॥ | ભાવાર્થ : જેમ મેં મેં શબ્દને કરનાર બકરાને વરૂ ચિતો વિગેરે હિંસક પ્રાણિ મારીને ઠાર કરે છે તેમજ આ ભોજન મહારૂં છે તથા આ વસ્ત્ર મહારૂં છે તથા આ સ્ત્રી મહારી છે તથા આ બંધુવર્ણ મહારો છે. ઇત્યાદિક પ્રકારે મેં મેં મારું મારું કરતા પુરૂષ રૂપી બકરાને આ કાળરૂપી વરૂ હિંસક પ્રાણી મારી નાખે છે. ૬૪ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ एगो जायई जीवो, एगो मरीउण तह उप्पज्जई, एगो भमई संसारे एगोच्चिय पावए सिद्धं ॥१॥ ભાવાર્થ : જીવ એકલોજ ઉત્પન્ન થાય છે તથા મરીને પરલોકને વિષે પણ એકલો જ જાય છે તથા સંસારને વિષે એકલોજ ભમે છે તેમજ કર્મનો અંત કરી નિશ્ચય મુક્તિને પણ એકલોજ પામે છે. मृत्योर्बिभे किं मूढ, भीतं मुंचति किं यमः । अजातं नैव गृहणाति, कुरु यत्नमजन्मनि ॥१॥ ભાવાર્થ : હે મૂઢ મરણ થકી તું શું ભય પામે છે? કાળ શું ભય પામેલને છોડી મુકે છે ? અર્થાત્ છોડતોજ નથી. જે ઉત્પન્ન થાય છે તેને કાળ છોડતો નથી માટે ફરીથી જન્મ ધારણ કરવો પડે નહિ તેવા કર્તવ્યો કરવાને વિષે પ્રયત્ન કર. આ ઉપરથી ચોક્કસ સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ જેની છે તેનો જ નાશ છે અને જેની ઉત્પત્તિ હોતી નથી તેનો નાશ કદાપિ કાળે થતો નથી. આ આત્મા જન્મ જરા અને મરણના દુઃખો વૃદ્ધિ પામે તેવા કર્તવ્યો કરવાથી ઉત્પન્ન થઈ મરણને પામે છે, પરંતુ જન્મ જરા અને મરણ વિનાશભાવને સર્વથા પ્રકારે પામે એહવા કર્તવ્યો આત્મા કરે તો ફરીથી જન્મ મરણના દુઃખો ભયો કલેશો આવે નહિ. માટે દરેક મહાનુભાવો કે જેમને વીતરાગના વચનો ઉપર આસ્તા રાખી તેમના કથન પ્રમાણે વૃત્તિ કર્મોનો ઘાત કરી એવી સિદ્ધ દશા મેળવવી કે ફરીથી જન્મ મરણાદિક પ્રાદુર્ભાવને પામી શકે નહિ. હરીયાળી ) બાઈ હે માં કૌતુક દીઠું, કાણો ડોળો આંખે આંજીરે, બાઈ હે માં કૌતુક દીઠું, હાથી વિછુટો હાથીઓરે. ૧ (૬૫) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અર્થઃ હે ભગવન્ મેં કૌતુક દીઠું સમ્યકત્વ વિના જે મુક્તિ વાંછેછે, તે જાણે કાંણો ડોળો આંજે છે, વળી મેં કૌતુક દીઠું , જે માણસ મનુષ્ય જન્મ પામીને ધર્મને કરતો નથી, તે જાણવુ કે હાથથી હાથી છુટી ગયો છે. બાઈ હે માં કૌતુક દીઠું, મુડઈ માથે રાખડી રે, બાઈ હે માં કૌતુક દીઠું, તરસ્યો પાણી નવિ પીએરે. ૨ અર્થ : વળી મે અચરિજ દીઠું , ચારિત્રને ગ્રહણ કરીને શરીરની શોભા કરે છે, વળી મેં આશ્ચર્ય દીઠું , ધનની તૃષાવાલો તૃષ્ણાલુ માણસ, તરસ્યો છતાં પણ ધર્મરૂપી પાણિનું પાન કરતો નથી. બાઈ હે માં કૌતુક દીઠું, ફલીયો આંબો કાપીયોરે, બાઈ હે માં કૌતુક દીઠું, સુઅરે હાથી મારીયોરે. ૩ અર્થ : વળી મેં આશ્ચર્ય દીઠું , જન્મ સુધી વ્રત પાલીને જે સંસારિક સુખની વાંછા કરે છે, તે ફળીભૂત થયેલા આમ્ર વૃક્ષને કાપવા બરોબર છે, અર્થાત્ કાપે છે, વળી મેં કૌતુક દીઠું , કામદેવ રૂપી ડુક્કરે (ભંડે) બ્રહ્મચર્ય રૂપી હાથીનો વિનાશ કર્યો. બાઈ હે મઈ કૌતુક દીઠું, બેટે બાપ વિણાસીયોરે બાઈ હે માં કૌતુક દીઠું, વિષ પીઈ હરખિત થયોરે ૪ અર્થ : વળી મેં અચરિજ દીઠું , મન રૂપ પુત્રે આત્મારૂપી પિતાનો વિનાશ કર્યો, તથા વળી મેં કૌતુક દીઠું , વિષયરૂપી ઝેરનું પાન કરીને આત્મા હર્ષને પામ્યો. બાઈ હૈ મઈ કૌતુક દીઠું, વિણ પુરૂષશે રમણી રમેરે, બાઈ હૈ મઈ કૌતુક દીઠું, એક નારી પરણે ઘણારે પ અર્થ : વળી મેં આશ્ચર્ય દીઠું પુન્યરૂપી પુરૂષ વિના, કાયા રૂપી સ્ત્રી-ઇંદ્રિય કરીને આત્મા એકલો રમે છે, અને વળી કૌતુક ૬૬ ~ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દીઠું કે, એકજ તૃષ્ણા રૂપી નારા ઘણા જીવો પરણે છે. બાઈ હે માં કૌતુક દીઠું, ગરૂડ નાગ વિસ ધારીરે, બાઈ હે માં કૌતુક દીઠું, ગયવર સીંહ સાતમો ગલ્યોરે. ૬ અર્થ : વલી મેં કૌતુક દીઠું , ગરૂડરૂપ આત્મા શરીરને વિષે રહેલ ક્રોધરૂપી સર્પના વિષે કરીને ધાર્યા છે (મૂછિત થયેલ છે) વળી મેં કૌતુક દીઠું આત્મા રૂપી સિંહને માનરૂપી અજગરે ગળેલો છે. બાઈ હે મઈકૌતુક દીઠું, સાયર માંછલા સવી ગલ્યારે, બાઈ હે માં કૌતુક દીઠું, એકણે પાંચ વિણાસીઆરે. ૭ અર્થઃ વલી મેં અચરિજ દીઠું, કે લોભરૂપ સમુદ્ર સર્વ મનુષ્યરૂપી માછલાને ગળી લીધા, વલી મેં આશ્ચર્ય દીઠું , એકજ મોહે પાંચ મહાવ્રતોનો વિનાશ કર્યો. બાઈ હે માં કૌતુક દીઠું, માય મુઈ રોઈ નહિ રે, બાઇ હે માં કૌતુક દીઠું, વયરી ઘરમાંહે રમેરે. ૮ અર્થ : વળી મેં કૌતુક દીઠું , ભવસંતતી રૂપ માતા મરણ પામી, અને પ્રાણીરૂપી પુત્ર રોતો નથી, વળી મેં આશ્ચર્ય દીઠું , શરીરરૂપ ઘરને વિષે મરણ રૂપી શત્રુ વાસ કરીને રહેલો છે. બાઈ હે માં કૌતુક દીઠું, નારી પ્રીતમ બાંધીઓરે, બાઈ હૈ મોં કૌતુક દીઠું, બાંધ્યો ચોર ચોરી કરે રે. ૯ અર્થઃ વળી મેં તો અચરીજ દીઠું , કાયા રૂપી નારીએ જીવરૂપી પ્રીતમને બાંધેલો છે, વળી મેં તો આશ્ચર્ય દીઠું , મનરૂપી ચોરને સામાયિક રૂપી દોરડાથી બાંધ્યા છતાં પણ,આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચોર ચોરીને કરે છે. બાઈ હે માં કૌતુક દીઠું પંથ લહી ભુલો ફરે રે, બાઈ હે માં કૌતુક દીઠું, વિણ સુખઈ કિમ સુખીયોરે, ૧૦ ૬૭) રૂ ૬૭ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અર્થ : વલી મેં કૌતુક દીઠું વીતરાગ મહારાજાએ દેખાડેલા ધર્મરૂપી માર્ગને છોડીને પ્રમાદ રૂપી ઉન્માર્ગે આત્માગમન કરે છે. વળી મેં તો આશ્ચર્ય દીઠું , વિષય સુખ વિના, આત્મા સકલ કર્મ ક્ષય રૂપ મોક્ષ સુખને પામે છે. (હરીયાલી - ૨) વરસે કાંબલ ભીંજઈ પાણી, માછલડે બગ લીધો તાણી, ઉડિરે આંબા કોઇલિ મોરી, કેલિ સિંચતા ફલીરે બીજોરી ૧ અર્થ: કાંબલ કહેતા પાંચે ઇંદ્રિયો તે પાંચ ઇંદ્રિ વરસે છે, અને પાણી કહેતા જીવ તે ભીંજાય છે, જીવ કર્મને બાંધે છે, તેના ભારથી ભીંજાય છે, તથા લોભ રૂપી માછલાઓ જીવરૂપી બગલાને તાણી ખેંચીને સંસારમાં નાંખ્યો, ઉડિરે કહેતા સાવધાન થા, આંબા કહેતા હે જીવ ! કોઈલિ કહેતા તૃષ્ણા વિસ્તારને પામી છે, માટે સચેતન થા, તથા કેલિ કહેતા માયા રૂપી કેળને સિંચન કરતા, તૃષ્ણા રૂપી બીજોરી નવપલ્લવિત થઈ ફલીભૂત પણાને પામી. ઢાંકણીઇ કુંભારજ ઘડીયો, લંગડા ઉપર ગર્દભ ચઢીયો, નિસાં ધોવઈ ને ઓઢણ રોવઈ સકરો બિઠો કૌતુક જોવિ ૨ અર્થ ઢાંકણી કહેતા માયા, તે માયાએ કુંભાર રૂપી જીવ ઘડયો, અને તે જીવ રાગ અને દ્વેષ રૂપી લંગડા ઉપર ચડયો, તે કામાંધને વૃદ્ધાઅવસ્થા પ્રાપ્ત થવાથી જીવ જે તે ખેદને પામે છે, અવસરે જરા અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવને તેનું સમગ્ર કુટુંબ બેઠા બેઠા કૌતુકથી જોવે છે, કે આની દશા જુઓ. આગ બલે અંગીઠી તાપે, વિસ્વાનર બૈઠો થિરથિર કંપઇ, ખીલો દૂજે ને ભેંસ વિલોવે, મીની બીઠી માખણ તાપે ૩ બ૬૮ ~ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અર્થ : ક્રોધરૂપી અગ્નિ બલી રહેલો છે, અને અંગીઠી કહેતાં શરીર તે ક્રોધરૂપી અગ્નિમાં તપી રહેલો છે, અને કામરૂપી વિસ્વાનલ કહેતા અગ્નિ જે તે જીવનને બાળવાથી આત્મા વિષયરૂપી તૃષ્ણાથી થરથર કંપાયમાન થાય છે. પુન્ય કરીને ખીલો કહેતાં જીવ તે દૂજે છે, અને કાયા કહેતા ભેંસ તે વિલોવે કહેતા વિલાસને કરે છે, તથા મીની કહેતા માયા અને જીવ કહેતા માખણ એટલે માયા રૂપી મીની બિલાડી જીવ રૂપી માખણને વિલોવે કહેતા સંસારને વિષે જમાડે છે, પરિભ્રમણ કરાવે છે. વહુ વીયાઇ સાસુ જાઈ, નાહનિ દેવરીઈ માતા નિપાઈ, સરોજી સુતા ને વહૂ હીંડોલ હાલો હાલો ભાભાજી ઘુંઘર બોલે ૪ અર્થ : સુમતિરૂપી વહુ ભાઈ, તેણે ચેતનારૂપી સાસુને ઉન્નત કરી, અને નાનો દેવર જે કર્મ, તેણે માતા કહેતાં સુમતિને ઉત્પન્ન કરી, સસરારૂપી જીવ જે તે હીડોલા ઉપર સુતો છે, તેને સુમતિરૂપી વહુ ઝુલાવે છે, ને કહે છે કે હાલો હાલો કહેતાં ઉદ્યમ કરો, કારણ કે કાળ ઢુંકડો કહેતા નજીક આવેલો છે અને તેના ઘુઘરા વાગી રહ્યા છે, એટલે કે જરા કહેતા વૃદ્ધા અવસ્થારૂપી ઘુઘરા બોલી રહ્યા છે વાગી રહ્યા છે, માટે પરલોકના હિતાર્થે ધર્મને વિશે ઉદ્યમ કરો. સરોવર ઉપર ચઢી બિલાડી, બંભણ ધરિ ચંડાલણ જાઈ, કીડી સૂતી પોલી ન માય, ઊંટ વલી પરનાલે જાય. ૫ અર્થ : શરીરરૂપી સરોવરના ઉપર વૃદ્ધ અવસ્થારૂપી બિલાડી ચડી બેઠી છે, અને બ્રાહ્મણ તે જ્ઞાનવંત જીવનનું કાયારૂપી જે ઘરતે કાયારૂપી ઘરને વિષે કદાગ્રહ મિથ્યાત્વરૂપી ચંડાલણી ઉત્પન્ન થયેલી છે, તથા કીડી કહેતા માયા વિસ્તાર કરીને સૂતી છે, પણ ૬૯ ભાગ-૪ ફ- For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે પોલી માં સમાઈ શકતી નથી, અને ઉંટ તે લોભ તે લોભના વ્યાપારમાં દ્રષ્ટિ પાપ ઉપર જાય છે. ડોકરિ દૂઝી – ભેંસ વસૂકિ, ચોર કોટવાળને બાંધિ મુકે, એ હરિયાલી જે નર જાણે, મુખે કવિ દેપાલ વખાણે, ૬ અર્થ: ડોકરી કહેતા ચિંતા તે દૂજે છે, અને ભેંસ વસુકિં કહેતાવ્યાધિરૂપી ભેંસ કહેતા કાયા જે તે સુકાઈ જાય છે, અને ચોર કહેતા મન તે મન પાપે કરીને ચોર થયેલ છે, તેને કોટવાલ કહેતા શરીર કહેવાય છે, તે ચોર કોટવાલને મનરૂપી ચોરે બાંધી લીધેલ છે. એવી રીતે એ ઉપરોક્ત હરીયાલીના અર્થને જે ચતુર પંડિત પુરૂષ જાણે છે, તેને દેપાલ નામના કવિ જે તે વખાણે છે. ઈતિ હરીયાલી સંપૂર્ણ. ( હિત શિક્ષા ) ન્યાય માર્ગને વિષે સદા તત્પર રહેવું. ઉત્તમ પાત્રને વિષે સદા દાન આપવું. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરવું નહિ. પોતાના નિયમ થકી કદાપિકાળે ચલાયમાન થવું નહિ. અંગીકાર કરેલ વ્રતોને છોડવા નહિ. ઈહલોક પરલોક વિરૂદ્ધ કર્તવ્યોનેકરવા નહિ. દુષ્ટ તેમજ દુર્જનોનો સંગ પ્રાણાતે પણ કરવો નહિ. દુર્વ્યસનોને નિરંતર છોડવાનો પ્રયત્ન કરવો. ગુણીજનોના ગુણગ્રામ કરી તેનો પક્ષ કરવો. ગુણો ઉપાર્જન કરવા સદા ઉજમાળ રહેવું. પરોપકાર કરવાની નિરંતર ટેવ પાડવી. M 90 - For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દુર્ગતિને આપનારા કુકર્મોને દુરથીજ ત્યજી દેવા. સજ્જનતા તેજ શરીરનું ભૂષણ છે, માટે તેને મેળવવા ઉદ્યમ કરવો. મનના મેલને ત્યાગ કરી હૃદયને ઉજળુ કરવું. કાળે ભોજન કરવું, પરંતુ અકાળે ભોજન કરવું નહિ. ભોજન પણ પોતાના કુટુંબીઓ સાથે જ કરવું, પરંતુ કુટુંબીઓને ભૂખ્યા રાખી પોતે એકલા ભોજન કરી લેવું નહિ. કોઈને લાંઘણ કરાવી ભુખ્યા રાખવા નહિ. કાળે શયન કરી, બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ.ધર્મ ધ્યાનમાં રક્ત થવું. નાટક પ્રેક્ષણ ભાં-ભવાયા જોવા જવું નહિ. વેશ્યા પર-સ્ત્રી બાલિકા વિધવા કુલાંગના પ્રત્યે ગમન કરવાની પચ્ચકખાણ કરી સ્વસ્ત્રીને વિષે પણ સંતુષ્ટવૃત્તિ ધારણ કરવી. અગ્નિ, પાણી ચોર, ભુજંગમ કામુકાદિકનો સંગ કરવો નહિ. મિત્રને કદાપિકાળે પણ ઠગવો નહિ. મિત્રની સ્ત્રી પ્રત્યે પ્રાણાતે પણ ગમન કરવું નહિ. શરીરની બહુજ લાલના પાળના કરવી નહિ. સુખ દુઃખ વિગેરે તમામમાં હર્ષ શોક નહિ કરતા સમાનતામાં રહેવું. જે ટાઇમ સુખ દુઃખનો હોય તે ટાઇમનો શાન્તિથી ગુજારો કરી લેવો પરંતુ આર્તધ્યાન કરવું નહિ, તેમજ હર્ષમાં મદોન્મત્ત થવું નહિ. પાપકાર્ય કરી કદાપિ કાલે હર્ષને ધારણ કરવો નહિ. પુન્યકાર્ય કરી કોઈપણ વખત શોક અગર પશ્ચાતાપ કરવો નહિ. ૭૧ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ક્રોધ-માન માયા લોભ રાગ દ્વેષાદિક અહંતા મમતાને પોતાનાં કરી જાણવા નહિ, પરંતુ સંસારની વૃદ્ધિ કરનાર જાણવા. નિંદા વિકથા વાડી વિશ્વાસઘાત પ્રપંચાદિકોને સ્વપ્રને વિષે પણ આદરમાન દેવો નહિ. ગુણીના ગુણો દેખી રાજી થવું, અને પોતે તેવા ગુણો ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવો. - નિર્ગુણીને હિત શિક્ષા દેવી, ન માને તો મૌનવૃત્તિ ધારણ કરી વિચારવું કે અરેરે ! આ બિચારા પામર પ્રાણીની પરલોકને વિષે શી દશા થશે. પાપસ્થાનોનો પરિહાર કરવો. નિર્માલ્યને પગથી સ્પર્શ કરવો નહિ. અંત્યજ લોકોના પડછાયાથી સદા દૂર રહેવું તેમજ તેમના જોડે ખાન પાનનો વ્યવહાર ધારણ કરી, પોતાની જાતિ તથા ધર્મથી ભ્રષ્ટ થવું નહિ. પારકાનું અહિત કરવાનું પ્રાણાંતે પણ ચિંતવન કરવું નહિ. શુદ્ધ દેવનું ધ્યાન કરી નિરંતર તેમની પૂજા ભક્તિ કરવામાં તત્પર રહેવું. તે વીતરાગ દેવની આજ્ઞાનું તથા તેમના વચનોનું તથા તેમના સિદ્ધાંતોનું તથા તેમના માર્ગનું કદાપિ કાલે ઉત્થાપન કરવું નહિ. તેમજ વીતરાગ દેવ શિવાય અન્યને વંદન નમન સ્તવન પૂજન વિગેરેથી પૂજવા નહિ. કંચન કામિનીના ત્યાગી ગુરૂનું બહુમાન કરી તેમની જ ઉપાસના કરવી, અને તેમના વચનોનું કદાપિ ઉલ્લંઘન કરવું નહિ. શુદ્ધ જીવ દયામય ધર્મનું આરાધન કરવું. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તેમજ શુદ્ધ સિદ્ધાંતોનું નિરંતર શ્રવણ કરવું. ગમે તેવા ગાઢ દુઃખના વખતને વિષે પણ ધૈર્યતા ધારણ કરીને ધર્મને છોડવો નહિ. દુઃખરૂપી સમુદ્રનો પાર પામવાને માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ભવ્ય જહાજનું આલંબન કરી, દુઃખ સમુદ્રના પારને પામી જન્મ જરા અને મરણના બંધન થકી મુક્ત થઈ મુક્તિપુરીમાં વાસ કરી અખંડ સુખના ભોકતા થવું, તેજ મનુષ્યજન્મ પામ્યાનો સાર છે. (જીવની ગર્ભગતિ વિગેરે.) આ કાળમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦ વર્ષનું કહેલું છે. અને તેમાં દશ દશકાનો વિભાગ પાડેલો છે. તો કેટલા દિવસો જેટલી રાત્રી, જેટલા મુહુર્તી, જેટલા શ્વાસોશ્વાસ ગર્ભને વિષે જીવ વસે છે તેની તથા આહારની વિધિને કહે છે. આ જીવ ગર્ભને વિષે ૨૭૭ અહોરાત્રિતો નિયમાં વસે છે. તેમાં કદાચ જૂનાવિકપણું થાય તો તે વધારે ઓછું ઊપઘાતાદિકના વશવર્તિપણાથી થાય છે ગર્ભને વિષે આ જીવ ૮૩૨૫ મુહુર્ત નિશ્ચય વસે છે. ઓછું વધારે ઉપઘાતાદિકથી થાય છે. આ જીવને ૩ ક્રોડ ૧૪ લાખ ૧૦ હજાર ૨૨૫ શ્વાસોશ્વાસ ગર્ભને વિષે નિશ્ચય થાય છે, તેમાં ન્યૂનાધિકપણું થાય તો તે કારણાદિકને લઇને થાય છે. સ્ત્રીના નાભિની નીચે પુષ્પનાલિકાના આકારવાળી બે શિરા હોય છે; તેની નીચે અધોમુખ સંસ્થિત આકાર વાળી યોનિ હોય છે તેની નીચે આંબાની મંજરીના પેઠે માંસની મંજરીઓ હોય છે, તે ઋતુકાળમાં ફુટવાથી રૂધિરના બિંદુઓને મુકે છે. કોશાકારવાળી યોનિ શુક્ર મિશ્રીત થાય છે, ત્યારે તે જીવને ઉત્પન્ન કરવાને યોગ્યતાવાળી થાય છે તેવી રીતે શ્રી જિનેશ્વર ન ૭૩. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ મહારાજ કથન કરે છે અને બાર મુહુર્ત વિત્યાબાદ વિધ્વંસ થાય છે, એટલે તેમાં કોઈ જીવ ઉત્પન્ન થતો નથી. બે લાખથી નવ લાખ જીવો તેમાં ઉત્પન્ન થાય છે. ૨૫ વર્ષ પછી સ્ત્રીની ઋતુ બંધ થાય છે, અને ૭૫ વર્ષ પછી પુરૂષો પ્રાયઃ નિબિજ થાય છે. એ ટાઇમ થયા પછી બેમાંથી એકથી પણ ગર્ભ ધારણ કરવા કરાવવાની સત્તા ધારણ કરી શકતા નથી. - સો વર્ષનું આયુષ્ય તો અત્યારના કાળની અપેક્ષાય છે, પણ તેથી વધારે જો આયુષ્ય પૂર્વકોટી આદિનું હોય તો તેના અર્ધ ભાગે સ્ત્રી ગર્ભને ધારણ કરે નહિ અને પુરૂષ સર્વ આયુષ્યના વીશમાં ભાગે નિર્મિજ થાય છે. સ્ત્રી પુરૂષના સમાગમ પછી ૧૨ મુહુર્ત સુધીમાં જીવ ઉત્પન્ન થઈ શકે છે, અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ જીવ ગર્ભમાં રહી શકે છે. ગર્ભમાં પુરૂષ જમણી કુક્ષિને વિષે, તથા સ્ત્રી ડાબી કુક્ષિને વિષે તેમજ નપુંસક બન્નેના સમાન ભાગમાં રહે છે. તિર્યંચોની ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની કહેલી છે. આ જીવ પ્રથમ ગર્ભમાં જયારે દાખલ થાય છે, ત્યારે માતાનું રૂધિર અને પિતાના બીજનો આહાર કરી ગર્ભ સ્થિતિ બાંધવાવાળો થાય છે. તે રૂધિર અને બીજા સાત દિવસ ભેગા રહેવાથી તેમાં જીવ ઉત્પન્ન થવાથી સાત દીવસે કલ થાય છે, તે પછી સાત દીવસે અબ્દ થાય છે, તથા અબ્દથી પેશી થાય છે, અને પેશીથી ગાઢ થાય છે. પ્રથમ માસે એક વર્ષમાં કાઈક ન્યૂન થાય છે, બીજે માસે પેશી થાય છે. ત્રીજે માસે માતાને દોહદ થાય છે, ચોથે માસે માતાના અંગોપાંગ પુષ્ટ થવા માંડે છે, પાંચમે માસે પાંચ પિંડિકા એટલે બે હાથ, બે પગ, અને માથુ થાય છે. છ માસે પિત્ત અને રૂધિરની ૭૪ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પુષ્ટિ થાય છે. સાતમે માસે ૭00 શિરા, ૫૦૦ પેશીયો, 00 ધમની અને માથાના કેશ તથા દાઢી મુછના તથા માથાના દેશના સાથે સાડીત્રણ કોટી રોમરાજી થાય છે. આઠમે માસે વૃત્તિકલ્પો થાય છે. (ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામિ પ્રશ્ન :) હે ભગવન્! આ જીવ ગર્ભમાં હોય છે ત્યારે તેને વડીનીતિ, લઘુનીતિ થુંક નાસિકાનો મેલ, વમન, પિત્ત, શુક્ર શોણિત વિગેરે હોય છે. ઉત્તર - હે ગૌતમ ! નથી હોતો. પ્રશ્ન હે ભગવન્! કયા કારણથી ગર્ભગત જીવને વડીનીતિ, લઘુનીતિઆદિ નથી. ઉત્તર હે ગૌતમ ! ગર્ભગત જીવ જે આહાર કરે છે, તે આહાર શ્રોતેંદ્રિ, ચક્ષુઇંદ્રિ, ધ્રાણેદ્રિ, રસેંદ્રિ, સ્પર્શેદ્રિ તથા અસ્થિ, અસ્થિમજજા, કેશ, દાઢી, મુછ, રોમ, નખ વિગેરેને પુષ્ટ કરે છે, તે તે રૂપે પરિણમે છે. તે કારણ માટે હે ગૌતમ ! જીવ ગર્ભગત હોય છે ત્યારે તેને વડીનીતિ, લઘુનીતિ આદિ હોતાં નથી. પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ મુખથી કાવલિક આહાર કરી શકે છે ? ઉત્તર - હે ગૌતમ ! ગર્ભગત જીવને કાવલિક આહાર નથી હોતો. - પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ કાવલિક આહારકેમ કરી શકતો નથી ? ઉત્તર - હે ગૌતમ ! ગર્ભગત જીવ સર્વથી આહાર અંગીકાર કરે છે, સર્વથી આહાર પરિસમાવે છે, સર્વથી ઉશ્વાસ નિશ્વાસ લે 2 For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે, ક્ષણે ક્ષણે આહાર લે છે. સર્વથી ઉશ્વાસ નિશ્વાસ લે છે, આદિત્ય આહાર લે છે, આહત્ય આહાર પરિણમાવે છે,આહત્ય ઉશ્વાસ નિશ્વાસ લે છે. માતાની જીવરસ હરણી, પુત્ર જીવરસ હરણી, માતાના જીવરસ પ્રતિબદ્ધ, પુત્રના જીવરસ પૃષ્ણા નાડી હોય છે તેનાથી આહાર લે છે, તેનાથી આહાર પરિસમાવે છે. બીજી પણ પુત્રો જીવ પ્રતિબદ્ધા, માતૃજીવ સૃષ્ટા નાડી હોય છે, તેનાથી આહાર લે છે, તેનાથી પુષ્ટ કરે છે, વિશેષે પુષ્ટ કરે છે. તે કારણ માટે હે ગૌતમ ! એમ કહેવાય છે કે, ગર્ભગત જીવ કાવલિક આહાર કરવાને સમર્થ નથી. પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ આહાર શું કરે છે ? ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવની માતા નાના પ્રકારના રસ, વિગય, તિખા, કડવા, કષાયલા, ખાટા, મધુરા, વિગેરે જે દ્રવ્યોનો આહાર કરે છે, તે એક દેશથી ઓજા આહાર કરે છે. જીવને ફળના બીંટ સરીખી કમલનાલની ઉપમાવાળી નાડી હોય છે, તે નાડી માતાની નાભિના જોડે સદા બાંધેલી હોય છે, તેથી પુત્ર પણ નાભિથી ગર્ભ, ઓજ ગ્રહણ કરે છે. ઓજથી ભોજન કરે છે, તેથી ગર્ભ વધે છે. જ્યાં સુધી પ્રસવ થાય ત્યાં સુધી. પ્રશ્ન- હે ભગવાન્ ! આ જીવને માતાના અંગો કેટલા કહ્યા છે ? ઉત્તર – હે ગૌતમ ! માતાના અંગો ૩ કહેલા છે. ૧ માંસ ૨ શોણિત. ૩ મુસ્તુલુંગમ્ પ્રશ્ન-હે ભગવાન્ ! પિતાનાં અંગો કેટલા કહેલા છે ? ઉત્તર-હે ગૌતમ-પિતાના અંગો ૩ કહેલા છે. ૧. અસ્થિ, ૨. અસ્થિમજજા, ૩. કેશ દાઢી, રૂંવાડા નખ ૭૬ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રશ્ન-હે ભગવાન્ ! ગર્ભગત જીવ નરક વિષે ઉત્પન્ન થઈ શકે? ઉત્તમ-હે ગૌતમ કોઈક જીવ ગર્ભગત નરકને વિષે ઉત્પન્ન થાય અને અને કોઈક જીવ નરકને વિષે ઉત્પન્ન ન થાય. પ્રશ્ન છે ભગવાન્ ! તેમ કેમ ! શા કારણથી કહેવાય છે કે ગર્ભગત જીવ કોઈ નરકને વિષે ઉત્પન્ન થાય ને કોઈ ન થાય. ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવ જે તે સંગ્નિ પંચેદ્રિ સર્વ પર્યાતિથી પર્યાપ્ત, વિર્ય લબ્ધિમાનુ, વિર્ભાગજ્ઞાનની લબ્ધિવાળો, વૈક્રિય લબ્ધિવાળો, પર સૈન્યને આવેલું સાંભળી જાણી પ્રદેશથી નીકળે. નીકળીને વૈક્રિય સમુઘાત કરે. વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગી સેનાની વિદુર્વણા કરે, વિદુર્વણા કરી સંનહ્ય, સનદબદ્ધ થઈ પરના સૈન્યની જોડે રણસંગ્રામ કરે, તે જીવ અર્થનો કામી, રાજયનો કામી, ભોગનો કામી, કામનો કામી, અર્થનો કાંક્ષિત, રાજયનો કાંક્ષિત, ભોગનો કાંક્ષિત, કામનો કાંક્ષિત, અર્થપિપાસિત રાજયપિપાસિત ભોગપિપાસિત, કામપિપાસિત, તાંતચિત્ત, તન્મન, તલ્લે શ્ય, તદધ્યવસિત, તીવ્ર અધ્યવસાન, તદર્થ ઉપયુક્ત, તભાવના ભાવિત, એવા સમયમાં જો કાળ કરે તો જીવ નરકને વિષે ઉત્પન્ન થાય, તે કારણ માટે કહેલું છે કે હે ગૌતમ ! ગર્ભગત જીવ કોઈ નરકને વિષે ઉત્પન્ન થાય, અને કોઇક ન થાય. પ્રશ્ન - હે ભગવન્ગર્ભગત જીવ કોઈદેવલોકને વિષે કયા અર્થ વડે કરી ઉત્પન્ન થઈ શકે ? ઉત્તર હે ગૌતમ ! કોઈક ગર્ભગત’ જીવ દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક ન થાય. પ્રશ્ન - હે ભગવાન્ ! એમ કેમ કહેવાય છે કે ગર્ભગત જીવ કોઈક દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક ન થાય. ૭૭ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પામેલ હોય, વૈક્રિય લબ્ધિવાળો હોય, અવધિજ્ઞાન લબ્ધિવાળો હોય, તે તથારૂપ શ્રમણના પાસે માહણના પાસે એક, આર્ય, ધર્મયુક્ત સારું વચન સાંભળી તીવ્ર સંવેગથી, તીવ્ર જેને ધર્મરાગ ઉત્પન્ન થયેલ છે, એટલે કે ધર્મને વિષે દ્રઢ, તીવ્ર અનુરાગ ઉત્પન જેને થયેલો છે, તેવો આ જીવ ધર્મનો કામી, પુન્યનો કામી, સ્વર્ગનો કામી, મોક્ષનો કામી, ધર્મકાંક્ષિત, પુન્ય કાંક્ષિત, સ્વર્ગાક્ષિત, મોક્ષકાંતિ, ધર્મપિપાસિત, પન્યપિપાસિત સ્વર્ગપિપાસિત, મોક્ષપિપાસિત, તતચિત્ત,તન્મના, તલ્લેશ્ય, તદધ્યવસિત, તત્ તીવ્ર અવસાન, તદર્પર્પિત કરણ તદર્થોયુક્ત, તભાવના ભાવિતિ, એવે અવસરે જો ગર્ભગત જીવ કાળ કરે તો, દેવલોકને વિષે ઉત્પન્ન થાય. તે કારણ માટે એમ કહ્યું છે કે હે ગૌતમ ! ગર્ભગત કોઈક જીવ દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક જીવ દેવલોકને વિષે ઉત્પન્ન ન થાય. પ્રશ્ન હે ભગવન્! ગર્ભગત જીવ ચિતો, પડખાભર, આમ્રકુન્જ હોય, વા થાય, વા બેસે, વાંરહે, વા પડખુ ફેરવે, વા આશ્રય કરે, વા માતાના સુતે સુવે, વા માતાના જાગ્યે જાગે, વા માતાના દુઃખે દુઃખી, અને માતાના સુખે સુખી થાય ? ઉત્તર-હે ગૌતમ ! તે ઊપર પ્રમાણે સર્વ બને. ગર્ભ સ્થિર હોય તો પણ માતા તેનું રક્ષણ કરે છે, અને અનેક પ્રકારના કામકાજ કરતી માતા પોતાના આત્માનું તથા ગર્ભનું રક્ષણ કરે છે, ગર્ભગત જીવને વડીનીતિ, લઘુનીતિ, થુંક, નાસિકાનો મેલ, વિગેરે અસ્થિ, અસ્થિ મજજા, કેશ, સ્મશ્ર, નખ, રોમ, વડે કરી આહાર પરિણમે છે. એટલે કે ઉપરોક્ત તમામ પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે. ઉશ્વાસ નિશ્વાસાદિકને પણ પરિણમે પોષે છે. સર્વ પ્રદેશોનું પોષણ થાય છે. પણ કવલાહાર ૭૮ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ નથી. એવી રીતે શરીરને પામીને પરમ અંધકારભૂત, માપરહિત મળમૂત્ર વિષ્ટાથી ભરપૂર ભરેલા, ગર્ભસ્થાને વિષે આવીને આ જીવ વસે છે. ત્યારબાદ નવ માસ પૂર્ણ, ન્યુને. વા અધિક માસે, કોઈપણ વખતે માતા બાળકને ઉત્પન્ન કરે છે. તે સ્રિને ત્રિરૂપે, પુરૂષને પુરૂષ રૂપે, નપુંસકને નપુંસક રૂપે અગર બિંબને બિંબરૂપે ઉત્પન્ન કરે છે, તેમાં થોડું વીર્ય, અને બહુ રૂધિર હોય તે સ્ત્રિ થાય છે, તથા ઘણું વીર્ય થોડું રૂધિર હોય તે પુત્ર થાય છે, અને રૂધિર, શુક્ર તુલ્ય હોય તે નપુંસક થાય છે, તથા પ્રસવ કાળે પ્રથમ માથુ, અગર પ્રથમ પગ, અગર વક્રતાથી આવે છે, કોઈવાર ઘાત પણ થઈ જાય છે. કોઈપાપી જીવ વળી અશુચિના ભંડાર રૂપ ગર્ભસ્થાનને વિષે ઉત્કૃષ્ટ બાર વર્ષની સ્થિતિ કરે છે,. આ જીવ ઉત્પન્ન થાય ત્યારેતેનું દુ:ખ તથા મરણ પામે ત્યારેનું દુઃખ થવાથી મૂઢ જીવ દુઃખથી વ્યાપ્ત થયેલ હોવાથી પોતાની પૂર્વની જાતિનું સ્મરણ કરી શકતો નથી, વળી ઉત્પન્ન થતો વિસ્વર, રૂદન કરતો જીવ પોતાને તથા માતાને અતુલ વેદના ઉત્પન્ન કરે છે. નરકના કુંભી પાકના સમાન, દુર્ગધિના અતિ ખરાબ સ્થાન રૂપ, ગર્ભગૃહને વિષે વસનારો જીવ પિત્ત, શ્લેષ્મ, શુક્ર, શોણિત, રૂધિર, મળ, મુત્ર, વિષ્ટાને વિષે ઉત્પન્ન થાય છે. વિષ્ટાને વિષે વિષ્ટાના કીડાના પેઠે તે વખતે શુક અને રૂધિરના ખાણથી ઉત્પન્ન થયેલા શરીરને ધારણ કરનાર જીવનું પવિત્રપણું કેવી રીતે બની શકે ? અગણ્ય, અમેદય ભૂતે, ગર્ભે વસનારનું પુત્રપણું શાનું હોય ? હવે તેવી રીતે ઉત્પન્ન થયેલા જીવની દશ દશાનું અનુક્રમે વર્ણન કરેલું છે. ૧. બાલા. ૨.ક્રીડા. ૩. મંદા. ૪. બલા. ૫. પ્રજ્ઞા. ૬. હાયની. ૭. પ્રપચા. ૮. પ્રાગભાર. ૯. મુન્ખી . ૧૦ શામિની (કાલદશા) ૧ ઉત્પર થયેલા જીવને જે પહેલી દશા છે તેમાં પોતે ભોગ ભોગવવા સમર્થમાન થતો નથી, તેમજ બાળક સુખ દુઃખને જાણી શકતો નથી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે બાલદશા. ૨. ક્રિડાદસાને જે મનુષ્ય પામેલ હોય છે તે ક્રિડા કરવાના બહાના દુર્લભ એવા માનવભવને એળે ગુમાવે છે, ક્રિડા કરવાથી કામભોગને વિષે તેની વૃત્તિ થતી નથી તે ક્રિડાદશા. ૩. મંદા નામની દશાને પામેલ માણસ મોહભાવથી સિને વિષે અત્યંત મૂચ્છિત થયેલા આ જીવ તેના ઘરના અંદર ભોગો હોય તો ભોગવનારો થાય છે. તે મંદાદશા. ૪ બલા નામની દશાને પામેલ માણસ નિરુપદ્રવ હોય તો બળ દેખાડવાવાળો થાય છે તે બલાદશા. ૫ પ્રજ્ઞા નામની દશાને અનુક્રમ વડે કરી પામેલ માણસ પૈસા ઉપાર્જન કરવાની ચિંતાવાળો, તથા કુટુંબના પોષણ કરવાના સન્મુખ થાય છે. તે પ્રજ્ઞાદશા. ૬ હાયની નામની દશાને પામેલ માણસ ઇંદ્રિયોની હાની થવાની કામભોગથી વિરામ પામે છે, તે હાયની દશા. ૭ પ્રપંચા નામની દશાને પામેલ માણસ ચીકણો પદાર્થ વારંવાર થુંકે છે તથા શ્લેષ્માદિક નીકળે છે તથા ક્ષણે ક્ષણે ઉધરસ ખાય છે તે પ્રપંચા દશા ૮ સંકુચિત વળી ચર્માદશાને પામેલ માણસ વૃદ્ધા અવસ્થા પરિણામિત થવાથી સ્ત્રીને બહુજ અનિષ્ટ થાય છે. તે પ્રાગુભારા દશા ૯. મુન્દુખી દશાને પામેલ માણસ વૃદ્ધા અવસ્થા પૂર્ણ થવાથી કામના રહિત ઘરને વિષે પડયો રહે છે. તે મુમુખી દશા. ૧૦. શાયિત કાળ દશાને પામેલ માણસ હીનતાયુક્ત ભેદાયેલ સ્વરવાળો, દીન, વિપરિત ચિત્તવાળો, દુર્બળ, દુ:ખી સુવે છે, મરણ પામે છે. તે શાયિની દશા. આ જીવ દશ વર્ષ ઉપનયન, વશ વર્ષ સુધી વિદ્યાને ગ્રહણ કરે છે. ત્રીશ વર્ષ સુધી ભોગોને ભોગવે છે, ચાલીશ વર્ષ સુધી બળ, અગર વિજ્ઞાનને મેળવે છે. પચાસ વર્ષે ચક્ષુ નિસ્તેજ થાય છે. સાઠે બાહુબળ નાશ થાય છે, સીત્તેર વર્ષે ભોગ અશક્તિ થાય છે, એંસી વર્ષે વિજ્ઞાન નાશ થાય છે, ને નેવું વર્ષે શરીર નમે છે. અને સો વર્ષે મરણ પામે છે. ૮૦. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ જે માણસ ૧૦૦ વર્ષના આયુષ્યવાળો હોય, તથા સુખી હોય, તથા ભોગોને ભોગવનારો હોય, તેવા જીવોને પણ જિનેશ્વર મહારાજે કથન કરેલ ધર્મનું સેવન કરવું તે કલ્યાણકારી છે. તો પછી નિરંતર જે રોગી તથા દુઃખી છે તે માણસને તો અવશ્ય ધર્મનું સેવન કરવું જોઇએ આનંદને પામી ધર્મનું સેવન કરે તે શ્રેષ્ઠ છે અને આનંદને નહિ પામીને પણ ધર્મનું આરાધન કરે, અને વિચારે કે રખેને મને પાપના છાંટા લાગે. જાતિ, કુલ, સારી શિક્ષિત વિદ્યા, માનુષ્યોને તારનાર નથી, પણ પોતાના પુણ્યથીજ સ્ત્રી પુરૂષો વૃદ્ધિને પામે છે. કારણ કે પુણ્યથી ક્ષીણતાથી પુરૂષાકાર નષ્ટ થઈ જાય છે અને પુણ્યની વૃદ્ધિથીપુરૂષાકાર વૃદ્ધિ પામે છે. પુણ્ય કરવા લાયક કાર્યોનું કરવું તે પુણ્ય કહેવાય છે અને તે પુણ્યકાર્યના કરવાથી પ્રિતિ કરવાવાળા, વર્ણ કરવાવાળા, ધન કરવાવાળા, યશ કરવાવાળા, અને કિર્તિ કરવાવાળા થાય છે. ઈહાં ધર્મનું વિવેચન કરવું, પુન્ય કર્મની પુષ્ટિનું વ્યાખ્યાન કરવું. વળી ધર્મ કર્મ કરવામાં પ્રમાદયુક્ત થઈ આવી વિચારણા ન કરવી કે ઘણા સમયો, ઘણી આવળીઓ, ઘણા ક્ષણો, ઘણા શ્વાસોશ્વાસો, ઘણા સ્તોકો, ઘણા લવો, ઘણા મુહુર્તી, ઘણા દિવસો, ઘણી રાત્રિઓ, ઘણા રાત્રિ દિવસો, ઘણા પક્ષો, ઘણા માસો, ઘણી ઋતુઓ ઘણા અયનો ઘણા સંવત્સરો, ઘણા યુગો, સો વર્ષ હજાર વર્ષ લાખ વર્ષ કોટી વર્ષ કોટાકોટી વર્ષ હજીતો બહુ કાળ બાકી છે. તો તેમાં અમો બહુ શીયળ, બહુ વ્રત બહુ ગુણો, બહુ પ્રત્યાખ્યાનો, બહુ પૌષધોપવાસો બહુ ધર્મકર્મ, બહુ કરશું, બહુ આદરશું, બહુ આચરશુ આવી ભાવના ન રાખવી, કારણકે અંતરાય કર્મની પ્રબળતાથી આ જિવિતવ્ય ભરપુર ભરેલું છે, વળી ઘણા વાત, પિત્ત, કફ, શ્લેષ્મ, સન્નિપાતાદિક વિવિધ પ્રકારના રોગો જીવિતવ્યને સ્પર્શિ જલ્દીથી આયુષ્યની પુર્ણાહૂતિ કરે છે. કાળે મહાપુરૂષોને પણ છોડેલા ૮૧ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ નથી. તેવા અરિહંતાદિક મહાપુરૂષોના રૂપ, રંગ, ભોગ, લક્ષ્મી, આયુષ્ય, શરીર, શક્તિ, સ્વર, આદેયનામ, સુખ વિગેરેનું વિવેચન કરવું. સંઘયણ, સંસ્થાનનું, અવતરણ કરવું, યુગલીયા મનુષ્યોને તેના સુખ તથા કલ્પવૃક્ષાદિકની પ્રાપ્તિથી સંપૂર્ણ સુખ તે પામે છે. તેનું વિવેચન કરવું. ઉત્તમ કરણી વિગેરેનું વિવેચન કરવું, તેને પણ કાળ પકડે છે. તો દુષ્પકાળમાં, અવસર્પિણી કાળ હોવાથી, છેલ્લે સંઘયણ છેલ્લું સંસ્થાન, પ્રતિદિન આયુષ્યની હાનિ, ક્રોધ, માન, માયા, લોભની બાહુલ્યતા, કૂડા તોલા માપાની બાહુલ્યતા વિષમતુલા, વિષમ માણસો, વિષમ રાજકુળો, વિષમ વર્ષો વિષમ કાળ, વિષમ ઔષધિઓ, કિં બહુના ઘર બાર, હાટ, હવેલી, બગીચા, સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર, માતા, પિતા, શરિરાદિકમાં, તેમજ સુખમાં વિષમતાજ રહેલી છે. તેવા વિષમ સમયમાં આ જીવને ધર્મકરણિનું આદરમાનથી કરવાપણું જે થાય છે, તેનું જ જીવિતવ્ય, સુજીવિતવ્ય છે. હવે બાળક તમામ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરી માતા પિતાને નમસ્કાર કરવા જાય છે, અને નમસ્કાર જયારે માતાપિતાને કરે, ત્યારે તેઓ બાળકને આશિર્વાદ આપે છે કે હે પુત્ર તું ૧૦૦ વર્ષનો થા. ૧૦૦ વર્ષ જીવ ! હવે આ ૧૦૦ વર્ષ જે છે તે પણ બહુ નથી. જુઓ. ૧૦૦, વર્ષ જીવે છે, ૨૦ યુગ જીવે, ૨૦, યુગ જીવે છે, ૨૦૦, અયન જીવે, ૨૦૦, અયન જીવે છે, ૧૨૦૦ માસ જીવે, ૧૨૦૦, માસ જીવે છે, ૨૪૦૦ પક્ષો જીવે. ૨૪00 પક્ષો જીવે , ૩૬૦૦૦, અહોરાત્ર જીવે, ૮૨ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૩૬૦૦૦, અહોરાત્ર જીવે તે, ૧૦,૮૦,૦૦૦ મુહૂર્તો આવે, ૧૦,૮૦,૦૦૦, મુહૂર્તા જીવે તે, ૪૦૭ ક્રોડ ૪૦ લાખ ૪૦, હજાર શ્વાસોશ્વાસ જીવે છે. અને એટલા જીવિતવ્ય આ જીવ ર૩ી તંદુલ બાહોને ખાય છે તેનું પ્રમાણ નીચે પ્રમાણે છે. દુર્બલાયે ખાંડેલા, છડેલા, ખદિર મુશલે હણેલા, ફોતરા કાઢી નાખેલા, નહિ ફુટેલા, અખંડ કણા, ૧૨ પલ તંદુલોનો ૧ પ્રસ્થ, તે પ્રસ્થક પણ માગધ, સવારેપ્રસ્થક, સાંજે પ્રસ્થક, ૬૪૦૦૦ તંદુલે ૧ માગધ, પ્રસ્થક થાય છે, ૨૦૦૦ ચોખાનો એક કોળીઓ, એવા ૩૨ કોળીયાનો આહાર પુરૂષનો કહેલો છે, અને ૨૮ કોળીયાનો આહાર સ્ત્રીનો, તથા ૨૪ કોળીયાનો આહાર નપુંસકનો છે. હવે તેની ગણત્રીનું માન કહે છે. ૨ અસલીયે, ૧ પસલી ૬૦ આઢકે, ૧ જાન્યકુંભ ૨ પસલીયે, ૧ સેતિકા, ૮૦ આઢકે, ૧ મધ્યકુંભ, ૪ સેતિકાયે, ૧ કુલવ ૧૦૦ આઢકે, ૧ ઉત્કૃષ્ટ કુંભ ૪ કુલવે, ૧ પ્રસ્થ ૮૦૦ આઢકે, ૧ બાહ ૪ પ્રસ્થ, ૧ આઢક, એ બાહ પ્રમાણે ૨૩ બાહ તંદુંલોને જીવ ખાય છે. કુલ ૪૬૦ ક્રોડ, ૮૦, લાખ,તંદુલો થાય છે. તેના જોડે દશા મગના ઘડા ખાય છે તે ખાતો, ૨૪ સ્નેહ આઢક શતાનિ ખાય છે. તે ખાતો, ૩૬ લવણપલ સહસ્ત્ર ખાય છે. તે ખાતો, ૬, પટપાટક શતાની પહેરે છે. ૮૩ (3) * For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ બે માસે પરાવર્તન કરે, અગર એક માસે પરાવર્તન કરે, પણ ૧૨ પટણાટક શતાનિ પહેરે છે, સો વર્ષવાળાનું એ પ્રમાણે ગણેલું, તોળેલું, માપેલું, સ્નેહ, લવણ, ભોજન, આચ્છાદનાદિ, તેના ગણિતનું પ્રમાણ એ પ્રમાણે મહષિયોયે બે પ્રકારે કહેલું છે. જેને હોય તેનું ગણાય ન હોય તેનું ન ગણાય. એ પ્રમાણે વ્યવહારૂ ગણિત છે. તે સો વર્ષમાં કેટલું આયુષ્ય કેમાં જાય છે તે ધે છે. ૫૦ રાત્રિમાં, ૧૦ બાળકપણે, ૧૦ વૃદ્ધાવસ્થામાં, ૧૦ વિયોગ, શોક, રોગ,દુઃખ, સુધા, તૃષા, શીત, ઉષ્ણ, આધિ, વ્યાધિ, ઉપાધિમાં હવે બાકી ૧૫ વર્ષ રહ્યું. હવે શરીરમાં શું શું રહેલું છે તે કહે છે - ૧૮. પુષ્ટ કરંડક સંધિ ૪ કપાળ, મસ્તક, ૧૨. પાંસળીના કરંડીયા, ૩૨. દાંત, ૬. પાંસળી, કટાહ, ૭. આંગળ, જીભ, ૨. હાથની, કુક્ષિ, ૩ી. પળ, હૃદય ૪. આંગુલ, ડોક, ૨૫.પળ, કાળજુ, ૪. પલની, જીભ, ૨ આંતરડા, ૨. પલની આંખ, ૨ પાસા, જમણું, ડાબુ, રયૂલાન્ન, ઉચ્ચાર પરિણમતિ, તન્વન્ત્ર, પ્રશ્રવણ પરિણમતિ, ૨. પાસા, દક્ષિણ, વામ, દક્ષિણે સુખ, વામે દુઃખ, ८४ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૬૦૦. સંધિયો, આ શરીરમાં છે. ૧૦૭ મર્મ, ૫૦૦ પેશીયો, ૩૦૦ હાડકા, ૯ ધમનીયો, ૯૦૦ નસો, ૯૯ લાખ રોમ, કુપ, દાઢી, મૂળ, મસ્તકના કેશ વિનાના ૭૦૦ શિરા, અને ૩ કોટી સંપૂર્ણ રોમરાજી છે. ૧૬૦. શિરા, આ શરીરમાં નાભીથી નીકળી ઉચે ગમન કરનારી મસ્તક સુધી તે રસહરણી કહેવાય છે. તેને ઉપઘાત નહિ થવાથી, ચક્ષુ, શ્રોત, પ્રાણ, જીવ્હાનું બળ થાય છે અને ઉપઘાત થવાથી ઉપરોક્ત બળ હણાય છે. ૧૬૦. શિરા, આ શરીરમાં નાભિથી ઉત્પન્ન થયેલા નીચેના ભાગમાં પગના તળીયા સુધી નીચે ગમન કરનારી તેના નિરૂપઘાતથી જંઘાબળ થાય છે, અને ઉપઘાતથી મસ્તક વેદના, આધાશીશી, મસ્તક શૂલ, આંધળાપણું થાય છે. ૧૬૦. શિરાઓ, આ શરીરમાં નાભિથી ઉત્પન્ન થયેલ તિછ ચાલેલા હાથના તળીયા પ્રત્યે ગયેલી છે. તેના નિરૂપઘાતથી બાહુબળ થાય છે, ને ઉપઘાતથી પાર્શ્વવેદના, ઉદરવેદના, પુષ્ટવેદના, કુક્ષિવેદના, કુક્ષિશૂલ થાય છે. ૧૬૦. શિરાઓ આ શરીરમાં નાભિ થકી ઉત્પન્ન થયેલી નીચે ગમન કરનારી ગુદાના અંદર પેઠેલી હોય છે, તેના નિરૂપઘાતથી મળ, મુત્ર, વાયુ, કર્મ પ્રવર્ છે, અને ઉપઘાતથી મળ, મૂત્ર, વાયુના રોધથી હરસો, ક્ષોભ પામે છે, પાંડુ રોગ થાય છે. અ જીવને કેવી શિરાઓ કોને ધારણ કરનારી છે – ૨૫, શિરા, શ્લેષમ ધારિણી ૭૦૦, શિરા, પુરૂષને ૮૫ ભાગ-૪ ફે-૭ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૨૫, શિરા, પિત્ત ધારિણી ૬૭૦ શિરા, સ્ત્રીને ૧૦ શિરા, શુક્રધારિણી, ૬૮૦ શિરા નપુંસકને આ માણસને રૂધિરાદિ કેટલાઆઢક, રૂધિર, કુલવ, પિત્ત, અર્ધનાઢક, વસાયા શ્લેષ્મ, કુલવ, પ્રસ્થ, મુસ્તુલુંગમ્ અર્ધકુલવ, શુક્ર, આઢક, મૂત્ર, તે જ્યારે દુષ્ટ થાય ત્યારે પ્રમાણથી અધિક થાય. પ્રસ્થ, પુરીષ, પ. કાષ્ટ, પુરૂષ છ ૬ કોષ્ટા સ્ત્રી, ૯ સ્ત્રોતા, પુરૂષ ૧૧ સ્ત્રોતા, સ્ત્રી ૫૦૦, પેશી, પુરૂષ ૪૭૦ પેશી સ્ત્રી ૪૮૦, પેશી, નપુંસક, એ પ્રમાણે શરીરમાં રહેલું છે. છતાં મોહ મૂછિત જીવોને શરીર ઉપરથી મમત્વભાવ ઉઠતો નથી, તે સંસારમાં પરિભ્રમણનું સંપૂર્ણ કારણ છે. (દેવનિક્રયા) ૧૦ ભુવનપતી-અસુરાદિક. ૫ જ્યોતિષિ-સુર્યાદિક ૮ વ્યતર-કિન્નરાદિક. ૧૨. વૈમાનિક-સૌધર્માદિક. તે એક નિકાયને વિષે દેવતાઓ ૧૦ પ્રકારના હોય છે. ૧. ઇંદ્ર ૩. ત્રાયશ્વિશા, ૨. સામાનિકા, ૪. પારિજાદ્યા; For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૫. આત્મરક્ષા, ૮. અનિકાની, ૬ લોકપાલા ૯. પ્રકીર્ણકા. ૭. અનિકાધિપતિ, ૧૦. અભિયોગિકા કિલ્બિષિયા ૧, ઇંદ્રો ભુવનપતિ, વ્યંતર, જયોતિષિ, વૈમાનાધિપતિ. ૨. સામાનિકો સામાનિક નવે ભેદોના અધિપતિયો પરમ ઐશ્વર્યયુક્ત, આયુષ્યાદિકવડે કરી, ઇંદ્રના સમાન હોય છે. ફક્ત તેને દેવલોકનું સ્વામિપણું નથી. શિવાય અમાત્ય, પિતૃ, ગુરૂ, મહત્તરાના પેઠે પૂજનિક હોયછે, વિગેરે તમામ જાણવું. ૩. ત્રાયસન્નશા-મંત્રિ પુરોહિત સ્થાનિયા, મંગિયો, રાજયની ચિંતા કરવાને વિષે યુક્ત ચિંતા કરવાવાળા હોય છે. પુરોહિત શાંતિક, પૌષ્ટિક, અભિચાર કર્મના કરવાવાળા હોય છે. ૪. પારિજાઘા-વયસ્થ સ્થાનીયા, મિત્રસદશા હોય છે. ૫. આત્મરક્ષા-મસ્તકરક્ષ સ્થાનીયા, ઉદ્યત પ્રહરણા પાછળ રહેનારા હોય છે. જોકે અપાયને અભાવ છે, છતાં પણ સ્થિતિ માત્રની કલ્પનાથી, પ્રીતિપ્રકર્ષના હેતુ માટે છે. ૬. લોકપાલા-આરક્ષકાથે ચરસ્થાનીય, પોતાને રક્ષણ કરવા લાયક સંધિરણનું નિરૂપણ કરવાવાળા, આરક્ષકો, ચૌરાદિકના ઉદ્ધાર કરવાવાળા, રાજસ્થાનીયાદિ લોકપાલ ૭. અનિકાધિપતિયો-દંડનાયક સ્થાનીયો, દંડનાયક વિક્ષેપાધિપતિયો. ૮ અનિકાની-હય, ગય, રથ,પદાતિ, વગેરે ચાર પ્રકારના સૈન્યરૂપ ૯ પ્રકીર્ણકા-પૌરજનપદ સ્થાનીયા, પ્રકૃતિસદશા. ૧૦ અભિયોગિકા-દાસસ્થાનિયા, પારકાને આરાધવા માટે ૮૭ muncii For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ બાંધેલા કર્મથી ચાકર યોગ્ય કાર્ય કરવાવાળા. કિલ્બિષિયા-અંત્યસ્થાનિયા, ચાંડાલાદિકના પેઠે કર્મ કરવાવાળા. (અસુર મારાદિ ) કુમારો-કુમારની પેઠે તેઓ મનોહર દર્શનવાળા, તથા સુકુમારા, તથા મુદુ મધુર લલિત ગતિવાળા તથા ઉત્તમ પ્રકારના શૃંગારથી ઉત્તમ રૂપ, વિક્રિયાવાળા હોય છે. તથા કુમારના પેઠે ઉદ્ધત રૂપ, વેષ, આભરણ, ભાષા, પ્રહરણ, ચરણપાત, વાહન, યુક્ત હોય છે, તથા કુમારના પેઠે ઉત્કટ રાગવાળા તથા ક્રિડા કરવામાં તત્પર એવા અસુરકુમાર આવાસને વિષે રહેનારા હોય છે. તેમના આવાસો કાયમાન સ્થાનવાળા, માહામંડપવાળા, તથા નાના પ્રકારના રત્નોની પ્રભાવડે કરી દિત ચંદ્રોદયવાળા હોય છે. કદાચિત ભવનને વિષે પણ રહે છે. તેમના ભવનો બાહિરથી ગોળ આકારવાળા, તથા અંતર મધ્યે ચાર ખુણાવાળા, નીચે કમળકર્ણિકા સંસ્થાનવાળા હોય છે. તે આવાસો, ભવનો ક્યાં છે તે સંબંધી વિચાર : હજાર યોજનના અવગાદિપણાથી માહામંદર કહેલો છે. તેની દક્ષિણ દિશાને વિષે તિર્યમ્ બહુ યોજન લક્ષ કોટા કોટીને વિષે આવાસો રહેલા છે. ભવનો દક્ષિણાધિપતિ ચમરાદિકના, તથા ઉત્તરાધિપતિ બલીંદ્રાદિકનાઆર્ષે, રત્નપ્રભાના બાહુલ્યપણાથી ઉચે નીચે હજાર હજાર યોજન મુકી મધ્યે ૧ લાખ ૭૮ હજાર યોજનને વિષે કુસુમના પ્રકરણના પેઠે સર્વ ઠેકાણે ભવનો રહેલા છે. અસુરકુમારો ૧૦ પ્રકારના : ગંભીર તથા ગાઢ શરીરવાળા, તથા શ્રીમંત, તેમજ સર્વાગ સુંદરતાયુક્ત તથા કૃષ્ણવર્મા, ન ૮૮ ) For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ માહાકાયવાળા, આ સર્વ ઉત્તમ નામ કર્મના ઉદયથી થાય છે. ઉત્કટ રત્નોવડે કરી જડેલા મુકુટ વડે કરી મનોહર ચૂડામણિ ચિન્હવાળા અસુરકુમારો હોય છે. નાગકુમારો-મસ્તક તથા મુકુટને વિષે અધિક પ્રતિ રૂપવાળા, કૃષ્ણા, શામા,મુદુ, લલિતગતિવાળા, તથા મસ્તકને વિષે ફણિના ચિન્હવાળા નાગકુમારો હોય છે. વિદુકુમારો-સ્નિગ્ધા, દેદિપ્યમાન, અવદાત,વર્જના ચિન્હવાળા વિદ્યુકુમારો હોય છે. સુવર્ણકુમારો-અધિક રૂપ તથા પ્રતિરૂપ ડોક, તથા છાતીવાળા તથા શામ, મનોહર ગરૂડના ચિન્હવાળા સુવર્ણકુમાર હોય છે. અગ્નિકુમારો-માનોન્માન પ્રમાણ યુક્ત, દેદીપ્યમાન મનોહર ઘડાના ચિન્હવાળા અગ્નિકુમારો હોય છે. વાયુકુમારો-સ્થિર, પુષ્ટ, ગોળ શરીરવાળા, નિમ્ન નિમગ્ન ઉદરવાળા, ઘોડાના ચિન્હવાળા, અવદાત વાયુકુમારો હોય છે સ્વનિતકુમારો-સ્નિગ્ધા, સ્નિગ્ધ ગંભીરા, અનુવાદ વડે કરી માહા શબ્દવાળા કૃષ્ણા તથા વર્ધમાન ચિન્હવાળા સ્વનિતકુમાર હોય છે. ઉદધિકુમારો સાથળ તથા કમ્મરને વિષે અધિક રૂપાળા, કૃષ્ણા, શામા, મકરના ચિન્હવાળા ઉદધિકુમારો હોય છે. દ્વિપકુમાર સ્કંધ, બાહુ, છાતી, નેવિષે તેમજ અગ્રહાથને વિષે અત્યંત રૂપાળા, શામાં અવદાતા, સિંહના ચિન્હવાળા દ્વિપકુમારો હોય છે. દિકુમારો-જીભ પગના અગ્રભાગને વિષે અધિક રૂપાળા, શામા, હસ્તિના ચિન્હવાળા દિકકુમાર હોય છે. સર્વેપિ વિવિધ ૮૯ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રકારના વસ્ત્રાલંકારોથી યુક્ત હોય છે. વ્યતંર ૮ પ્રકારના : ૧ કિન્નર, ૨ લિંપુરૂષ. ૩ મહારોગ. ૪ ગાંધર્વ. ૫ યક્ષ ૬.રાક્ષસ. ૭ ભૂત ૮ પિશાચા. રત્નપ્રભા રત્નકાંડને વિષે બસો ૨00 યોજન ત્યાગ કરી ૮૦૦ યોજનમાં ઉત્પન્ન થયેલા રૈલોકયને વિષે પોતાના ભવનને વિષે, પોતના નગરને વિષે પોતાના આવાસને વિષે વસે છે. તેઓ બાળકોના પેઠે સ્વભાવના વિચિત્રપણાથી વસનારા હોય છે, તે વ્યંતરો કહેવાય છે તેઓ નીચે, ઉંચે, તિર્યમ્ ત્રણે લોકને સ્પર્શ કરતા સ્વતંત્ર પણાથી તથા પરના સેવકપાણાથી પ્રાયે કરી અનિયત ગતિ પ્રચાર કરવાવાળા હોય છે. કેટલાક તો સેવકના પેઠે મનુષ્યોની પણ સેવા કરે છે, તેમજ વિવિધ પ્રકારના પર્વત, ગુફા વનને વિષે વસે છે. તેથી તેઓ વ્યંતરો કહેવાય છે. કિન્નરો ૧૦ પ્રકારના - ૧ કિંપુરૂષ, ૨ કિંપુરૂષોત્તમ ૩ કિન્નરા. ૪ કિન્નરોત્તમા ૫ હૃદયંગમા ૬. રૂપશાલિના ૭. અનિંદિતા. ૮. મનોરમા. ૯ રતિપ્રિયા ૧૦. રતિશ્રેષ્ઠા ઇતિ. કિં પુરૂષો ૧૦ પ્રકારના - ૧ પુરૂષા. ૨ સપુરૂષા ૩ મહાપુરૂષા ૪. પુરૂષવૃષભા ૫ પુરૂષોત્તમ ૬ અતિપુરૂષોત્તમ ૭ મરૂદેવા ૮ મરૂતા ૯ મરૂત્મભા ૧૦ યશસ્વત, ઇતિ. મહોરગા ૧૦ પ્રકારના -૧ ભુજંગા. ૨ ભોગશાલિનો ૩ માહાકાયા. ૪ અતિકાયા. પ અંધશાલિનો ૬ મનોરમા ૭ માહાવિગા. ૮ મહેષ્વાક્ષા. ૯ મેરૂકાતા. ૧૦ ભાસ્વત. ગંધર્વા ૧૨ પ્રકારના : ૧ હાહા. ૨. હુહુ ૩. તુંબરવો ૪. નારદા. પ ઋષિવાદિકા. ૬. ભૂતવાદિકા ૭. કાદંબા. ૮ માહાકાદંબા ૯. રેવતા. ૧૦ વિશ્વાસવો ૧૧. ગીતરતય ૧૨. ગીતયશસ. CO For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ યક્ષો ૧૩ પ્રકારના : ૧ પૂર્ણભદ્રા ૨. માણિભદ્રા ૩ શ્રોતભદ્રા ૪ હરિભદ્રા પ સુમનોભદ્રા ૬ વ્યતિપાતિક ભદ્રા. ૭ સુભદ્રા ૮ સર્વતોભદ્રા ૯. મનુષ્યયક્ષા ૧૦ વનાધિપતિયો ૧૧ વનાહારા. ૧૨ રૂપયક્ષા. ૧૩ યક્ષોત્તમ. - રાક્ષસો ૭ પ્રકારના : ૧ ભીમા ૨. મહાભીમા ૩. વિજ્ઞા. ૪ વિનાયકા ૫. જલરાક્ષસા ૬. રાક્ષસ, રાક્ષકા. ૭. બ્રહ્મરાક્ષસા. ભૂતો ૯ પ્રકારના : ૧ સુરૂપા ૨. પ્રતિરૂપા ૩. અતિરૂપા ૪. ભૂતોત્તમા ૫. સ્કંદિકા ૬. માહાત્કંદિકા ૭. માયાવંગા ૮. પ્રતિછન્ના ૯. આકાશગા. પિશાચા ૧૫ પ્રકારનાઃ (૧) કુલ્માંડકા (૨) પટકા (૩) જોષા (૪) આન્ડિકા (૫) કાલા (૬) મહાકાલા (૭) મોક્ષા (૮) અમોક્ષા (૯) તાલ પિશાચ. (૧૦) મુખર પિશાચ (૧૧) અધિસ્તારકા. (૧૨) દેહા (૧૩) મહાવિદેહા (૧૪) તુષ્નિકા (૧૫) વનપિશાચા (વ્યંતરો કેવા પ્રકારનાં હોય) ૧. કિનરા: પ્રિયંગુશામાં, સૌમ્યા, સૌમ્યદર્શના, મુખને વિષે અધિકરૂપ શોભાવાળા, મુકુટ મૌલિ ભૂષણવાળા, અવદાતા, તથા અશોકવૃક્ષ ધ્વજાવાળા હોય છે. ૨. કિંપુરૂષા-સાથળ તથા બાહુને વિષે અધિક શોભાવાળા, મુખને વિષે અધિક દેદિપ્યમાન, વિવિધ પ્રકારના આભરણ ભૂષણવાળા, ચિત્રવિચિત્ર પુષ્પોની માળાના અનુલેપવાળા, અને ચંપકવૃક્ષની ધ્વજાવાળા હોય છે. ૩. મહોરગા-શામા, અવદાતા, માહાવેગા, સૌમ્યા, સૌમ્યદર્શના, માહાકાયા, વિસ્તારવાળી, પુષ્ટ ડોકવાળા, વિવિધ ૯૧ - For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રકારના વિલેપનવાળા, વિચિત્ર આભરણ આભૂષણવાળા, નાગવૃક્ષ ધ્વજાવાળા હોય છે. ૪. ગંધર્વા-રકતા, અવદાતા, ગંભિરા, પ્રિયદર્શના, સુરૂપ, સુર્પાકારા, સુસ્વરા, મૌલિધરા, હારવિભૂષણા, તુંબરૂવૃક્ષ ધ્વજાવાળા હોય છે. ૫. યક્ષા - શામ, અવદાતા, ગંભીરા, તું દિલા વૃંદારકા પ્રિયદર્શન, માનોન્માન, પ્રમાણ યુક્તા, લાલ, પાણી, તલ, પગ, નખ, તાલુ હોઠ, જીવ્હા, ભાવર, મુકુટધરા નાનારત્ન વિભૂષણ, વટવૃક્ષ ધ્વજાવાળા હોય છે. ૬. રાક્ષસા-અવદાતા, ભીમા, ભીમદર્શના, શિરકરાલા, રક્તસંબોટા, તપનિય વિભૂષણ, નાનાભક્તિ વિલેપના, ખટવાંગ ધ્વજાવાળા હોય છે. ૭. ભૂતા- શામા, સુરપા, સૌમ્યા, આપીવરા, નાનાભક્તિ વિલેપના, કાલા સુલસ, ધ્વજાવાળા હોય છે. ૮. પિશાચા - સુરૂપા, સૌમ્યદર્શના, હાથ તથા ડોકમાં મણિરત્ન વિભૂષણા કદંબવૃક્ષ ધ્વજાવાળા હોય છે. જ્યોતિષ્ક મંડળ થકી અસંખ્યાતા યોજના માર્ગ પ્રત્યે આરોહણ થયા પછી, મેરૂ ઉપલક્ષિત દક્ષિણાર્ધ ભાગાથે પ્રથમ સૌધર્મકલ્પ રહેલ છે. પૂર્વ પશ્ચિમથી ઉત્તર દક્ષિણ વિસ્તિર્ણ અર્ધચંદ્રાકાર સૂર્યના પેઠે દેદીપ્યમાન અસંખ્યાતા યોજન કોટાકોટી આયામ વિખંભવડે કરી વ્યાપ્ત સર્વ રત્નમય લોકાંત વિસ્તારવાળો, મધ્યે સર્વ રત્નમય, અશોક સપ્તપર્ણ ચંપકયુત સૌધર્માવલંસક શોભિત શકનો આવાસ રહેલો છે તે પ્રકારે તેના ઉપર તેજ પ્રકારે ઉત્તર દિશાને વિષે ઇશાન કલ્પ રહેલ છે. મધ્યે અંક, સ્ફટીક, રજત, જાતરૂપ, ઈશાન અવતંસક ભૂષિત ૯૨ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ઈષત ઉપરિતન કોટયા સમુછિત છે. સૌધર્મ ઉપર બહુ યોજનોને અતિક્રમણ કરીને સમશ્રેણી વ્યસ્થિત સનકુમાર કલ્પ સૌધર્મના પેઠે રહેલ છે. એ પ્રકારે ઇશાનના ઉપર માહેદ્ર ઉપરિતન સમુચ્છિત કોટી ઇશાનના પેઠે. સનકુમાર મહેન્દ્રના ઉપર બહુ યોજનોને અતિક્રમણ કરીને મધ્યવર્તિ સકળ ચંદ્રમાના આકારવાળો બ્રહ્મલોક નામનો કલ્પ છે. ઇંડાં લોક શબ્દનું ગ્રહણ કરવાપણું છે, તે લોકાંતિક દેવની પ્રતિપ્રતિ માટે છે. તે દેવો નિશ્ચય નિરંતર જિનેંદ્ર જન્માદિ પ્રલોકન તત્પર રહેલા શુભ અધ્યવસાયવાળા વસે છે. એ પ્રકારે ઉપરા ઉપર લાંતક, માહાશુક્ર, સન્નાર, ત્રણ દેવલોકો જાણવા. ત્યારબાદ બહુ યોજનને અતિક્રમણ કરીને સૌધર્મ, ઇશાન, બે કલ્પોના પેઠે તેના ઉપર સમશ્રેણી વ્યવસ્થિત સનકુમાર માહેંદ્રવત્ આરણા, અશ્રુત કલ્પો છે. એવી રીતે ૧૨ કલ્પો છે. તેના ઉપર નવરૈવેયક છે. તેના ઉપર પાંચ અનુત્તર માહા વૈમાનો રહેલાં છે. લોક પુરૂષને ગ્રીવા, ડોકનાઆભરણભૂત રૈવેયકો રહેલા છે. જેમ જેમ ઉપર ઉપર જાય તેમ તેમ દેવતાઓ, દેવલોકો વગેરેની સ્થિતિ, પ્રભા રૂપ, સુખ, અવધિ, આયુષ્ય, વિગેરે વિશેષે દેવતાઓનું હોય છે. ( દેવતાઓનો અવધિ વિષય :) સૌધર્મ ઇશાન દેવલોકના દેવો અવધિ વિષયથી નીચે રત્નપ્રભા દેખે છે. તથા તિર્યમ્ અસંખ્યાતા દ્વિપસમુદ્રોને દેખે છે ઉંચે પોતાના ભવનથી સર્વે ઉપરના દેવોને દેખે છે. વિમાનના સ્તૂપના અગ્ર ભાગથી. સનકુમાર, માહેંદ્ર, અવધિવડે કરી નીચે શર્કરા પ્રભા દેખે છે. તિર્ય, બહુત્તર, અસંખ્યાતા દ્વિપસમુદ્રોને દેખે છે. ઉંચે પ્રથમના કરતાં વધારે દેખે છે. એવી રીતે સર્વત્ર જાણવું. ૯૩ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ બ્રહ્મ, લાંતક વાલુકાપ્રભા દેખે છે. શુક્ર, સહસ્રાર પંકપ્રભા દેખે છે. આનત, પ્રાણત, આરણ, અશ્રુત, ધૂમપ્રભા દેખે છે. નીચેની રૈવેયકના તથા મધ્યમ રૈવેયકના તમઃપ્રભા દેખે છે. ઉપરલી રૈવેયકના તમામ પ્રભા દેખે છે. પાંચ અનુત્તર વિમાનવાસી લોક મધ્યે વર્તતી સમગ્ર લોકનાડી દેખે છે. નપુનર્લોકમ્ જે દેવોને તુલ્ય અવધિજ્ઞાન હોય તેમનો પણ અવધિ વિષય ઉપરવિશુદ્ધ હોય છે. (દેવોની ગતિ :) જેની બે સાગરોપમની જઘન્ય સ્થિતિ છે, તે દેવો સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે ને તે સનકુમાર દેવલોક આદિથી જાય છે. આતો એક શક્તિ માત્રાનું વર્ણન કર્યું છે પરંતુ કોઈ દિવસ ગમન થતું નથી. તિર્ય-અસંખ્યાતા હજાર કોટાકોટી યોજન સુધી અને તેમનાથી અધિક પણ જાય છે. જે દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી અત્યંત ઓછી હોય છે, તે દેવો એક એક હીન પૃથ્વી સુધી જાય છે. યાવત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે. તેમાં પણ ત્રીજી પૃથ્વી સુધી પૂર્વ સંગતિને માટે જાય છે, ને જશે. શિવાય છતી શક્તિયે પણ આગળ ઉપર ગયેલા નથી, ને જશે પણ નહિ. ઉદાસીપણાથી, તથા મધ્યમપણાથી, જિનેશ્વર મહારાજાને વંદનાદિક મુકી દઈ ઉપર ઉપર જતા નથી. (દેવતાઓનો આહાર તથા ઉશ્વાસ :) સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવોને ઉશ્વાસ ૭ સ્તોકે, તથા આહાર ઉપવાસ હોય છે. '૯૪ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પલ્યોપમની સ્થિતિવાળા દેવોને, ઉશ્વાસ એક દિવસે આહાર બેથી નવ દિવસે હોય છે. જે દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવોને તેટલા પખવાડીયે ઉશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે. દેવોને વેદના : દેવતાઓને પ્રાયઃ કરી સર્વેદના હોય છે. કદાચિત અસવેદના થતી નથી.કદાચ અસત્ વેદના થાય તો પણ અંતરમુહુર્તથી વધારે નહિ, અનુબદ્ધ ઉત્કૃષ્ટતાથી સર્વેદના છ માસ સુધી રહે છે. દેવોનો ઉપપાત : અન્યલિંગ મિથ્યાદ્રષ્ટિનો ઉપપાત અશ્રુતદેવલોક થકી ઉપર થતો નથી. સાધુવેશ ધારણ કરનારા સ્વલિંગિયો, ભિન્નલિંગ અને મિથ્યાદ્રષ્ટિ હોય તો તે યાવત્ ઉપરીતન રૈવેયક સુધી જઈ શકે છે. ત્યાં સુધી તેનો ઉપપાત કહેલો છે. સમ્યગદ્રષ્ટિ સાધુનો ઉપપાત સૌધર્મ દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી કહેલો છે. બીજો નિયમ એવો છે કે ચૌદ પૂર્વધર બ્રહ્મલોકથી નીચે જતા નથી અને ઉપર સર્વાર્થસિદ્ધ સુધી જાય છે. દેવોની કાન્તિ : સૌધર્મ ઇશાન દેવોની કાન્તિ કનકના સમાન છે. સનકુમાર, માહેંદ્ર, બ્રહ્મદેવલોકના દેવોની કાન્તિ પદ્મદલના સમાન છે. લાંતકાદિકથી સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની કાન્તિ ધોળી હોય છે. દેવો ત્રણ પ્રકારના : ૧ સદેવીકાસપ્રવિચારા. ર અદેવીકાસપ્રવિચારા ૩. અદેવીકા અપ્રવિચારા હોય, તેમાં – ૧. ભુવનપતિ,વ્યંતર, જયોતિષિ, વૈમાનિક, સૌધર્મઇશાન ૯૫ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કાયપ્રવિચારા હોય છે. ત્રીજા ચોથા દેવલોકના દેવોને સ્પર્શ, ૫ ૬ ને રૂપ, ૭, ૮ ને શબ્દ, ૯, ૧૦, ૧૧, ૧૨ ને મન પ્રવિચારપણું હોય છે. તેમાં કાય પ્રવિચારી દેવો અત્યંત સંકલિષ્ટ કર્મ વાળા મનુષ્યના પેઠે મૈથુનમાં લીન થયેલા હોય છે. તેમજ તીવ્ર અનુરાગવાળા હોય છે, અને કાયકલેશથી ઉત્પન્ન થયેલું સર્વાગ સંબંધિ સ્પર્શ સુખને પામીને પ્રીતિ પામનારા હોય છે. દેવીયોની ઉત્પત્તિ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ વૈમાનિક, સૌધર્મ, ઇશાન સુધી છે. આગળના દેવલોકને વિષે નથી. (અદેવિકા સપ્રવિયારા :) સનકુમાર મહેંદ્ર દેવલોકના દેવોને મૈથુન સેવન સુખ પ્રત્યે ઇચ્છા થયેલી તે દેવોના પ્રભાવથી જાણીને અપરિગ્રહિતા ગણિકા સ્થાનીય અપ્સરાઓ સૌધર્મ ઈશાન દેવલોકની દેવીઓ ઉઠે છે. તે સૌધર્મ દેવલોકની અપરિગૃહિતા દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ પલ્યોપમની છે. ઇશાન દેવલોકને વિષે અપરિગ્રહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી સાતિરેકે પલ્યોપમની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ પલ્યોપમની છે. તેમાં સૌધર્મ કલ્પવાસી અપરિગૃહિતા દેવાંગનાઓની સ્થિતિ પલ્યોપમ કાળથી અધિક દશ પલ્યોપમની જેની છે, તે દેવાંગનાઓ સનકુમાર વાસી દેવોને ભોગવવામાં કામમાં આવે છે. જે દેવીઓની સ્થિતિ સૌધર્મમાં દશ પલ્યોપમના કાળથી યાવત્ વશ પલ્યોપમ સુધીની છે. તે દેવીયો બ્રહ્મલોકના દેવોને ભોગવવાના કામમાં આવે છે. સૌધર્મે જે દેવાંગનાઓથી સ્થિતિ વીશ પલ્યોપમથી અધિક કાલ ત્રીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો શુક્ર કલ્પવાસી દેવોને ૯૬ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભોગવવાના કામમાં આવે છે. સૌધર્મે ત્રીશ પલ્યોપમથી અધિક ચાલીશ પલ્યોપમ સુધીની જે દેવીયોની સ્થિતિ છે. તે દેવીયો આનત કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે. સૌધર્મે ચાલીશથી અધિક પચાશ પલ્યોપમના કાળ સુધીની જેદેવીયો છે. તે દેવીયો આરણ કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે. ઇશાન કલ્પને વિષે પલ્યોપમથી અધિક પંદર પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીયો જે હોય છે, તે માહેંદ્ર કલ્પવાસી દેવોને ભોગવવા કામમાં આવે છે. ઈશાન કલ્પે જે દેવીયોની સ્થિતિ પંદર પલ્યોપમના કાળથી પચીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો લાંતક દેવલોકના દેવોને ભોગવવા કામ આવે છે. ઇશાન કલ્પને વિષે જે દેવીયોની સ્થિતિ પચીશ પલ્યોપમથી અધિક પાંત્રીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો સહસ્ત્રાર દેવલોકના દેવોને ભોગવવા માટે કામમાં આવે છે. ઇશાન કલ્પને વિષે જે દેવીયોની સ્થિતિ પાંત્રીશ પલ્યોપમથી અધિક પીસ્તાલીશ પલ્યોપમ સુધીની છે તે દેવીયો પ્રાણત કલ્પવાસી દેવોને ભોગવવા માટે કામમાં આવે છે. ઇશાન કલ્પે જે દેવીયોની સ્થિતિ પીસ્તાલીશથી અધિક પંચાવન પલ્યોપમ સુધીની છે, તે દેવીયો અશ્રુત કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે. જે દેવીયોની એક પલ્યોપમથી સાત પલ્યોપમ સુધીની સ્થિતિ છે, તે સૌધર્મ દેવલોકવાસી દેવોની દેવાંગનાઓ છે, તેમ જાણવું. ઇશાન કલ્પને વિષે જે દેવાંગનાઓની સ્થિતિ સાતિરેક 69 For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીની છે. તે ઇશાન કલ્પવાસી દેવોની દેવાંગનાઓ છે તેમ જાણવું, તેમાં અપગૃહિતા વેશ્યા સ્થાનીયા નીચેના કલ્પમાંઉત્પન્ન થયા છતા પણ ઉપરના કલ્પોમાં જાય છે. તે તે દેવલોકવાસી દેવોના પ્રભાવથી જ જાય છે. સૌધર્મ પરિગૃહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની અપરિગૃહિતાની જઘન્ય સ્થિતિ પલ્યોપમની ઉત્કૃષ્ટ પચાશ પલ્યોપમની જાણવી. ઇશાન કલ્પે પરિગૃહીતાની જઘન્ય સ્થિતિ સાતિરેક પલ્યોપમની ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની. અપરિગૃહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમની ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની. અસુરકુમારીનું આયુષ્ય સાડા ચાર પલ્યોપમનું છે. નાગકુમારી આદિ, સર્વ ભવનવાસી દેવીયોનું આયુષ્ય ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમનું છે. વ્યંતરીઓનું આયુષ્ય ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. જ્યોતિષિની દેવીયોનું આયુષ્ય ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમ અને પચાસ હજાર વર્ષનું. (શ્રી જિન સ્પી મુનિ ) * જિનકલ્પીપણું ઇચ્છનાર, પ્રથમ સાધુ સમુદાયથી બહાર નીકળે, ત્યારબાદ પૂર્વે વિરોધ કરેલા સબાલવૃદ્ધ યથોચિત સર્વ સંઘને અત્યંત ખમાવે, પછી કહે કે હું નિષ્કષાયી થઇને, નિઃશલ્ય થઇને ખમાવું છું. ત્યારબાદ પોતાના કાર્યમાં તત્પર થાય. છેલ્લી એક રાત્રીની પ્રતિમાનું વહન કરનાર ભિક્ષુ, ત્રણસ્થાન ઉપાર્જન કરે. ૯૮ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૧. અવધિજ્ઞાન ૨. મન:પર્યવાન, ૩ કેવલજ્ઞાન, અસમુત્પન્નપૂર્વ, અને જો વિરાધના કરે તો, ૧ . ઉન્માદ પામે, ૨. લાંબા કાળ સુધી રોગાતક કષ્ટ ભોગવે, ૩ કેવલી પ્રજ્ઞાત ધર્મ થકી ભ્રષ્ટ થાય. (જિનલ્પીના ઉપક્રણો.) ૧ પાત્ર ૨. પાત્રા બાંધવાનું વસ્ત્ર ૩. પાત્ર સ્થાપન કરવાનું વસ્ત્ર ૪. પાત્ર કેશરીયા ૫. પલ્લા. ૬ રજસ્ત્રાણ ૭. ગુચ્છા ૮-૯૧૦ ઉપર ઢાંકવાના ત્રણ લુગડા. ૧૧ રજોહરણ ૧૨ મુખવસ્ત્રિકા, મુહપત્તિ. ( જિનલ્પીની પરિક્ષ્મણા ૫ પ્રારે ) ૧. એક ઉપવાસથી છ માસ સુધી તપસ્યા કરે, ને પીડા પામે નહિ તો જિનકલ્પિપણાને ધારણ કરે, અન્યથા નહિ. ઇતિ તપસા. ૨. નવ પૂર્વના જ્ઞાન સહિત હોય, તથા તેને તપસ્યા કરીને તપસ્યાના સાથેજ ગણી શકે, સૂત્રવડે કરીને, પશ્ચાનુપૂર્વીથી, ઇતિ સૂત્રણ ૩. માનસિકબળ, વૈર્ય સબળ રાખે, ગમે તેવા ઉપસર્ગથી પણ ડરે નહિ. ઇતિ સત્વેન. ૪. એકાકીજ સત્વયુક્ત થઈને ફરે, ઇતિ એકત્વેન ૫. ફક્ત પગના એકજ અંગુઠા ઉપર ઉભા રહેવું હોય તો વૈર્યથી રહી શકે ઇતિ બલેન. (જિન સ્પીની પાંચ ભાવના.) ૧ તપથી આત્માને ભાવે, ક્ષુધા જીતે, દેવાદિક ઉપસર્ગ કરે, GE - For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અને છ માસ સુધી આહાર ન પામે, તો પણ ગ્લાની ન પામે, સર્વે સાધુઓ નિદ્રા કરી ગયા પછી પણ ભય, નિદ્રા ત્યાગ કરવા માટે રાત્રિમાં કાઉસ્સગ્ન કરે ઇતિ. પ્રથમ ભાવના ઉપાશ્રયમાં ૨ ઉપાશ્રય બહાર ૩ ચતુષ્પથે ૪. શૂન્યગૃહે ૫. સ્મશાને. - ૨ સૂત્ર ભાવનાથી પોતાના માના પેઠે, તમામ સૂત્રો ગણે, દિવસે, રાત્રે ગમે તેવું શરીર ખરાબ છતાં પણ ખેદ ધારણ કરે નહિ, અને ક્ષણ માત્ર સૂત્ર ગણ્યા વિના ન રહે સૂત્ર. ૩. સર્વ સમુદાય છોડીને એકાકી રહે સુખ દુ:ખ કથા વાર્તાદિકને તજીને બાહ્ય અત્યંતર મમત્વ ભાવને ધારણ કરે નહિ. એકાકી. ૪ ગમે તેવા ઉપસર્ગમાં પણ, મન બળથી,તેમજ શરીરબળથી પણ ગ્લાનિ ધરે નહિ. ૫. ધૈર્યબલથી કોઈપણ રીતે તપમાં, તથા ઉપસર્નાદિકમાં કંપાયમાન થાય નહિ. ( પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ) ૧ પ્રાણાતિપાતની પ ભાવનાઓ. ૧ મનોગુપ્તિ, મનને ગોપવવું ૨ એષણા સમિતિ બેંતાલીશ દોષ રહિત આહારાદિક લોપે તે, ૩ આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ, વસ્ત્ર, પાત્ર, વિગેરે યતનાપૂર્વક લેવાં મુકવાં, ૪ ઈર્ષા સમિતિ ઉપયોગ સહિત ચાલવું તે. ૫ અન્યપાણિ લેવાં તે હમેંશાં જોઈને લેવાવડે કરી અહિંસા ભાવવી તે. - ૨. મૃષાવાદની પ ભાવનાઓ - ૧ હાસ્ય ૨ લોભ ૩ ભય ૪ ક્રોધ વગેરેથી મૃષા ન બોલવું, એટલે તેના પચ્ચખાણ કરવાં (૧૦૦) ૧00 ~ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે. ૫ વિચાર પૂર્વક બોલવું તે. એ ઉપર પ્રમાણે લક્ષ દઈને બોલતા સત્યવ્રતને ભાવવું તે. ૩ અસ્તેયરૂપ યમની પ ભાવનાઓ-૧ અવગ્રહ માગવો. ૨ બરાબર જોઇ તાપસી અવગ્રહ માગવો તે ૩ નિરંતર ગુરૂની રજા લઈને ભાત પાણી વાપરવા તે ૪ સાધર્મિક પાસેથી અવગ્રહ માગવો ૫ અવગ્રહની મુદત ઠરાવવી. ૪. બ્રહ્મચર્યની પ ભાવનાઓ - ૧. સ્ત્રી, નપુંસક, તથા પશુવાળી વસતી, અને કુડયાંતરે વસતીનો, તથા એક આસનનો ત્યાગ કરવો. ૨ સ્ત્રી રમ્ય અંગ જોવાનો, તથા પોતાની અંગે શૃંગાર રાજ્યોનો ત્યાગ કરવો ૩ સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લેવો. ૪ સરાગે સ્ત્રી કથા કરવી નહિ પ પૂર્વે કરેલી કામક્રિડા સંભાળવી નહિ. ૫. પરિગ્રહ ત્યાગની પ ભાવનાઓ – ૧ શબ્દ, ૨ રૂપ ૩ રસ, ૪ ગંધ, પ સ્પર્શ, એ પાંચને વિશે નિરંતર રાગદ્વેષાદિક છોડી દેવા. (ભાવ સાધુના ૭ લિંગ :) ૧ માર્ગાનુસારી ક્રિયા ૨ ધર્મને વિષે ઉત્કૃષ્ટ શ્રદ્ધા ૩ પ્રજ્ઞાપનીયપણું. ૪ ક્રિયાને વિષે અપ્રમાદ પ શકય અનુષ્ઠાનોનોજ આરંભ ૬ ભારે ગુણાનુરાગ ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન. (એ સાતે લિંગનું ટુંક વિવેચન) માર્ગાનુસારી ક્રિયા, મોક્ષ માર્ગને અનુસરતી પ્રત્યે પક્ષણાદિ (પડિલેહણાદિ) ક્રિયા કરવી તે. ૨ ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, શ્રત ધર્મમાં, અને ચારિત્ર ધર્મમાં તીવ્ર ૧૦૧ ભાગ-૪ ફ-૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અભિલાષા રાખવી, તેના ૪ ભેદ છે. ૧ વિધિ સેવા ૨. અતૃપ્તિ. ૩ શુદ્ધ દેશના ૪. અલિત પરિશુદ્ધિ. ૩ પ્રજ્ઞાપનિયપણું-આગમમાં કહેલી યુક્તિયો વડે કરીને બીજાને સમજાવવાપણું તે ૪ ક્રિયામાં અપ્રમાદ-સાધુ માર્ગની ક્રિયા કરવામાં મદ્ય, વિષમ કષાય, વિકથા, નિદ્રા, એ પાંચ પ્રમાદ રહિત સંયમ પામવું. ૫ શકય અનુષ્ઠાનનો આરંભ શરીરની શક્તિ અનુસારે જે અનુષ્ઠાન (તપ, જપ, ક્રિયા) ઘણો લાભ આપનાર અને ઓછું નુકશાન આપનાર હોય તેવો આરંભ તે. ૬ ભારે ગુણાનુરાગચરણ સિત્તરી, તથા કરણ સિત્તરીમાં, તથા આગમમાં વર્ણવેલા મૂળગુણ અને ઉત્તર ગુણમાં પ્રિતિ શુદ્ધ ચારિત્રીયાને હોય. ૭. ગુરૂ આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, ગુરૂના ચરણની સેવામાં લાગેલો રહીને ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે અને ચારિત્રનો ભાર ઉપાડવામાં તત્પર હોય સમર્થમાન હોય. સમકિત પામવાના કરણો-જે ગ્રંથી સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથીને ભેદતાં બીજું અપૂર્વ કરણ હોય છે. જેની સમીપે સમ્યકત્વ રહેલું હોય છે તે ત્રીજું અનિવૃત્તિ કરણકહેવાય છે. હોય છે. આ અંતકરણ કરવાથી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિના બે ભાગ થાય છે, એક અંતકરણની નીચેની પહેલી સ્થિતિ અંતર મુહૂર્તની, અને બીજી તેની ઉપરલી બાકી રહેલી સર્વ સ્થિતિ છે, તેમાં પહેલી સ્થિતિ રહેલા મિથ્યાત્વના દળિયા જ્યારે આ જીવ વેદી નાખે ૧૦૨ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે, ત્યારે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ એક અંતર્મુહૂર્ત કરીને તે પ્રથમ સ્થિતિ વેદાઈ રહેવા પછી જયારે અંતકરણ થાય છે, ત્યારે તેના પ્રથમ સમયેજ જીવને ઔપથમિક સમકિત પ્રાપ્ત થાય છે. કેમકે તે વખતે મિથ્યાત્વના દળિયા (પ્રદેશ ઉદયથી કે વિપાક ઉદયથી) વેદાતા નથી.જેમ વનનો દાવાનળ પ્રથમ બળેલા વનને અથવા ઉખર પ્રદેશને પામીને ઓલાઈ જાય છે, તેવીજ રીતે મિથ્યાત્વના અનુભવરૂપ અગ્નિ અંતકરણને પામીને શાંત થઈ જાય છે, તે ઉપશાંતનો (ઔપશમિક સમ્યકત્વનો) કાળ અંતર્મુહુર્તનો છે અને તે ઉત્કૃષ્ટ નિધિના લાભના જેવો છે. તે જઘન્યથી એક સમય શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા શેષ રહે ત્યારે કોઈક જીવને જે મિથ્યાત્વ જવાનો હોય તેને (બાકી બીજા જીવતો ત્યાં ત્રણ પુંજ કરીને શુદ્ધ પુંજનો ઉદય થવાથી ક્ષયોપશમ સમકિત પામે છે અંતે બીજા લાભો પણ મેળવે છે.) મહાવિભીષિકા (ભય)ની ઉત્પત્તિ જેવો અનંતાનુબંધિનો ઉદય થાય છે. તેના ઉદય વખતે આ જીવ સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ નામના બીજા ગુણસ્થાનકે વર્તે છે, અથવા ઉપશમ શ્રેણીથી (અગ્યારમે ગુણઠાણેથી) પડેલો પણ કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે, અને ત્યારપછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થવાથી તે મિથ્યાદ્રષ્ટિ થાય છે. ( સખ્યત્વ નું સ્વરૂપ ) સમ્યકત્વ બે પ્રકારે છે. ૧ પૌગલિક ર અપૌદગલિક મિથ્યાત્વ સ્વભાવને દુર કરીને સમ્યકત્વ પુંજગત પુગલના વેદન સ્વરૂપ ક્ષાયોપથમિક પૌલિક ૧. | સર્વથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ-પેજ પુગલોના ક્ષય ઉપશમથી સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલ કેવલ જીવપરિણામરૂપ ૧૦૩ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ લાયોપથમિક, વા. અપૌદ્ગલિક ર. તથા ૧ નિસર્ગ. ૨ અધિગમ, ભેદથી સમ્યકત્વ બે પ્રકારે. ૧ તેમાં તીર્થંકર મહારાજના ઉપદેશ વિના સ્વભાવથીજ જીવોને જે કર્મો ઉપશમાદિકથી થાય છે. તે નિસર્ગ સમ્યકત્વ. ૨ વળી જે તીર્થકર માહારાજાના ઉપદેશાદિકથી, તથા જીન પ્રતિમાદિકના દર્શનાદિકના બાહ્ય નિમિત્તના હેતુથી કર્મોનું ઉપશમપણું પ્રગટ થાય છે, તે અધિગમન સમ્યકત્વ તેમાં ૧ માર્ગ ૨ જવર બન્નેના દ્રષ્ટાંતો - ૧ એકજણ જંગલમાં ફરતો પોતે જાતે માર્ગને મેળવે છે, અને બીજો બીજાના કહેવાથી માર્ગને મેળવે છે. ૨ એકને તાવ પોતાની મેળેજ જાય છે, બીજાને ઔષધ કરવાથી જાય છે. તે પ્રકારે જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ મિથ્યાત્વ જવરના નાશ થવાથી, અને નિસર્ગ ઉપદેશથી થાય છે. વળી ૧ કારક ૨ રોચક ૩ દીપક એ ત્રણ ભેદે સમ્યકત્વ ૩ પ્રકારે છે. ૧ તેમાં જીવોને સમ્યફપ્રકારે અનુષ્ઠાન પ્રવૃત્તિ કરાવે તે કારણ કહેવાય છે એટલે કે જે પરમ વિશુદ્ધરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે, જીવ તે સૂત્રોને વિષે જે અનુષ્ઠાન કરવાનું કહેલું છે, તેને કરે છે, તેજ પ્રમાણે તે કારક સમ્યકત્વ કહેવાય, કાશ્યનીતિ કારક, તે વિશુદ્ધ ચારિત્ર વંતોને હોય છે. - ૨ તથા જે શ્રદ્ધા માત્ર હોય તે રોચક કહેવાય છે. એનાથી સમ્યક પ્રકારે અનુષ્ઠાનની પ્રવૃત્તિની રૂચીથી કરાવે છે, રૂચિ કેવળ થાય છે, પરંતુ કાર્ય કરાવી શકે નહિ. તે રોચક સમ્યકત્વ કહેવાય છે. રોચયતિ ઇતિ રોચક, આ સમ્યકત્વ અવિરતિ સમ્યગદ્રષ્ટિ કૃષ્ણ ૧૦૪ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ શ્રેણિકાદિકને જાણવું. ૩. તથા પોતે જે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય દૂર્ભવ્ય, અંગાર મદદિકના પેઠે ધર્મ કથાદિકથી, જીનોકત જીવા અજીવાદિક પદાર્થોને જેવી રીતે હોય, તેવીજ રીતે બીજાને દીપયતિ, પ્રકાશયતિ, પ્રકાશ કરે. પોતાનાથી બીજાના માટે દીપક કહેવાય. શંકા-જે મિથ્યાદ્રષ્ટિ હોય તે સમ્યગદ્રષ્ટિ કેમ કહેવાય ! વચનનો વિરોધ છે માટે તેને ઉત્તર આપે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે, તો પણ તેના પરિણામનું વિશેષપણું, યતિ, પિતૃઓના પેઠે કારણભૂત છે, કારણ કે કાર્ય કારણના ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે, જેમ કે આયુષ્કૃતમ્-ઇતિ-અદોષ-દીપતિપ્રકાશયતિ ઇતિ દીપકે. વળી પણ પાંચ પ્રકારે સમ્યકત્વ કહેલ છે. ૧ ઔપથમિકં. ૨ ક્ષાયિક. ૩ લાયોપથમિક. ૪. સાસ્વાદન ૫. વેદનક. એ પાંચ પ્રકારે સમ્યત્વ કહેલ છે. ૧ પોતે ઉદીરણા કરેલ મિથ્યાત્વ અનુભવ ક્ષય કર્યો છતે, અને ઉદીરણા કરેલ પરિણામ વિશુદ્ધિના વિશેષ પણા થકી સર્વથા ક્ષય કર્યો છતે, જે ગુણ પ્રાપ્ત થાય છે. તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદ્રષ્ટિ ગ્રંથભેદ કરનારને તથા ઉપશમ શ્રેણી પ્રારંભ કરનારને હોય છે. ૨. અનંતાનુબંધી કષાય ચારેના ક્ષય થયા પછી, મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ પુંજ લક્ષણ ત્રણ પ્રકારે દર્શન મોહનીયકર્મ સર્વથા પ્રકારે સમ્યકત્વ કહેવાય છે. તે સમ્યકત્વ ક્ષપકશ્રેણી પામનાર જીવોને હોય છે. ૩. તથા જે મિથ્યાત્વ ઉદય આવેલ હોય તેને વિપાકના ઉદયથી વેદનાથી ક્ષીણ થયેલી હોય, અને બાકી સત્તાને વિષે ઉદય નહિ આવેલું રહેલું હોય, તે ઉપશાંત, એટલે મિથ્યાત્વ મિશ્ર પંજ, ૧૦૫ ૧૦૫ ૦ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આશ્રિય ઉદયને રોકેલ, અને શુદ્ધ પુંજ આશ્રિત્યે ફરીથી મિથ્યાત્વ સ્વભાવને ત્યાગ કરેલ તે ઉદીરણા પામેલ મિથ્યાત્વના ક્ષયથી, અને અનુદિરણા પામેલના ઉપશમથી નિષ્પન્ન જે સમ્યકત્વ, તે ક્ષાપોયથમિક સમ્યકત્વ કહેવાય છે. આ શુદ્ધ પુંજ લક્ષણ મિથ્યાત્વ પણ અતિ સ્વચ્છ આકાશ, પટેલ દ્રષ્ટિને ન ઢાંકે તેમ યથાવસ્થિત તત્વરૂચિને આચ્છાદન કરવાવાળું ન થાય, માટે ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. શંકા કોઈ કહે કે ઔપશમિક સમ્યકત્વ, અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં વિશેષપણું શું ? કારણ કે બન્નેમાં વિશેષપણ નથી. ઉત્તર મિથ્યાત્વ ક્ષીણ અનુદિત ઉપશાંત અત્ર ઉચ્ચતે વિશેષપણું છે. તે સાંભળો ક્ષાયોપથમિકમાં મિથ્યાત્વ વિપાકનો અનુભવ નથી, પણ ભસ્મથી ઢાંકેલ અગ્નિ સંબંધિ ધૂમાડાની રેખાના પેઠે, પ્રદેશથી અનુભવ છે, અને ઔપશમિકમાં તો વિપાકથી અને પ્રદેશથી પણ સર્વથા પ્રકારે મિથ્યાત્વનો અનુભવ નથી જ. ઇતિ ઔપથમિકં. ૪. તથા પૂર્વોક્ત. ઔપથમિક સમ્યકત્વને વમન સમયે તેના આસ્વાદનરૂપવાળું, સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે. ઔપશમિકથી પડતો હજી મિથ્યાત્વ પામ્યો નથી, ત્યાં સુધી સાસ્વાદન કહેવાય છે. ૫. તથા ક્ષપકશ્રેણીને પામેલાયે ચાર અનંતાનુબંધિ તથા મિથ્યાત્વ અને મિશ્ર આ બે ક્ષય કર્યો છતે, ક્ષાયોપથમિક લક્ષણ શુદ્ધ પુંજે, ક્ષીણ કરવા માંડયે છતે તે સંબંધિ છેલ્લા પુગળને ક્ષીણ કરવા ઉઘુક્ત થયે છેલ્લા પુદ્ગલેને વેદવારૂપ જે સમ્યકત્વ તે વેદનક કહીયે, વેદક સમ્યકત્વ પછી અવશ્ય ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચ સમ્યકત્વનો કાળ સમયને કહે છે. ૧ ઔપશમિકની સ્થિતિ ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્તની (૧૦૬) ૧૦૬ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૨ સાસ્વાદનની સ્થિતિ ૬ આવલિકાની ૩ વેદનની સ્થિતિ ૧ સમયની ૪ ક્ષાયિકની સ્થિતિ સંસારને આશ્રિત્ય ૩૩ સાગરોપમથી અધિક તે સર્વાર્થ સિદ્ધને આશ્રિને, અપેક્ષાયે દેખવી. સિદ્ધાવસ્થાની અપેક્ષાયે તો સાદિઅનંત સ્થિતિ જાણવી. ૫ લાયોપમશની સ્થિતિ ક્ષાયિકથી બમણી ૬૬ સાગરોપમથી અધિક જાણવી આ સ્થિતિ વિજ્યાદિ અનુત્તર વિમાનને વિષે ૩૩ સાગરોપમની સ્થિતિને વિષે બે વાર ગમન કરવાથી જાણવી. અધિક સ્થિતિ મનુષ્યગતિમાં ગમન કરવાથી મનુષ્યભવ સંબંધિ આયુષ્ય ગણવાથી જાણવી. આતો ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. જઘન્ય પ્રથમના ત્રણની પ્રત્યેકની એક અંતર્મુહૂર્ત અને એક સમયની જાણવી. છેલ્લા બેની પ્રત્યેક અંતર્મુહુર્તની જાણવી. (ક્યુ સમ્યક્ત કેટલીવાર પ્રાપ્ત થાય) સાસ્વાદન અને ઔપશમિક સમ્યકત્વ આ સંસાર પર્વત પાંચવાર પ્રાપ્ત થાય છે, તેમાં એકવાર પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થયે, ૪ વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાયે તથા વેદકને ક્ષાયિક એકજવાર પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક ઘણા ભવોની અપેક્ષાયે ઘણીવાર પ્રાપ્ત થાય છે. અસંખ્યાતિવાર થાય છે. (ક્યા ગુણસ્થાને ક્યુ સમ્યત્વ હોય છે.) બીજે ગુણસ્થાને સાસ્વાદન હોય. ચારથી આઠ સુધીમાં અવિરતિ, ઉપશાંત મોહાદિક સુધી) ઔપથમિક હોય છે. ચારથી ચાર સુધીમાં વેદકતેજ ચારમાં ૧૦૭. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ લાયોપથમિક થાય છે. જેમ ચંદ્રમાને આવરણભૂત વાદળા છે, તેમ સમ્યકદર્શનને ક્ષયાદિક આવરણભૂત છે. તેને જે આવરણીય કર્મ, મતિજ્ઞાનાદિક આવરણીય કર્મનું, અગર દર્શન મોહનીયનું અવતરણ કર્મ તે બેમાંથી કોનું કહેવું તે કહે છે. વિગેરે – નરક ગતિને વિષે ક્ષાયિક અને ક્ષાયોપથમિક હોય, તિર્યંચ ગતિને વિષે પણ ઉપરોક્ત બને હોય મનુષ્ય ગતિને વિષે પણ ક્ષાયિકાદિક ત્રણે હોય, દેવગતિને વિષે ક્ષાયિક, લાયોપથમિક હોય, ઇંદ્રિયોને સામાન્યપણેથી અંગીકાર કરીને પૂર્વે પામેલા હોય છે કે, ભવિષ્યમાં પામનારા હોય છે. એકંદ્રિયને વિષે પૂર્વે પામેલા નથી. અને ભવિષ્યમાં પામનારા નથી. બેઇંદ્રિ, તે ઇંદ્રિ, સૌરિંદ્રિ, અસંપિચેંદ્રિને વિષે પૂર્વે પામેલા ભાજજ્યા. સાસ્વાદન સમ્યકત્વ પ્રત્યે પ્રતિપદ્યમાન નથીજ. સંજ્ઞિપંચેદ્રિયમાં બને છે. પૃથ્વિકામાદિકને આશ્રિને સામાન્યપણાથી બને છે . વિશેષપણાથી પૃથ્વી, અપ, તેલ, વાલ, વનસ્પતિને વિષે બન્નેનો સંભવ નથી. બે ઇંદ્રિ, ઇંદ્રિ, ચૌરિંદ્રિ અસંજ્ઞિપચેંદ્રિયમાં પૂર્વે પામેલ છે, હાલ ન પામે સંક્ષિપચંદ્રિય ત્રસકાયે બને હોય મન, વચન, કાયાના યોગને વિષે બન્ને હોય, અનંતાનુબંધિ કષાયના ઉદયને વિષે બને હોય. પૃથ્યાદિકથી તરૂ પર્યત બને નહિ. વચન, કાય, યોગને પામેલા બેઇંદ્રાદિ, ઇંદ્રિ, ચૌરિદ્રિ અસંક્ષિપચેંદ્રિયને વિષે પૂર્વે પામેલા હાલમાં ન પામે મન, વચન, કાયાના યોગવાળાને બન્નેને અનંતાનુબંધિ કષાયના ઉદયે બને નહિ શેષ ઉદયે બને. M૧૦૮ ( ૧૦૮ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ત્રણdદવાળાને સામાન્યપણાથી બને. વિશેષપણે ગ્નિવેદે બન્ને પુરૂષવેદ બને. નપુંસક વેદે એકેંદ્રિયને બન્ને નહિ. વિકસેંદ્રિયથી અસંજ્ઞિ, પંચંદ્રિય સુધી, પૂર્વે કોઈક પામેલા છે. ભવિષ્યમાં પામે નહિ. સંજ્ઞિ પચેંદ્રિય નપુંસકને વિષે બને. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવોને વિષે ઉપરની વેશ્યાને વિષે બને, આઘને વિષે પૂર્વે પામેલા છે નહિ. પ્રશ્ન-શું સમ્યકદ્રષ્ટિ પામે કે મિથ્યાદ્રષ્ટિ પામે ? ઉત્તર-નિશ્ચયનયથી સમ્યકદ્રષ્ટિ પામે, વ્યવહારથી મિથ્યાદ્રષ્ટિ પામે. પ્રશ્ન-સમ્યગદર્શન કેટલે ક્ષેત્રો ? ઉત્તર-લોકને અસંખ્યાતમે ભાગે. પ્રશ્ન-હું કેટલા ક્ષેત્રને આધારે ? ઉત્તર-લોકને અસંખ્યાતમે ભાગે ધર્માધર્મ દ્રવ્ય બનેથી વ્યાપ્ત આકાશ દેશ, જીવાજીવ આધાર ક્ષેત્રલોક, તેને અસંખ્યાતમે ભાગે તુંરહેલો છે. કારણ કે અસંખ્ય પ્રદેશી જીવ, અસંખ્યાતમે ભાગેજ અવગાહના કરે છે. એક પુછે, તેનો ઉત્તર એકજ. પ્રશ્ન-બધાને અંગીકાર કરીને કહે તો પણ લોકને અસંખ્યાતમે ભાગે કહેવું, પૂર્વથી અધિક. (સમ્યક્તત્વના દશ ભેદો હેલા છે.) ૧ ક્ષાયક સમ્યકત્વ ૨ ઉપશમ સમ્યકત્વ ૩ વેદક સમ્યકત્વ ૬ રોચક સમ્યકત્વ ૭ દીપક સમ્યકત્વ ૮ વ્યવહાર સમ્યકત્વ ૧૦૯) ૧૦૯ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૪ લાયોપથમિક સમ્યકત્વ. ૯ નિશ્ચય સમ્યકત્વ ૫ કારક સમ્યકત્વ ૧૦ સાસ્વાદન સમ્યકત્વ. ૧. અનંતાનુબંધિ કષાયની ચોકડી, સમકિત મોહની મિશ્રમોહનિ, અને મિથ્યાત્વ મોહની, એ સાતેનો મૂળમાંથી ક્ષય, તેનું નામ ક્ષાયિક સમકિત કહેવાય છે. ૨ ઉપર પ્રમાણે સાતે પ્રકૃતિને ઉપશમાવે તેનું નામ ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. ૩. ક્ષય ઉપશમ સમ્યકત્વના ચરમ પુદ્ગલનું શુદ્ધ સમયે વેદનું તે વેદક સમ્યકત્વ કહેવાય છે. ૪ ઉદય આવેલા મિથ્યાત્વના દલને ક્ષય કરવા, અને ઉદય નહિ આવેલા મિથ્યાત્વના દિલને ઉપશમાવવા તેનું નામ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. પ્રદેશ, ઉદયતો ઈંહાં પણ હોય છે. પ આગમોક્ત શૈલીપૂર્વક યથાશક્તિ દાન, પૂજા, વ્રત નિયમાદિક કરવા તેનું નામ કારક સમ્યકત્વ કહેવાય છે. જેમકે હે નાથ ! જે જેમ યથાર્થ ભાવે વિધિ માર્ગ પ્રકાશ્યો છે, તે તેમજ આજ્ઞાને અનતિક્રમો થકો, એટલે તમારી આજ્ઞા સહીત આગમોકત શૈલીપૂર્વક યથાશક્તિ દાન, પૂજા, વ્રત, નિયમાદિક ભાવના પૂર્વક કરવા, તે કારક સમ્યકત્વ કહેવાય છે. ૬ ધર્મને વિષે રૂચી માત્ર કરે, શ્રી જિનોક્ત ધર્મ કરવાની ઇચ્છા રહે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કોઈને ધર્મ પ્રવૃત્તિ કરતો દેખીનેરૂડુ માને, પરંતુ પોતે ક્રિયાનુણાનાદિક ભારે કર્મ હોવાથી કરી શકે નહિ, તેવા સમકિતને રોચક સમ્યકત્વ કહે છે. ૭ સ્વયં પોતે તો મિથ્યાદ્રષ્ટિ એ ભવ્ય દુર્ભવ્ય, હોય પણ અંગારમર્દક આચાર્યના પેઠે, ધર્મ ક્રિયાદિકે કરીને બીજા ભવ્ય ભદ્રિક (૧૧૦) For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ જીવોને ઉપદેશ આપીને ધર્મ દીપાવે, પરંતુ પોતાના અંતરગમાં શ્રદ્ધા ન હોય, તેવા પુરૂષોને દીપક સમકિતિકહે છે, એવું દીપક સમ્યકત્વનું સ્વરૂપ કહેલું છે. ૮ સંસારના સુખોની વાસનાને છોડીને, ત્યાગ કરીને આત્માના મૂળ ગુણો જે જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં (સ્વ સ્વ. સ્વરૂપમાં) રમવું, તેને નિશ્ચય સમ્યકત્વ કહે છે. ૯. મિથ્યાત્વ ગુણોના વર્ણનને ત્યાગ કરીને, શુદ્ધ દેવ, શુદ્ધ - ગુરૂ, અને શુદ્ધ ધર્મને વખાણે, તથા શ્રી સંઘની સેવા કરવી, અને આગમમાં કહ્યા પ્રમાણે, નિરતિચાર સમ્યક્ પ્રવૃત્તિ આદરે તેને વ્યવહાર સમકિત કહે છે. ૧૦ ઉપશમ સમ્યકત્વથી પડતા, અને મિથ્યાત્વે પહોંચતા જે વચલા કાળને વિષે સમકિતનો કંઈ સ્વાદ હોય છે, તેને સાસ્વાદના સમ્યકત્વ કહે છે. (કઇ ગતિને વિષે કેટલા ગુણસ્થાનો ને ૧. દેવગતિ તથા નરકગતિને વિષે પ્રથમના ૪ ગુણસ્થાન ૨. તિર્યંચગતિને વિષે ૫ ગુણસ્થાનો. ૩. મનુષ્યગતિને વિષે ૧૪ ગુણસ્થાનો. ૪. એ, બે, તે, ચઉં, પ્રથમના ૧-૨ ગુણસ્થાનો. ૫. પંચેદ્રિયને વિષે ૧૪ ગુણસ્થાનો. ઇંદ્રિય અપેક્ષયા. કાયા અપેક્ષયા. ૬. પૂ. આ. કે.વા. વનસ્પતિને વિષે પ્રથમનું ૧ ગુણસ્થાન. ૭. તે વા. વર્જી ઈતરને વિષે ૨ જુ પણ ગુણસ્થાન હોય. ૮. ત્રસને વિષે ૧૪ ગુણસ્થાનો. ૧૧૧ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (યોગોની અપેક્ષાએ ) ૯. મનો. વાકં કાય. યોગેષ ૧૩ ગુણસ્થાનો ૧૪ નહિ, કારણ કે ત્યાં યોગોનો વિરોધ કરી દીધેલ છે. (વેદની અપેક્ષાયે.) ૧૦ સ્ત્રી પુ. નપુંસક વેદેષ પ્રથમથી ૯ ગુણસ્થાનો ત્યારબાદ ઉપરના બધા અવેદો કહેવાય છે. ૧૧ ક્રોધ, માન, માયાને વિષે ૯ ગુણસ્થાનો લોભને વિષે ૧૦ ત્યારબાદ અકષાયી (જ્ઞાન અપેક્ષાએ) ૧૨ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનેષ, પ્રથમના ૨ અગર ૩ હોય છે. ૧૩ મતિ શ્રુત, અવધિજ્ઞાનેષુ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિથી એટલે ૪ થી ૧૨ ક્ષીણ કષાય સુધી ૯ ગુણસ્થાનો ૧૪. મનઃ પર્યવજ્ઞાને, પ્રથમથી ૬ થી ૧૨ ક્ષીણ કષાય સુધીના ૭ ગુણસ્થાનો. ૧૫ કેવળજ્ઞાને છેલ્લા બે ગુણસ્થાનો. (સંયમ અપેક્ષયા) ૧૬. સામાયિક, છેદોપસ્થાપનીય-પ્રમત્તાદિક ચાર, એટલે ૬-૭-૮ ૯ ગુણસ્થાનો. ૧૭. પરિહાર વિશુદ્ધી-પ્રમત્ત, અપ્રમત્ત, ૨ ગુણસ્થાનો. ૧૮. સુક્ષ્મ સંપરાયે, સુક્ષ્મ સંપરાય ૧૦ મું એકજ ગુણસ્થાન M૧૧૨૦ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૧૯. યથાખ્યાતે, ઉપશાંતાદિક ૪ ગુણસ્થાનો. ૨૦. દેશવિરત, દેશવિરતિ ૧ ગુણસ્થાન. ૨૧. અવિરત, મિથ્યાદ્રષ્ટિઆદિ ૪ ગુણસ્થાનો (દર્શન અપેક્ષયા) ૨૨. ચક્ષુ, અચક્ષુ, આદિના ૧૨ ગુણસ્થાનો. ૨૩. અવધિદર્શનને અવિરતાદિ ૯ એટલે ૪ થી ૯ ગુણસ્થાનો. ૨૪. કેવળદર્શને, છેલ્લા ૨ ગુણસ્થાનો. (લેશ્યા અપેક્ષા) ૨૫. કૃષ્ણા, નીલ, કાપોતને વિષે, પ્રથમના ૪ ગુણસ્થાનો. ૨૬. તેજો પદ્મને વિષે પ્રથમના ૭ ગુણસ્થાનો. ૨૭. શુકલને વિષે, આદિથી, ૧૩ ગુણસ્થાનો ૧૪ મું અલેશી. (ભવ્ય અપેક્ષયા) ૨૮. ભવ્યને વિષે, ૧૪ ગુણસ્થાનો. (અભવ્ય અપેક્ષયા.) ૨૯. અભવ્યને પ્રથમનું એકજ ગુણસ્થાન (સમ્યત્ત્વની અપેક્ષા) ૩૦. ક્ષાયિકે, અવિરતાદિ ૪ થી ૧૧ ગુણસ્થાનો. ૩૧. ઔપથમિકે, ૮ ગુણસ્થાનો ૪ થી ૧૧ સુધી. ૩૨. ક્ષાયોપથમિકે ૪ ચારથી ૭ ગુણસ્થાનો. ૩૩. સાસ્વાદનમિશ્રયો સ્વ-સ્વ. ગુણસ્થાનો. ૩૪. સંજ્ઞિ અપેક્ષાએ, સંગ્નિને વિષે ૧૪ ગુણસ્થાનો. ૩૫. અસંગ્નિને વિષે પ્રથમના ૨ ગુણસ્થાનો. ૩૬. આહાર અપેક્ષયા, આદિથી ૧૩ ગુણસ્થાનો. ૧૧૩ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૩૭. અનાહકની અપેક્ષાયા, અનાહારક જીવોને વિષે વિગ્રહગતિથી પામીને, કેવલી સમુદ્દઘાતગત સયોગી કેવલી, અયોગી, કેવલી સુધીના ગુણસ્થાનો. | (કઇ રાશીયે ક્યા કેટલા ગણસ્થાનો) અવ્યવહાર રાશીવાળો, યોગશાસ્ત્ર ગુણસ્થાન અને યોગબિંદુની અપેક્ષાયે મિથ્યાત્વ ગુણસ્થાનમાં વ્યક્ત દેવગુરૂઆદિનું મિથ્યાત્વ ન હોવાથી ન લેવાય, પણ સિદ્ધાંત અને કર્મગ્રંથની અપેક્ષાયે અભવ્ય અને અવ્યવહાર રાશીને મિથ્યાત્વ ગુણસ્થાન છે. સર્વ જીવોને આશ્રિને ૧૪ ગુણ સ્થાનો છે, પરંતુ તે થકી વધારે ગુણસ્થાનો નથી. આવશ્યકાદિ ગ્રંથને અનુસાર ગ્રંથી સુધી આવવાનું થાય છે. તે યથાપ્રવૃત્તિકરણથી તેનો અર્થ મોક્ષની ઇચ્છા સિવાયની સ્વાભાવિક પ્રવૃત્તિ સમજવી. ग्रंथकारप्रशस्ति इति श्रीमत्तपागच्छ पूर्वाचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्वर्यः १००८ श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामकः चतुर्थो माग समाप्तिमगमत् श्री आमोदग्रामे श्रीमद् अजितनाथ स्वामी प्रासादात् श्री मन्महावीरस्य २४६० तमे वर्षे आसो मासे शक्लपक्षे पंचम्या तिथौ शनिवासरे अयंग्रंथः वाचकवर्गस्य कल्याणकारको भूयात् ॥ (પુનઃસંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. ૧૧૪ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો s Wદાર કાંઠા પોષવાષામાં વીરતા ન જ કરાવવાનું શk એ શa wa C -> સમાજના નામ થી પાલક જો હarter ) पाप की मजा 15) fi] +{ઝા, रत्न संचय Iટસાગરમાં મીઠા કરી, ક રી છે . કેમ કે | WRrMaધનાય. fiદ્ધહેમ7QgWTIRTળી ના હીરા વાત માની નાની શ્રી Wii રહylણ પણld સંગ્રહણી પ્રકરણ રાવ રનું સંચય 2Oii ભેંચય થાય 9 मूलशुद्धिप्रकरणम् मुलशुद्धिप्रकरणम ( a ) 0 ની જે તે ઢોળા gi Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 बन सवय વિવિધ વાપી વિચારમાળા બાગમગીરી Serving Jin Shasun 108247 gyanmandir@kobatirth.org 'પ્રાપ્તિસ્થાના શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 2860247 (રાજેન્દ્રભાઈ) Jain Education