SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (તેર કાઠીયાના નામ) आलस्य मोह वन्ना, थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणाऽऽक्खे कुतूहला रमणा ॥१॥ ભાવાર્થ : આળસ ૧, મોહ ૨, અવજ્ઞા ૩, સ્તબ્ધ ૪, ક્રોધ ૫, પ્રમાદ ૬, કૃપણતા ૭, ભય ૮, શોક ૯, અજ્ઞાન ૧૦, આક્ષેપ ૧૧, કુતુહલ ૧૨, રમણ ૧૩. ( રેલા કર્મના જઘન્ય વિપાક ફલો.) वहमारण अब्भक्खाणदाणपरधणविलोयणाईणं । सत्वजहन्नो उदओ, दसगुणिओ एक्कसिकयाणं ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવે બીજાજીવોનો વધ કરેલ હોય, તથા બીજા જીવોને મારેલ હોય, તથા અસત્ય કલંક ચડાવેલ હોય, તથા પર ધનને હરણ કરી લીધેલ હોય તેમજ જે જે પાપાચરણોને સેવેલ હોય છે તેમાં દરેક પાપ કર્મનો ઉદય જઘન્યથી દસ ગણો વૃદ્ધિ થાય છે. (ક્તનું સ્વરૂપ) घाएण घायसयं, मरणसहस्सं च मारणेणावि । आलेण आलसयं, पावइ नत्थीत्थ संदेहो ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવનો ઘાત કરવાથી ભવાંતરને વિષે પોતે સો વાર ઘાતને પામે છે, તથા કોઈપણ જીવને મારવાથી હજારવાર પોતાને મરણ પ્રાપ્ત થાય છે. પરને કલંક ચડાવવાથી સોવાર કલંક પોતાના ઉપર આવી પડે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. ૨૧ ભાગ-૪ ફર્મા-૩ Jain Education International ભાગ-૪ માસ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005490
Book TitleVividh Vishay Vicharmala Part 04
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy