Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan
Catalog link: https://jainqq.org/explore/005345/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉના વર્ણન ક વાગ- - વિવ દર્શન ૨જ. રાજલોક CIISIP , ચાલો ચેતન ચટ્ટી સોયાન. શિકો, ... તો - ૧૪ ગુણસ્થાન નિશ્રાવ ૨ સીટો === S4E જ અવિરત પણિ રિવેરી જીવક & Add સંવત 8 ચીનની થતી & Rવૃત્તિ નER. Rચીનના લોટરી ઉપEld MIR Hણી નક R રીચોગી વ7 ti. અથાણી વર્ણી - એલીક કરસનnal 06બૂદ્વીપ છે લવણ સલાઃ | મેરુ પર્વત - કુરતું જ્યોતૈિયચક્ર જંબુકીય લેવગે સટ્ટ ૨લાખ ચોદત. ૨ લાખ ચોદત દાન પર સ્ત્રીના - Re det of ચક દ૯૦ ચીક્કત થી Coo ઘોંજન તારી સારી માતા રામ ની ર જીહ કરી ને નથી , આ ટલ ચોરી ત્રીજ.કાંક મારા જ २५०० શકે છે afa વળી મારા જનારા પતી જનતા છે. પહેલી કાંડ કંદ દરબાગ, કે ક્ષિસ્થાને ૨૦૦૦ થીળાં વિસ્તાર, . મહાક્ષેત્ર કુર્લાÍિર. લેંબકઃ યુવાપ્રૉતા પૂ. શ્રી ધીરજમુનૈ મ.સા.ના આજ્ઞાનુવર્તી | = શ્રી વનિતાબાઈ મહાસતી જૈન દર્શન થ્રકાશન ... રાજકોટ-મુંબઈ Etus Page #2 -------------------------------------------------------------------------- ________________ જ આ પ્રકાશકના બે બોલ....45 “ફૂલોથી જેમ શોભી રહે ચમન, જ્ઞાનથી શોભે છે આત્મ ગગન જ્ઞાન છે જીવનનું અમૂલ્ય ધન, જીવનને બનાવે છે નંદનવન” (આ)જનો માનવી દિનો-બ-દિન સુખની ઝંખના કરવા છતાં દુ:ખને જ પ્રાપ્ત કરે છે. અજ્ઞાનતાના કારણે જીવ નિમિત્તાધીન બનીને માનવજીવનના લક્ષ્યને ભૂલી જાય છે. “લાખ રદ મi '' જ્ઞાનથી જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. આજના વિકસીત અને તર્કવાદી યુગમાં લેખન કરતાં ચિત્ર સહિતની સામગ્રી તરફ વિશેષ કરીને બાળપેઢી, યુવાપેઢી વધુ આકર્ષિત બની છે. તેવું અમારા સચિત્ર જૈન તવદર્શન ભાગ-૧ ના પ્રકાશનથી અનુભવાયું છે. ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા બા.બ્ર. પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ ના આજ્ઞાનુવર્તી સ્વ. અધ્યાત્મયોગિની પૂ. રંભાબાઈ મહાસતીજીના શિષ્યરત્ના તથા વિદુષી પૂ. નર્મદાબાઈ મહાસતીજીના પુત્રીરત્ના તત્ત્વવેતા બા.બ્ર. શ્રી વનિતાબાઇ મહાસતીજી દ્વારા તૈયાર કરાયેલ (૧) ગુણસ્થાન સ્વરૂપ (૨) લોકસ્વરૂપ (૩) જંબૂદ્વીપ (૪) અઢીદ્વિીપ (૫) મધ્ય લોક વગેરેના પ્રશ્નોત્તરનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૨' માં સમાવેશ કરાયેલ છે. -- - - SECRETHREYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYyy પ્રસ્તુત પુસ્તકની પડતર કિંમત Rs. 50/- હોવા છતાં શ્રુતજ્ઞાન પ્રેમીઓનાં સહકારથી અર્ધમૂલ્યથી પણ ઓછી કિંમત Rs. 20/- જ્ઞાન પ્રસારાર્થે રાખેલ છે. પુસ્તક પ્રકાશનમાં જે જે દાતાઓ તરફથી સહકાર મળેલ છે તેમજ પુસ્તકમાં આપવામાં આવેલ ફોર કલર ચિત્રોનું સુંદર છાપકામ “ટુડીયો બહાર-મુંબઈ’ એ કરી આપેલ છે તે બદલ આભારી છીએ. પ્રથમવૃત્તિ - 5000 મક जैनदर्शन प्रकाशन દિનાંક : 3-11-96 राजकोट Jain Educationa Interational For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ 000000000000000000000000 શ્રી મહાવીરાય નમ: OOOOOOOOOOOOOOOOOOOOOOOOO ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©© OOOOOOOOOOOOOOOOOOOOO Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ HA MANTRA TAIN MAHAN નાવડર ( માત્ર 88) નમો અરિહંતાણ ની તિક્ષાણ. નમો આયણ્યિાણ નમો ઉવજઝાયાણ નમ લય સવ સાહૂણે ITY / / 'એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલમ્ છે જ Jain Educationa International For Personal and Private use only Page #5 -------------------------------------------------------------------------- ________________ || નમો નાપાસ , - સચિત્ર જેન તત્વ દર્શન C (ભાગ - ૨) SACHITRA JAIN TATTVA DARSHAN. PART -2 : લેખક : ગોંડલ સંપ્રદાયના યુવાપ્રણેતા બા.બ્ર. પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સ્વ. અધ્યાત્મયોગિની પૂ. રંભાબાઈ મ.સ.ના શિષ્યરત્ના તથા વિદુષી પૂ. નર્મદાબાઈ મ.સ.ના પુત્રી રત્ના બા.બ્ર. શ્રી વનિતાબાઇ મહાસતીજી ૦ પ્રકાશક ૦ રે જનાદના પ્રાકાણના રાજકોટ - માઈ ચુનાવાલા ચેમ્બર્સ, બીજા માળે, ' શ્રેઝર કેમી ડ્રગ્સ-ઘાટકોપર શોપ નં. ૮, ગોંડલ રોડ, B-૨૨, બીજા માળે, કાઠિયાવાડ બાલાશ્રમ પાસે, સત્યમ્ શોપીંગ સેન્ટર, એમ.જી.રોડ, મેલડી માતાના મંદિર સામે, ઘાટકોપર (E), મુંબઈ - ૪૦૦ ૦૭૭ રાજકોટ - ૩૬૦૦૦૨. O : ઓ. ૫૧૧૬૦૭૨ Oઃ ૨૨૭૪૭૭ આ રેસી. ૫૧૨૭૨૧૮ | પડતર કિંમત Rs. 50/- જ્ઞાન પ્રચારાર્થે કિંમત - Rs. 20/ છે Jain Educationa Interational For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Just a Moment...! Our Tirthankars have given us the great heritage of divine knowledge. knowledge enlightens our soul. Without knowledge how can we get endless happiness and peace of soul ? In this era, we can get knowledge through our saints, Agam and Religious Books. Through Our Various Publications, we have found that an interest and curiosity regarding Jainism will be fulfilled by books, and it has become necessity to keep up our invaluable treasure of knowledge. s a matter of satisfaction that "SACHITRA JAIN TATTVA DARSHAN Part-I" has been well accepted by the readers, students, religious teachers and our respected saints too ! It has been inspired and enabled us to Publish "SACHITRA JAIN TATTVA DARSHAN Part-II" during short period. In this book also, the system adopted is Question-Answer form, because it increases our curiosity. It will be found that the step-by-step answers to questions will provide an in-depth knowledge of the subject. Every attempt has made to present the different topics in the Simplest and most lucid language, with special care in ensuring accuracy of statistical data, colourful maps and pictures etc., wherever necessary. Brevity and clarity are the unique features of this book. We accept the obligation of Gurudev of Gondal Sampraday, Yuva Praneta Rev. Shri Dhiraj Muni Maharaj Saheb's Agyanuvarti Tattvaveta Shri Vanitabai Mahasatiji, who has prepared Questions-Answers for this book. Our Sincere thanks to donors and many known and unknown persons for showing keen interest in the timely publication of this book. Jay Jinendra - Jain Darshan Prakashan Dt. 3-11-1996 RAJKOT - MUMBAI SE Jain Educationa Interational For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મિમાંસા... મહા મહિમાવંત છે જયવંતુ જિન શાસન આપ્યંતર અવનીને પ્રકાશિત કરે છે જિનવાણી અદ્વિતીય અને અનુપમ છે જિનધર્મ... ! નવીનું હૃદય બદલવામાં ભલે વિજ્ઞાન (Science) સફળ બને પણ હૃદયના ભાવ બદલવાની તાકાત છે જ્ઞાની ભગવંતોની જ્ઞાન સમૃદ્ધ વાણીમાં... ! અધ્યાત્મ રસ પીવાની જેને તરસ છે અને આત્માની સમાધિમાં જ જેને રસ છે એવા અધ્યાત્મ જ્ઞાનપિપાસુ માટે આ પુસ્તક... આંતર જગતની ચેતનાને ખીલવી, સમ્યગ્દર્શનની ભૂમિકાથી શરૂ કરી આત્મજ્ઞાનની પૂર્ણતા સુધી લઇ જવાનો નવો રાહ સાધકની સામે ધરનારું ભવ્ય અને નવ્ય સર્જન છે ! કિંમત કોની વધારે ? પુષ્પની કે પરિમલની ? સમજી શકો છો...... આપ પુષ્પ વિના પરિમલનો જન્મ ક્યાં ? પરિમલ વિના પુષ્પનું સ્થાન ક્યાં ? જિજ્ઞાસા.. રસની કટોરી રસિકજનને માત્ર લુબ્ધ જ ન બનાવે પણ રસ માણનારને મુગ્ધ પણ બનાવે ! આ નવ્ય સર્જન શ્રુતજ્ઞાનરૂપ પુષ્પની પરિમલ છે, જેમાં ગુણસ્થાનક, લોકસ્વરૂપ તે લોકમાં પણ તિńલોક અને તે માંહેનો પ્રથમ દ્વીપ ‘જંબૂટ્ટીપ’ અને અઢીદ્વીપ વગેરે વિષયો (Subject) જે સમજવા ગહન છે તેને પ્રશ્નોત્તર જે શૈલીમાં સુગમ સરલ બનાવીને જિજ્ઞાસુ, મુમુક્ષુ જીવોની જ્ઞાન વૃદ્ધિ અર્થે સ્તુત્ય - પ્રશસ્ય પ્રયત્ન તત્ત્વવેતા બા.બ્ર.શ્રી વનિતાબાઇ મ.સ. એ કરેલ છે. અગાઉ જેઓનું ‘સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૧’પ્રગટ થઇ ગયેલ છે. આ છે ‘સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૨' સમીક્ષા... શું ભર્યું છે આ પુસ્તકમાં ? શેનું વિવેચન થયેલ છે ? તો લો વાંચો... વિચારો...... પ્રથમ પ્રારંભ થાય છે ગુણસ્થાનક. ગરવી છે ગુણસ્થાનકની ગરિમા ! સાધ્ય છે સહુનું ગુણસ્થાનકના સોપાનો ચઢી અને ગુણસ્થાનક છોડીને સિદ્ધ થવાનું ! અનાદિકાલીન મિથ્યાવૃષ્ટિ આત્મા (સત્ય ધર્મ શ્રદ્ધા વિહિન) પણ ગુણોનો વિકાસ કરીને વાદળી કાળી પણ કોર રૂપાળી' એ ન્યાયે કષાયના ભાવોને માયનસ કરતો કેમ સમ્યગ્દર્શન રૂપ રત્નના મહેલમાં પ્રવેશ કરીને સંસારને પરિત્ત-અલ્પ કરે છે, જે કર્મની પ્રકૃતિઓ આત્માને સમ્યગ્દર્શન પામવા દેતી નથી તેની સામે આત્મપુરુષાર્થ જગાવીને પૂર્ણ બનવાની પાત્રતા આ ચોથા ગુણસ્થાનકથી કેમ શરૂ કરે છે તથા આ બીજરૂપ ગુણસ્થાનકમાં રહીને પરિણામોને પવિત્ર કરતો આગળ વધીને શ્રાવકના વ્રત, સાધુના પંચ મહાવ્રત તેમજ શ્રેણીના ગુણસ્થાનોનો સ્પર્શ કરીને કેવી રીતે કયાં, કેમ ઘાતીકર્મનો ક્ષય કરી આત્મા પૂર્ણિમા જેવો વીતરાગ સર્વજ્ઞ ભગવાન બને છે. તેનું કુશલ પ્રજ્ઞાવડે પ્રશ્નાત્મક વિશ્લેષણ (Analysis) વિશદ્ વિવેચન કરીને શાસ્ત્ર સંમત ભાવોને ગુરુકૃપાથી લેખકે રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે. જ્યારે પુસ્તક આપના હાથમાં આવે છે ત્યારે......... સાથે સાથે આપણે જ્યાં રહીએ છીએ તે છે ‘લોક’ ૧૪ ૨ાજુ પ્રમાણ. જેના ત્રણ વિભાગ (૧) ઉર્ધ્વલોક (૨) તિતિલોક (૩) અધો લોક તેમાં તિફ્ળલોકને ‘મધ્યલોક' તરીકે પણ ઓળખી શકાય છે. જે એક રાજુ પ્રમાણ છે. જે ગોળાકારે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોથી વીંટળાયેલો છે. માત્ર આંખથી દેખાય તેટલી જ દુનિયા નથી અથવા કોલંબસે અમેરીકા બતાવ્યું પણ ત્યાં સુધી દુનિયા પૂર્ણ થતી નથી. આ તો કેવલજ્ઞાનીના પૂર્ણજ્ઞાનમાં દેખાયેલ જગત કેટલું વિશાળ છે. તે જાણે તો આશ્ચર્ય થયા વિના ન રહે ? સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only 3 Page #8 -------------------------------------------------------------------------- ________________ આ તિથ્યલોકમાં સૌથી પ્રથમ દ્વિીપ છે જેનું નામ જંબુદ્વીપ. એક લાખ યોજનનો, જેમાં કર્મભૂમિના ક્ષેત્રો, અકર્મભૂમિના ક્ષેત્રો, વિશાલકાય પર્વતો, અગાધ જલરાશિથી છલકતી ગંગા - સિંધુ આદિ મહી નદીઓ તથા શાશ્વતા દૂહો આ બધું તો છે જેના ઉત્તરે ઐરાવત ક્ષેત્ર, દક્ષિણે ભરત ક્ષેત્ર તથા વચ્ચે પૂર્વ - પરિચમ ૩ર વિજય ધરાવતું તીર્થકરોનો સદાયે લાભ જગતને આપનાર મહાવિદેહ ક્ષેત્ર છે. આ બધું વર્ણન માપ સહિત તથા નકશા (Map) વડે પ્રશ્નોત્તરરૂપે સ્વર્ણિત છે. આ રીતે જંબુદ્વીપ પછી આવે છે “અઢીદ્વિીપનું વર્ણન” જે ક્ષેત્રથી આગળ મનુષ્યનો જન્મ કે મૃત્યુ નથી. આ ક્ષેત્ર ૪૫ લાખ યોજનાનું છે. અર્ધ દ્વીપ એટલા માટે લીધો છે કે પુષ્કરદ્વીપનો અર્ધો ભાગ પસાર થતાં માનુષોત્તર પર્વત ચારે બાજુએ ફરતો ઊભો છે. બસ ત્યાં સુધી જ મનુષ્યોની વસતિ આ વિશ્વમાં છે. આ રીતે વિશેષ પ્રશ્નોત્તર દ્વારા જગત દર્શન કરાવીને જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવી લેખકની ભાવના અછતી રહેતી નથી. આગમ તો રત્નાકર છે તમારો જ્યાં હાથ પડે ત્યાં રત્નો જ જડે. “તીર્થકરના પગલે પગલે જગતુ બદલે તીર્થકરના જ્ઞાનના ઢગલે આત્મદશા બદલે” “જ્ઞાન દીપક છે... અજવાળવાનું છે અંતર ઘરને... જ્ઞાન દર્પણ છે .... જોવાની છે સ્વયંની જાતને.. જ્ઞાન મીટર છે. તપાસવાનું છે નિજ માપ... જ્ઞાન ઝરણ છે.. ઝબોળવાના છે અશુદ્ધ યોગને”.. અજ્ઞાનના અંધકારમાં ભીંસ અનુભવી રહેલા જ્ઞાનવિહોણા જીવોને તત્ત્વનું દાન દેનાર આ પુસ્તક તત્ત્વ દ્વારા સત્ત્વને ખીલવીને “ખુશબુદાર ખજાનો - મોજ આપશે મજાનો આત્મ સમાધિની મસ્તી ભરી પળો માણવાની સોનેરી તક આપે છે. રખે ચાલી ન જાય એ સોનેરી તક..! “પ્રશ્નોની કરવાની છે તમારે પહચાન, ન રહેશો તમે અનજાન પ્રત્યુત્તરો મેળવીને પામો સમ્યગ જ્ઞાન, જો આપ હશો સભાન” જે જે વિષયો અહીંયા વિષયરૂપે લીધા છે તેના ભાવને સમજીને આત્મસ્થ કરવા આપ વાચકવર્ગની જિજ્ઞાસા, સ્થીરતા અને કુશાગ્રતિની અતિ જરૂર છે. કારણ કે જે કાંઈ શ્રુતજ્ઞાનના સહારે પામવાનું તે આપના હાથમાં જ છે. પ્રાન્ત. મમ જીવનના ઘડવૈયા, સંયમ શિક્ષા દાતા, શ્રુતજ્ઞાનની ઉપાસનામાં સદૈવ તત્પર તત્ત્વવેતા બા.બ. શ્રી વનિતાબાઇ મહાસતીજી જેઓ ગોંડલ સંપ્રદાયના યુવાપ્રણેતા બા.બ્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજમનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા અધ્યાત્મયોગિની સ્વ. શ્રી રંભાબાઇ મહાસતીજીના કૃપાપાત્રી શિષ્યરત્ના છે અને શાસનરત્ના, તપસ્વીની, વિદુષી શ્રી નર્મદાબાઇ મહાસતીજીના પુત્રીરત્ના છે. આપનું જ્ઞાન વિશેષ સૂકમતમ ભાવો સહુને સમજાવી શકે તેવું વર્ધમાન બને, આપની પ્રજ્ઞાનો પ્રકાશ સૂચવતું પ્રસ્તુત પુસ્તક જેનું સંકલન અનેકના જીવનમાં ભીતરનો અંધકાર ભેદીને શ્રુતજ્ઞાનનો સહસ્ત્રરહિમ સૂર્ય ઉદિત કરે અને એ પ્રકાશની સોનેરી સુખમય ક્ષણોનો આસ્વાદ સહુને અર્પે એવો આ પુસ્તક પ્રકાશનનો આપનો અભિગમ સફળ બને એ જ મનોભાવના. – વિનીત કૃપાકાંક્ષી બા.બ્ર.શ્રી હંસાબાઈ મહાસતીજી જિજ્ઞાસા...મિમાંસાસમીક્ષા... છે જો . Jain Educationa Interational For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ 5 સમર્પણમ્ શ્રી II ડુંગર-જશ-પ્રેમ-ધીર ગુરુભ્યો નમઃ ।। Jain Educationa International અનંત અનંત ઉપકારી અધ્યાત્મયોગિની, ગુરુણીદેવા સ્વ. પૂ. રંભાબાઇ મહાસતીજીના શીતલ સાનિધ્યે સંવત ૨૦૦૮ની સાલે ૨૭ વર્ષની વયે સર્વવિરતિ ધર્મ સ્વીકાર કરનાર, જન્મદાત્રી માત, મમજીવન ઉદ્ધારક, સંયમપ્રેરણાદાત્રી, જેઓએ મુજને સંવત ૨૦૧૫ની સાલે ૧૭ વર્ષની લઘુવયે મુજને સંયમપંથે સ્થાપિત કરી, એવા આત્મરક્ષક ગુરુમાત, શાસનરત્ના, સ્વાધ્યાયરતા, તપસ્વીની, વિદુષી પૂ. નર્મદાબાઇ મહાસતીજીના કમનીય કરકમલોમાં ભવ્ય ભાવોલ્લાસ સહ શ...મ...પ..ણ...મ્... - વનિતાબાઇ મહાસતીજી For Personal and Private Use Only యూజర Page #10 -------------------------------------------------------------------------- ________________ અન ક્રમ ણિ કા. પાના. ૦ જે ચિત્ર છે છે 4 કૈ જે છે D કે જ છે ) જે છે. 37 * * ચિત્ર ર જે જે ૪ ઇ ઈ ડ ડ ? ? ? ? ? ? ? ? રે ૨૫ – સરિામાં જૈન તાdદર્શના જામા - ૨ ૦ વિષય | | પ્રશ્ન સંખ્યા / ચિત્ર | જિજ્ઞાસા.. મિમાંસા સમીક્ષા સમર્પણમ્ શ્રુતજ્ઞાન શુભેચ્છક ૧૪ ગુણસ્થાન દેવોના અવધિજ્ઞાનના પ્રકારો ચિત્ર ચાલો, ચેતન...! ચઢીએ સોપાન ! ૧૦૦ ગુણસ્થાન - કારોનું વિશ્લેષણ ૧૦૦ વિશ્વદર્શન - ૧૪ રાજલોક ચિત્ર ચંદ્રવિમાન - પાક્ષિકી હાનિ-વૃદ્ધિ વિશ્વદર્શનની વિશાળતા..! જંબૂઢીપ અને લવણ સમુદ્ર ચિત્ર પાતાળ કળશ - પર્વતની દાઢા ચિત્ર જંબૂદ્વીપની જાહોજલાલી... ८४ અઢીદ્વીપ -૪૫ લાખ પ્રમાણ ચિત્ર અઢીદ્વીપના શાશ્વત પદાર્થોનું કોષ્ટક અઢીદ્વીપની ઐશ્વર્યતા! મેરુપર્વત અને ફરતું જયોતિષ ચક્ર ચિત્ર ભદ્રશાલવન આદિ ૪ વન ચિત્ર મધ્યલોકનો મહિમા...! ४७ | ૨૮ નક્ષત્રો ચિત્ર LET'S PRAY શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર પ્રવૃત્તિ ૨૩. જૈનદર્શન પ્રકાશનના પુસ્તકોની યાદી ૨૪. | પાપનો બંધ કરાવનારા - ૧૮ પાપ 76-A 76-B 77 80-A 80-B 81 > 98 99 કે છે 110-A 110-B 111 114 121 122 123 ટાઇટલ-૪ કે Lછે છે ચિત્ર " " - - - - y y - : Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન સદ્ભાગી. જામનગર નિવાસી હાલ મુંબઈ, આજીવન શુભેચ્છક સ્વ. પિતાશ્રી બચુભાઇ ગુલાબચંદ દોશી સ્વ. માતુશ્રી શિવકુંવરબેન બચુભાઇ દોશી Ress SH જ સ્વ. તા. ૨૯-૯-૯૩ સ્વ. તા. ૧-૯-૯૦ શ્રુતપ્રેરક અસૌ. જશવંતીબેન શાંતિલાલ દોશી, અ.સૌ. કુંદનબેન નવિનચંદ્ર દોશી-મુંબઈ secords શ્રુતજ્ઞાન અનુરાગી ધોરાજી નિવાસી, ધર્મપરાયણ, આજીવન શુભેચ્છક સ્વ. પિતાશ્રી પ્રભુલાલ મુલજી મહેતા સ્વ. માતુશ્રી સમરતબેન પ્રભુલાલ મહેતા | સ્વ. તા. ૧૭-૧૧-૭૯ સ્વ. તા. ૨૨-૫-૭૯ શ્રુતપ્રેરક અ.સૌ. રેણુકાબેન જગદીશભાઈ મહેતા, હ. સત્ય અને કુ. શીલ મહેતા U.S.A. સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ th OC Jain Educationa Interational For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન સહયોગી cccccc Ssssssss ઝાબુઆનિવાસી બ૨મેચા રાજકુમાર સાગરમલ સ્વ. તા. ૧૮-૭-૯૫ શ્રી વીરજીભાઈ છગનલાલ પટેલ જામનગર હ. ભરતભાઈ પટેલ મુંબઈ નિવાસી સ્વ. અ.સૌ. રંજનગૌરી નાનાલાલ ખેતાણી હ. પ્રફુલભાઈ - રાજકોટ શ્રુતપ્રેરકઃ શ્રીમતી ગુણવંતીબેન રમણિકલાલ પટેલ - U.K. T . . . . . . . . 5888 સ્વ. જયેન્દ્રબાળા નેમિદાસ ધુલીયા જામનગર જન્મતા. ૧૫-૮-૩૨ સ્વ. તા. ૨૦-૧૧-૯૧ સ્વ. જયાબેન મોતીલાલ શેઠ જામનગર હ. ચંદ્રકાંતભાઈ તથા અ.સૌ. નીલમબેન શેઠ કાલાવડ નિવાસી સ્વ. દયાબેન રતિલાલ મહેતા હ. પુત્ર જયસુખભાઈ (BUJUMBURA) del શશિકાંતભાઇ - જામનગર સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન શુભેચ્છક - css 5555555BER scat coccCOLECC Bછે અમદાવાદ નિવાસી ધર્મવત્સલા ધર્મપરાયણ અ.સૌ. ઈન્દિરાબેન નવનીતભાઈ પટેલ “શ્રદ્ધા સરલતા સત્કાર્યોથી સુરભિત જીવન કયારા ધર્મધ્યાનથી પ્રશસ્ત બની છે પરિણામની ધારા ઇન્દુ સમ ઉજ્જવલ યશોગાથા સંત સેવા ગુણ ન્યારા આગમ નવનીત આપી સૌને કરતા જ્ઞાન પ્રસારા” શ્રુતપ્રેરક હ. શાસન સેવાભાવી શ્રી જયંતિભાઈ સંઘવી (નારણપુરા) અમદાવાદ ઢસા નિવાસી, ધર્માનુરાગી સ્વ. પિતાશ્રી જેઠાલાલ રતનશી બગડીયા સ્વ. માતુશ્રી ચંપાબેન જેઠાલાલ બગડીયા શ્રુતપ્રેરક શ્રી નરભેરામભાઈ જેઠાલાલ બગડીયા - મુંબઈ સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન સૌભાગી dવે છે કે કરે છે તેને બોલ Essesses seases ૧૨eeeeee Pap છે, શ્રી નૌતમભાઈ વી. મહેતા હ.ડો. મનિષ, કુંતલ, દીપ્તિ તથા અ.સૌ. ચંદ્રિકાબેન એન. મહેતા જામનગર કાલાવડ નિવાસી ખીલોસનિવાસી સ્વ. ફૂલચંદ દેવકરણ દેશી સ્વ.નરોત્તમદાસ મોતીચંદ શાહ હ, ધર્મપત્ની કંચનબેન, હ. શશિભાઇ શાહ પુત્રો - પરેશ, રાકેશ, સંજય રાજકોટ ઇ CALLAOLOLOLO r . રાજકોટનિવાસી સ્વ.મણિલાલ જેસીંગ પુનાતર - સ્વ. તા. ૩-૪-૧૯૭૩ હિ. સ્વ. હરકીશનદાસ, દોલતરાય, વિનોદરાય, હર્ષદરાય પુનાતર ધોરાજી નિવાસી કાલાવડ નિવાસી સ્વ.દલીચંદ ભગવાનજી પટેલ સ્વ.ધીરજલાલ એલ. સંઘવી સ્વ. તા. ૧૯-૧૨-૮૬ સ્વ. તા. ૨૭-૧૨-૯૪ હ, પ્રવીણભાઈ, ભુપેન્દ્રભાઇ, હ. લલિતાબેન સંઘવી અશોકભાઈ પટેલ રાજેન્દ્ર સંઘવી . તા છે શ્રુતપ્રેરક : સ્વ. કુસુમબેન શશિકાંત પારેખ - જામનગર સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - Abuse Jain Educationa Interational For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 節 શ્રી સુભાષભાઇ પ્રભુલાલ પટેલ પડધરી શ્રુતજ્ઞાન અનુરાગી શ્રીમતી સુગનબેન ફોજમલ દુગ્ગડ હ. જયંતિલાલ, મહેન્દ્ર, અશોક, કમલેશ, પૌત્ર-આશિષ, શુભમ આશિષ રોડ લાઇન્સ - લીમડી Jain Educationa International શ્રી જયસુખભાઇ માણેકચંદભાઇ પટેલ દારેસલામ શ્રુતપ્રેરક : શ્રીમતી ચંદ્રિકાબેન રમણિકલાલ મહેતા-અમદાવાદ હ. જયકુમાર - પાલડી લીમડી નિવાસી સ્વ. કંચનબેન ઝબ્બાલાલદુગ્ગડ હ. મૂલચંદભાઈ સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ શ્રીમતી રંજનબેન જયસુખલાલ પટેલ દારેસલામ For Personal and Private Use Only લીમડી નિવાસી સ્વ. સુગનબેન વીરચંદ કર્ણાવટ સ્વ. તા. ૨૩-૧૧-૯૩ 9 卐 Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન સૌભાગી SERB 5 53 eeeeeeeeee eeeeeeee www જામનગરનિવાસી જામનગરનિવાસી સ્વ. રમેશભાઈ એલ.મહેતા સ્વ. સોનુ દિનેશભાઈ શાહ સ્વ. તા. ૨૫-૩-૯૫ સ્વ. તા. ૨૫-૩-૯૫ (હ. શ્રી દિનેશભાઈ શાહ - જામનગર) રાજકોટનિવાસી (રેમન્ડવાળા) સ્વ.લલિતરાય લાભશંકર ઉદાણી સ્વ. તા. ૨૭-૬-૯૬ rrr E w S G. ALT oછે. ગોંડલનિવાસી સ્વ.માણેકચંદભાઈ ડાહ્યાભાઈ શેઠ સ્વ. તા. ૨૯-૧૧-૭૮ તપસ્વીની,માતુશ્રી વિજયાલક્ષ્મીબેન માણેકચંદ શેઠ હ.ચંદ્રકાંતભાઈ-રાજકોટ સેવાનિષ્ઠ શ્રી શાંતિલાલ ધરમશી વિપાણી ગોંડલ શ્રુતપ્રેરક: શ્રી રમેશભાઇ ગીરધરલાલ મહેતા - રાજકોટ સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ચાલો ચેતન ચઢીઐ સૌપાન , | ૧૧ 18 21ણાસ્થાન 9. સિંધ્યાત્વ ૨. સાસ્વાદના ૩. મિશ્ર ૪. વંતૂસભ્યગૃષ્ટિ ૫. દર્શાવતું શ્રાવક ક. પ્રમત સંયત 9. અપ્રમત સંયત ૮. નિવૃત્તિ બાદ૨. ૯. નિવૃત્તિ લાદર ૨૦. સૂક્ષ્મ સંપરીયા ૨૧. ઉપશાંત શાહ ૨૨. ક્રૂાણ મીર ૪૩. સયોગી કેવલી ૨૪. અયોગી કેવલી . પી જ. 8-A Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ દેવીના અર્વાધદાતતા વિવિંધ આકારતા – ચિત્રો કે નાટ્ટીનું ત્રાપાકાર બાર દેવલોકતું. મૃદંગાકાર ભવનપતિનું પાલાકાર નવ ગ્રથિકતાં, - પુષ્પ ચંગેરી, IFE તો છે વ્યારનું પહાકાર અત્તરનું 6૪વનાલિંકાકાર (બે પ્રકાર બતાવેલ છે) * છ સંઘથણના ચિત્રો * ઉવજઋષભનારાચ, સંથથણ 2 જ્યોતિષ ® @ A2168 ર૪પ્રલ ઝરાય. નારાચ relalle 36 ફિJી. ( લે પ્રકાર). 8-B Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧ ચાલો, ચેતન..! ચઢીએ સોપાન..! (૧૪ ગુણસ્થાનનું વિશદ્ સ્વરૂપ) STAGES OF SPIRITUAL DEVELOPMENT આ ત્માનો સ્વભાવ સત્-ચિત્-આનંદમય છે, તેના સમગ્ર સ્વરૂપને પ્રગટ કરવામાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અવરોધક છે. તે આઠ કર્મમાં મોહનીય કર્મ સૌથી વિશેષ બળવાન છે. જ્યાં સુધી મોહનીય કર્મનું આવરણ સઘન છે, ત્યાં સુધી આત્માના ઉત્કર્ષ તરફ ગતિ થતી નથી. જેમ જેમ આવરણ હટતું જાય છે, તેમ તેમ જીવની ગતિ શુદ્ધિ તરફ વધતી જાય છે અને મોહ સર્વથા ક્ષીણ થઈ જાય ત્યારે આત્મા પૂર્ણ શુદ્ધ દશાને પામી જાય છે. સંસારી જીવોની ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થા વર્તમાનમાં રહેલી છે. અશુદ્ધ શુદ્ધ, પૂર્ણવિશુદ્ધ વગેરે. તે અવસ્થાઓનો સમ્યક્બોધ આ ગુણસ્થાન દ્વારા થાય છે. આ ગુણસ્થાન સંસારી જીવોમાં જ હોય છે. સિદ્ધ દશામાં આ ગુણસ્થાન હોતા નથી. છતાં જીવની કેટલી અશુદ્ધિ ટળી, કેટલી શુદ્ધિ થઈ ? આત્માના કેટલા ગુણ ઉઘડયા ? વર્તમાનમાં જીવની કઈ દશા છે ? તે ગુણસ્થાનથી દર્શાવવામાં આવેલ છે. જેમકે મિથ્યાત્વ નામનું ગુણસ્થાન દર્શાવે છે કે, આત્મામાં ‘સભ્યશ્રદ્ધા’ નામનો ગુણ હજુ પ્રગટયો નથી. તેથી અજ્ઞાન અંધકારમાં હજુ ભટકયા કરે છે. જ્યારે ચોથું ગુણસ્થાન એ બતાવે છે કે, હવે આત્મામાં સભ્યદૃષ્ટિ પ્રગટી છે, સત્યનું દર્શન થઈ ગયું છે, પણ હજુ તે સત્યને આચરણ (ચારિત્ર) માં મૂકી શકતો નથી. આ રીતે ગુણસ્થાન એ મુક્તિરૂપી મહેલ ઉપર પહોંચવા માટેની સોપાન શ્રેણી છે. જીવના ક્રમિક વિકાસની અવસ્થા છે. ક્રમશઃ શુદ્ધ થતો થતો જીવાત્મા એ સંપૂર્ણ કર્મથી મુક્ત બનીને પરમાત્મા બની જાય છે. ગુણસ્થાન સમજવાનો ઉદ્દેશ - ગુણસ્થાનના સ્વરૂપને સમજી વિચારી મુમુક્ષુ આત્માએ અનાદિકાળથી જીવની સાથે લાગેલ મિથ્યાત્વના ભાવોનો ત્યાગ કરી, રાગદ્વેષની નિબિડ ગ્રંથીને ભેદી, આત્મસ્વરૂપની શ્રદ્ધા પ્રતીતિ, અનુભૂતિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને દેશવિરતિ - સર્વ વિરતિના ગુણમાં આગળ વધી અપ્રમત્તભાવને પામી આરાધક બનવાનું છે. આત્મામાં રહેલાં અનંતાનુબંધી આદિ કષાયોને સાફ કરી ઉપશમ ભાવની આરાધના કરી ઉજ્જવલતાને પ્રાપ્ત કરી અને ભવકટી કરી અંતે ભગવંત બનવાનો પુરુષાર્થ કરવાનો છે... એ જ માત્ર ઉદ્દેશ છે, આ જ્ઞાન પ્રાપ્તિનો !!! - પ્રશ્ન ૧ - ગુણસ્થાન એટલે શું ? - ઉત્તર – (૧) જ્ઞાનાદિ ગુણોનું સ્થાન તે ગુણસ્થાન. (૨) ગુણો = જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. આત્માના ગુણોની તારતમ્યતાથી થતી શુદ્ધ-અશુદ્ધ અવસ્થા તે ગુણસ્થાન'. (૩) મોહ અને યોગના નિમિત્તથી સમ્યજ્ઞાન-દર્શન વગેરે. આત્માના ગુણોની શુદ્ધિ-અશુદ્ધિ આદિની ન્યૂનાધિક અવસ્થા.. તેને ગુણસ્થાન કહેવાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only 9 Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવના ભાવોની શુદ્ધિ-અશુદ્ધિનો આધાર નિમિત્ત-ઉપાદાન બને છે. અશુદ્ધિનું ઉપાદાન કષાયની તીવ્રતા છે, અને તેના નિમિત્ત કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાના અશુભ પુદ્ગલો છે. શુદ્ધિનું ઉપાધન કષાયની મંદતા છે. અને તેના નિમિત્ત તેજો, પદ્મ, શુક્લ લેગ્યાના શુભ પુદગલો છે. જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે, તેમ તેમ ભાવોની શુદ્ધિ થતી જાય છે. સંવર-નિર્જરામાં પણ વૃદ્ધિ થતી જાય છે. નીચે નીચેના ગુણસ્થાનોમાં અશુદ્ધિનો પ્રકર્ષ હોય છે શુદ્ધિનો અપકર્ષ હોય છે. અને જેમ જેમ ઉપરના ગુણસ્થાનોમાં જઈએ તેમ તેમ અશુદ્ધિનો અપકર્ષ થતો જાય છે અને શુદ્ધિ (જ્ઞાનાદિ ગુણો) નો પ્રકર્ષ થતો જાય છે. અને પૂર્ણ કષાયોનો ક્ષય-અભાવ થઈ જાય છે ત્યારે પૂર્ણ શુદ્ધ અવસ્થા - વીતરાગતા પ્રગટ થાય છે. તાત્પર્ય - જીવની શુદ્ધિના ઉત્કર્ષમાં કારણ છે, સંવર અને નિર્જરા. જીવની અશુદ્ધિના ઉત્કર્ષમાં કારણ છે, પાપ-આશ્રવ-બંધ ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિની વૃદ્ધિ થતાં સંવર-નિર્જરા પણ વિશેષ વધતાં જાય છે. પ્રશ્ન ૨ - ગુણસ્થાન કેટલા છે? તેના નામ જણાવો. ઉત્તર – ગુણસ્થાન ચૌદ છે તેનાં નામ આ પ્રમાણે છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન ૮. નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન ૨. સાસ્વાદન ગુણસ્થાન ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાન ૩ મિશ્ર ગુણસ્થાન ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪. અવિરતિ સમ્યગુદૈષ્ટિ ગુણસ્થાન ૧૧. ઉપશાંત મોહ ગુણસ્થાન ૫. દેશવિરતિ ગુણસ્થાન ૧૨. ક્ષીણ મોહ ગુણસ્થાન ૬. પ્રમત સંયત ગુણસ્થાન ૧૩ સયોગી કેવળી ગુણસ્થાન ૭. અપ્રમત સંયત ગુણસ્થાન ૧૪. અયોગી કેવળી ગુણસ્થાન | ૧. મિથ્યાત્વ ગુણસ્થાન પ્રશ્ન ૩ - મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મિથ્યાત્વ મોહનીય કર્મનાં ઉદયથી કુદેવમાં દેવ, કુગુમાં ગુરુ કુધર્મમાં ધર્મશ્રદ્ધારૂપ આત્માના પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. અથવા વીતરાગ/સર્વજ્ઞપ્રણિત વાણીથી ઓછું, અધિક કે વિપરીત-શ્રદ્ધા, પ્રરૂપણા અને સ્પર્શના કરે તેને પણ મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. ઓછી પ્રરૂપણા - જીવ શરીર વ્યાપી હોવા છતાં તંદુલ માત્ર જેવડો માનવો. અધિક પ્રરૂપણા - એક જીવને સર્વ લોક વ્યાપી માનવો. વિપરીત પ્રરૂપણા - પાંચ ભૂત (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ)થી આત્માની ઉત્પત્તિ અને તેના નાશથી આત્માનો નાશ થાય તેમ માનવું. આ રીતે જીવ-અજીવ આદિ તત્ત્વોમાં ઓછું-અધિક-વિપરીતપણું સમજવું. પ્રશ્ન ૪ - મિથ્યાત્વના પ્રકાર કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર - મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) આભિગ્રહિક મિથ્યાત્વ. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) સાંશયિક ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ. (૫) અનાભોગ મિથ્યાત્વ પ્રશ્ન પ - આભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું ? ઉત્તર સત્ય શું ? અસત્ય શું ? તત્ત્વની પરીક્ષા કર્યા વિના પક્ષપાત પૂર્વક પોતાની માન્યતારૂપ ખોટાને જ પકડી અને અન્યપક્ષનું ખંડન કરવું. રાખવું પ્રશ્ન ૬ - અનાભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું ? ઉત્તર – સર્વધર્મને સરખા માનવા. ગુણદોષની પરીક્ષા કર્યા વિના બધા જ દેવ-ગુરુધર્મને સમાન માનવા. જેમ હીરા અને કાચના ટકાને સમાન માનવા. = પ્રશ્ન ૭ - આભિનિવેશિક મિથ્યાત્વ એટલે શું ? ઉત્તર પોતાના પક્ષને અસત્ય ખોટો સમજે હ્તાંયે દુરાગ્રહ પૂર્વક પોતાની વાતને જ પકડી રાખે. આ મિથ્યાત્વનો પ્રકા૨ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે. જેમકે, જમાલી અને ગોામાહિલ વગેરે પ્રશ્ન ૮ - સાંશયિક મિથ્યાત્વ એટલે શું ? ઉત્તર – જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા રાખવી તે. જેમકે, ભગવાને બતાવેલા ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય હશે કે કેમ ? = પ્રશ્ન ૯ - અનાભોગ મિથ્યાત્વ એટલે શું ? ઉત્તર – અનાભોગ એટલે વિચાર શૂન્યતા, મોહમૂઢતા અને અજ્ઞાનતા.. તેને લઈને જે મિથ્યાત્વ લાગે છે તે એકેન્દ્રિયાદિ વોને હોય છે. નોંધ : આ સિવાય મિથ્યાત્વના બીજા ૧૦ ભેદ અને ૨૫ ભેદ પણ બતાવ્યા છે. પ્રશ્ન ૧૦ - મિથ્યાત્વને ગુણસ્થાન શા માટે કહેવામાં આવે છે? ઉત્તર – જો કે આ ગુણસ્થાનમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોવાથી જિનપ્રણિત તત્ત્વને વિશે વિપરીત દૃષ્ટ હોય છે, પરંતુ આ પશુ છે, મનુષ્ય છે ઈત્યાદિ ક્ષયોપશમભાવરૂપ આત્માનો અલ્પ જ્ઞાનાંશગુણ વિદ્યમાન હોય છે તેથી તેને ગુણસ્થાન કહેવાય છે. પ્રશ્ન ૧૧ - આ ગુણસ્થાનમાં કેટલા પ્રકારના જીવો હોય છે ? ઉત્તર – આ ગુણસ્થાનમાં (૧) અભવ્ય (૨) ભવ્ય (૩) પડિવાઈ સમ્યગ્દષ્ટ એમ ત્રણ પ્રકારનાં ખ્વો હોય છે. (૧) અભવ્ય - જેનું મિથ્યાત્વ અનાદિ અનંત છે. (આદિ નથી, અંત પણ નથી.) (૨) ભવ્ય - જેનું મિથ્યાત્વ અનાદિ સાંત છે (આદિ નથી, પણ અંત છે.) (૩) પિંડવાઇ સમ્યગ્દષ્ટ - જેનું મિથ્યાત્વ સાદિ સાંત છે. (આદિ છે અને અંત પણ છે) એક્વાર સમતિ પામીને જે ફરી મિથ્યાત્વમાં આવેલ છે. સારાંશ - મિથ્યાત્વ = વિપરીત માન્યતા, ખોટી શ્રદ્ધા, જ્યાં જે નથી ત્યાં તે માનવું. • જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન માનવા તે મિથ્યાત્વ. • જે પદાર્થ જે રૂપે ન હોય તે રૂપે માનવા તે મિથ્યાત્વ. કુદેવ, કુગુરુ, કુધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનવા તે મિથ્યાત્વ. · * સુદેવ, સુગુરુ, સુધર્મને દેવ,ગુરુ, ધર્મ તરીકે ન માનવા તે મિથ્યાત્વ. આ મિથ્યાત્વમાંથી જીવ નીકળે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી માટે મિથ્યાત્વ ત્યાજ્ય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 11 Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨. સાસ્વાદન ગુણસ્થાનપ્રશ્ન ૧૨ - સાસ્વાદન ગુણસ્થાન કોને કહે છે. ઉત્તર – ઉપશમ સમકિતમાં રહેલાં જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં જ સમ્યગ્રદર્શનથી પતન પામે પરંતુ હજુ મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત થયો નથી તેને સાસ્વાદન ગુણસ્થાન કહે છે. દા.ત. (૧) કોઈ પુરુષે ખીરખાંડનું ભોજન કર્યું, પછી વમન કર્યું ત્યારે સ્વાદ માત્ર રહ્યો તે સમાન સાસ્વાદન. (૨) સમ્યગદર્શનરૂપી પર્વતના શિખર પરથી અનંતાનુબંધી કષાયના ઉદયથી તે જીવ પતિત થયો પરંતુ મિથ્યાત્વરૂપ ભૂમિનો સ્પર્શ થયો નથી, વચ્ચેના કાળમાં જીવના જે પરિણામ હોય છે તેને સાસ્વાદન સમકિત કહેવાય છે. પ્રશ્ન ૧૩ - આ ગુણસ્થાનમાં કયા જીવો આવે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં અભવી જીવ હોતા નથી. માત્ર ભવ્ય જીવ જ આવે છે અને તે પણ જેણે અંતર્મુહૂર્ત માત્ર ઉપશમ સમકિતનો સ્પર્શ કર્યો હોય અને જેનો સંસારકાલ ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ બાકી હોય તેવા ભવ્ય જીવો આવે છે. સારાંશ - આ પતનનું ગુણસ્થાન છે અહીંથી કોઈ ઉપર જતું નથી. ૩. મિશ્ર ગુણસ્થાનપ્રશ્ન ૧૪ - મિશ્ર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મિશ્ર મોહનીય કર્મના ઉદયથી સમકિતમિથ્યાત્વના મિશ્ર પરિણામ હોય તેને મિશ્ર ગુણસ્થાન કહે છે. જેમ દહીંને સાકર મેળવી શ્રીખંડ બનાવતાં તેમાં એકલા દહીંનો સ્વાદ પણ નથી અને એકલી સાકરનો સ્વાદ પણ નથી તેમ સર્વજ્ઞ પ્રણિત ધર્મ અને અસર્વજ્ઞપ્રણિત ધર્મ બંનેમાં સરખા પરિણામ હોય તથા જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને અનાજ પ્રત્યે રૂચિ કે અરૂચિ થતી નથી કારણ કે, તેમણે અન્નાદિને કદી જોયું કે સાંભળ્યું નથી, તેવી રીતે જિનવચન પ્રત્યે રૂચિ કે અરૂચિનો ભાવ જેને નથી તેને સમ્યગુમિથ્યા દેષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. પ્રશ્ન ૧૫ - આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ થાય છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ થાય તેવા પરિણામ થતાં નથી તેથી અહીં આયુષ્યનો બંધ થતો નથી અને કોઈ જીવનું મૃત્યુ પણ થતું નથી. સારાંશ - પહેલાં ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં જતો જીવ તથા ચોથા ગુણસ્થાનથી પહેલા ગુણસ્થાનમાં આવતો જીવ આ ગુણસ્થાનને સ્પર્શી શકે છે. પરંતુ સ્પર્શવું જ જોઈએ તેવો નિયમ નથી. ૪. અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનપ્રશ્ન ૧૬ - અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય તથા સમકિત મોહનીય આ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ તથા ક્ષયોપશમથી થવાવાળા તત્ત્વ શ્રદ્ધારૂપ જીવના પરિણામ તે સમ્યગ્રદર્શન છે. તેને અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. (12) . ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧) જીવાદિ નવપદાર્થોને જેમ છે તેમ જ જાણે અને શ્રદ્ધા કરે. (૨) સુદેવ, સુગુરુ સુધર્મ તથા સલ્ફાસ્ત્રોને પણ યથાર્થ પણે જાણે અને શ્રદ્ધ. (૩) સમસ્ત પર પાર્થોથી પોતાના આત્માને ભિન્ન માને અને જ્ઞાન-દર્શન સુખ આદિ ગુણોથી પોતાને અભિન્ન માને આત્માનું સ્વરૂપ અખંડ, અભેદ, જ્ઞાનાનંદ સ્વભાવી છે. આત્મા ધ્રુવનિત્ય-શાશ્વત તત્ત્વ છે, તેવી શ્રદ્ધા તેનામાં હોય છે. આ ગુણસ્થાનમાં વ્રતાદિ ન હોવાં છતાં પણ દેવ-ગુધર્મ-સંઘભક્તિ શાસન સેવાની ભાવના દઢ હોય છે. અહીંયા જીવ તીર્થકર નામકર્મનો બંધ પણ કરી શકે છે. પ્રશ્ન ૧૭ - આ ગુણસ્થાનને અવિરતિ સમ્યગુદૃષ્ટિ શા માટે કહે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં વર્તતો જીવ સમ્પષ્ટ હોવાં છતાં તે હિંસાદિ પાપ વ્યાપારથી અટકયો નહીં હોવાથી તે અવિરતિ છે. જિનેશ્વરના વચન પર શ્રદ્ધા કરે છે પરંતુ કોઈ પ્રકારના વ્રત ધારણ કરી શકતો નથી. સાંસારિક વિષય ભોગોને હેય (છોડવા જેવા) સમજે છે. પરંતુ છોડી શકતો નથી, તેથી તેને અવિરતિ સમ્યગૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૮ - સમ્યગુદર્શન કઈ રીતે થાય છે? ઉત્તર – સમ્યગદર્શન બે રીતે થાય છે. (૧) નિસર્ગજ સમ્યગદર્શન (ર) અધિગમજ સમ્યગદર્શન (૧) જે સમ્યગદર્શન બીજાના ઉપદેશની અપેક્ષા વિના જીવના સ્વયંના પરિણામથી ઉત્પન્ન થાય છે તે નિસર્ગજ સમ્યગ્રદર્શન છે. - (૨) જે સમ્યગદર્શન સંત, શાસ્ત્ર શ્રવણ આદિ નિમિત્તને પામીને ઉત્પન્ન થાય છે, તે અધિગમજ સમ્યગદર્શન આ બંને સમ્યગદર્શનમાં દર્શનસપ્તક' નો ક્ષય-ક્ષયોપશમ અથવા ઉપશમરૂપ અંતરંગ કારણ તો સમાન હોય છે. પરંતુ નિસર્ગજમાં બાહ્ય નિમિત્તની જરૂર નથી અને અધિગમજમાં બાહ્ય નિમિત્ત હોય છે. ઉદાહરણ - (૧) બે પથિક પ્રવાસે નીકળ્યા. બંને માર્ગથી અજાણ છે એકને આમ-તેમ ફરતાં માર્ગ હાથમાં આવી ગયો. આ નૈસર્ગિક માર્ગ લાભ છે. બીજા પથિકને માર્ગ બતાવે તેવી માર્ગદર્શક મળ્યો અને તેને પૂછીને માર્ગે આવી ગયો આ અધિગમ માર્ગ લાભ છે. (૨) બે વ્યક્તિને રોગ થયો. એક વ્યક્તિએ દવા ન લીધી, રોગની સ્થિતિ પરિપકવ થઈને રોગ દૂર થયો અને આરોગ્ય પ્રાપ્ત થયું. આ નૈસર્ગિક આરોગ્ય લાભ છે. બીજી વ્યક્તિ રોગ સહન ન થવાથી તેણે વૈદ્ય પાસે જઈ દવા લીધી, રોગ દૂર થયો. તે પ્રાયોગિક આરોગ્ય લાભ છે. (૩) એક વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કળાઓ શીખે છે અને બીજી વ્યક્તિ કોઈની મદદ વિના પોતાની જાતે જ શીખી લે. ઉપરોક્ત ઉદાહરણ ઉપરથી ઉપનય - અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ, જેમ ઘસાતા ઘસાતા પથ્થર ગોળ બની જાય છે, તેમ દુખોને સહન કરતાં કર્મના આવરણ શિથિલ થતાં પરિણામની શુદ્ધિથી ઉપદેશ આદિના નિમિત્ત વિના જ સમ્યગ્રદર્શન પામી જાય છે. તેને નૈસર્ગિક સમ્યગ્રદર્શન કહેવાય છે. અને કોઈ વ્યક્તિને સદ્ગુરુ આદિનો ઉપદેશ સાંભળીને સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (13) | 90ssessages Jain Educationa Interational For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિણામ ઉજ્જવળ બનવાથી દર્શનમોહનો ક્ષયોપશમ થાય છે. અને સમ્યગદર્શન પામી જાય છે તેને અધિગમજ સમ્યગદર્શન કહેવાય છે. પ્રશ્ન ૧૯ - આ સમ્યગદર્શનના પ્રકાર કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર આ સમ્યગ્રદર્શનના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) ક્ષાયિક સમકિત (૨) ઉપશમ સમતિ (૩) ક્ષયોપશમ સમકિત (૪) વેદક સમક્તિ (૫) સાસ્વાદન સમકિત. પ્રશ્ન 20 - ક્ષાયિક સમકિત કોને કહે છે? ઉત્તર – ‘દર્શન સપ્તક' (અનંતાનુબંધી ચોક (-ક્રોધ-માન-માયા-લોભ) સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીય) ના સંપૂર્ણ ક્ષયથી થતાં જીવના પરિણામ વિશેષને ક્ષાયિક સમક્તિ કહેવાય છે. તે એક વાર પ્રાપ્ત થયા પછી નાશ પામતું નથી અને ત્રણ કે ચાર ભવમાં અવશ્ય તે જીવનો મોક્ષ થાય છે. ક્ષાયિક સમકિતની સ્થિતિ સાદિ અનંત છે. પ્રશ્ન ૨૧ - ઉપશમ સમકિત કોને કહે છે? ઉત્તર – ‘દર્શન સપ્તક ના ઉપશમથી થતાં જીવના પરિણામને ઉપશમ સમકિત કહેવાય છે. ઉપશમ = શાંત થવું દબાઈ જવું જેમ ડહોળા પાણીમાં સ્ટકડી ફેરવવાથી માટી વગેરે નીચે બેસી જાય છે અને પાણી ઉપર સ્વચ્છ બની જાય છે તેમ મિથ્યાત્વ આદિનો ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે. પરંતુ જેમ પાણી હલવાથી પાછું ડહોળાઈ જાય છે તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયથી જીવન પરિણામ અશુદ્ધ બની જતાં સમ્યક્ત્વ નાશ પામે છે. ઉપશમ સમતિની સ્થિતિ જધન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે સ્થિતિ પૂરી થતાં ત્યાંથી તે જીવ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે અથવા ત્રીજા મિશ્ર ગુણસ્થાને જાય અથવા તો મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. પ્રશ્ન રર - ક્ષયોપશમ સમકિત કોને કહે છે? ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત વચ્ચે શું તફાવત છે? ઉત્તર – મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉદય પ્રાપ્ત કર્મ દલિકોના ક્ષય અને અનુદિતના ઉપશમથી અને સમક્તિ મોહનીયના ઉદયથી આત્મામાં થવાવાળા પરિણામ વિશેષને ક્ષયોપશમ સમક્તિ કહેવાય છે. ક્ષયોપશમ સમક્તિની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાગરોપમ ઝાઝેરી છે. ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત વચ્ચેનો તફાવત - ઉપશમ સમકિતમાં અનંતાનુબંધી ચોક અને મિથ્યાત્વ મોહનીય, સમકિત મોહનીય, મિશ્રમોહનીય (=દર્શન સપ્તક) નો એ ૭ પ્રકૃતિનો ઉપશમ હોય છે એટલે કે વિપાકોદય કે પ્રદેશોદય બંને હોતાં નથી. જ્યારે ક્ષયોપશમ સમિતિમાં મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય અને સમક્તિ મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે. અને બાકીની પ્રકૃતિ જે ઉદયમાં આવેલી હોય તેનો ક્ષય અને સત્તામાં હોય તેનો ઉપશમ હોય છે. પ્રશ્ન ૨૩ - વેદક સમકિત કોને કહે છે? ઉત્તર – ક્ષયોપશમ સમક્તિમાંથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતો જીવ સમકિત મોહનીયના છેલ્લા બેલિકોનું જ્યારે વેદન કરે છે ત્યારે તેને વેદક સમકિત કહેવાય છે. તેની સ્થિતિ ૧ સમયની છે. પ્રશ્ન ૨૪ - સાસ્વાદન સમકિત કોને કહે છે? ઉત્તર – જીવ જ્યારે ઉપશમ સમકિતથી પતન પામીને મિથ્યાત્વ તરફ જતો હોય છે. ત્યારે અંતરાલમાં જે સમ્યત્ત્વનું આસ્વાદન રહે છે, હજુ મિથ્યાત્વનો ઉદય થયો નથી તેને સાસ્વાદન સમક્તિ કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૬ આવલિકાની છે. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૨૫ - સમકિતને સમજવાના ભાંગા કેટલા છે? ઉત્તર – સમકિતને સમજવાના નવ ભાંગા છે. (૧) અનંતાનુબંધી ચોકનો ક્ષય અને મિથ્યાત્વ મોહનીય આદિ ત્રણનો ઉપશમ કરે. () અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે અને મિશ્ર મોહનીય તથા સમકિતમોહનીયનો ઉપશમ (૩) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય મિશ્રમોહનીયનો ક્ષય કરે અને સમક્તિમોહનીયનો ઉપશમ કરે (આ ત્રણ ભાંગા ક્ષયોપશમ સમતિના છે) () અનંતાનુબંધી ચોકનો ક્ષય કરે, મિથ્યાત્વમોહનીય, મિશ્ર મોહનીયનો ઉપશમ કરે અને સમતિમોહનીયનું વેદન કરે. (૫) અનંતાનુબંધી ચોક અને મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે, મિશ્રમોહનીયનો ઉપશમ કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે. (આ બંને ભાંગાને ક્ષયોપશમ વેદક સમકિત કહે છે) ૬) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ક્ષય કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે (આ ભંગને ક્ષાયિક વેદક સમકિત કહે છે) (૭) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીયનો ઉપશમ કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે. (આ ભંગને ઉપશમ વેદક સમકિત કહે છે.) (૮) ઉપરોકત સાત પ્રકૃતિઓનો ઉપશમ કરે તેને ઉપશમ સમકિત કહે છે. (આ ભંગને ઉપશમ સમકિત હે છે) (૯) ઉપરોક્ત સાત પ્રકૃતિઓનો ક્ષય કરે તેને ક્ષાયિક સમકિત કહે છે. (આ ભંગને ક્ષાયિક સમકિત કહે છે.) આ સિવાય વ્યવહાર સમ્યગદર્શન, નિશ્ચય સમ્યગદર્શન, કારક, રોચક, દીપક સમ્યગ્રદર્શન વગેરે સમ્યગુદર્શનના પેટા વિભાગો છે. પ્રશ્ન ર૬ - વ્યવહાર સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – જીવાદિ નવતત્ત્વની શ્રદ્ધા તથા સુદેવ, સુગુરુ, સુધર્મ પર દેઢ શ્રદ્ધ તેને વ્યવહાર સમ્યગદર્શન કહે છે. પ્રશ્ન ૨૭ - નિશ્ચય (સમકિત) સમ્યગદર્શન કોને કહે છે? ઉત્તર – દેવ-આત્મા, ગુરૂજ્ઞાન, ધર્મ-ચૈતન્ય તેમાં નિઃશંક શ્રદ્ધા અર્થાત શુદ્ધાત્મ તત્ત્વરૂચિને નિશ્ચયસમતિ નિશ્ચય સમ્યગદર્શન કહે છે. અને તે દર્શન સપ્તકના ક્ષય-ઉપશમ-ક્ષયોપશમથી પ્રગટ થાય છે. પ્રશ્ન ૨૮ - કારક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં દઢ શ્રદ્ધાવાન બનીને સમ્મચારિત્રનું પાલન કરે છે. અને બીજાને પણ પ્રેરણા આપીને સાચારમાં પ્રવૃત્તિ કરાવે છે. તે પાંચમાં, છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનવાળાને હોય છે. પ્રશ્ન ર૯ - રોચક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં માત્ર શ્રદ્ધાન્ કરે છે પરંતુ તેને અનુકૂળ આચરણ- (સમ્યફચારિત્રનું પાલન) કરી શકતા નથી. તે ચોથા ગુણસ્થાનવાળાને હોય છે. | સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ ] (15) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૩૦ - દીપક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનવાળો જીવ દીપક સમાન હોય છે. જેમ દીપકની નીચે અંધારું હોય છે. તે રીતે તેને તત્ત્વની શ્રદ્ધા હોતી નથી પરંતુ તેની પાસે તત્ત્વનું જ્ઞાન ઘણું હોય છે. તે તત્ત્વનું વિવેચન કરીને બીજાને સમકિતી બનાવી દે છે, પરંતુ સ્વયં કોરો રહી જાય છે. નોંધ : સમ્યગદર્શનના ગમે તેટલા ભેદ હોય પરંતુ તેનાં મૂલમાં તો ‘દર્શનસપ્તકનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ જ હોય છે. પ્રશ્ન ૩૧ - સમ્યગદર્શનને પામવાની રૂચિ કેટલી છે? ઉત્તર – ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ માં અધ્યયનમાં સમ્યગદર્શનને પામવાની દશ પ્રકારની રૂચિ બતાવી છે. (૧) નિસર્ગરૂચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારૂચિ (૪) સૂત્રરૂચિ (૫) બીજરૂચિ (૬) અભિગમરૂચિ (૭) વિસ્તારરૂચિ (૮) ક્યિારૂચિ (૯) સંક્ષેપરૂચિ (૧૦) ધર્મરૂચિ. પ્રશ્ન ૩ર - નિસર્ગરૂચિ કોને કહે છે? ઉત્તર – પરોપદેશ વિના જ સમ્યત્વને આવરણ કરનારા કર્મની નિર્જરા થવાથી ઉત્પન્ન થતી તત્ત્વની રૂચિ. પ્રશ્ન ૩૩ - ઉપદેશ રૂચિ કોને કહે છે? ઉત્તર – ગુરુ આદિના ઉપદેશથી થતી તત્ત્વચિ. પ્રશ્ન ૩૪ - આજ્ઞારૂચિ કોને કહે છે? ઉત્તર – અરિહંતદેવ તથા ગુરુની આજ્ઞાની આરાધનાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૫ - સૂત્રરૂચિ કોને કહે છે? ઉત્તર – શાસ્ત્રોનો તન્મયતા પૂર્વક અભ્યાસ કરવાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૬ - બીજરૂચિ કોને કહે છે? ઉત્તર – જે રીતે પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તે રીતે તત્ત્વના બોધરૂપ એક પદથી અનેક પદોમાં જેની રૂચિ થાય છે તે બીજરૂચિ છે. પ્રશ્ન ૩૭ - અભિગમ રૂચિ કોને કહે છે? ઉત્તર – ૧૧ અંગ, ૧ર ઉપાંગ આદિને અર્થ સહિત જાણવાથી અને અન્યને જ્ઞાનાભ્યાસ કરાવવાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૮ - વિસ્તાર રૂચિ કોને કહે છે. ઉત્તર – છ દ્રવ્ય, નવતત્ત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, પ્રમાણ, નય, નિક્ષેપ આદિનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કરવાથી થતી તત્ત્વચિ. પ્રશ્ન ૩૯ - ક્રિયારૂચિ કોને કહે છે? ઉત્તર – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ક્રિયાઓને ભાવપૂર્વક કરવાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૪૦ - સંક્ષેપ રૂચિ કોને કહે છે? ઉત્તર – જેને કોઈપણ પ્રકારનો ઠરાહ કે કદાગ્રહ નથી અને વિશેષ જ્ઞાન પણ નથી છતાં પણ સંક્ષેપથી થતી તત્ત્વચિ. પ્રશ્ન ૪૧ - ધર્મરૂચિ કોને કહે છે? [ (1e) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન. ગુણસ્થાન સ્વરૂપ ચાલો. ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર – વીતરાગ ભગવાન દ્વારા પ્રરૂપિત અસ્તિકાય ઘર્મ, તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરવા રૂપ તત્ત્વરૂચિ. પ્રશ્ન ૪૨ - સમ્યગુદર્શનના અંગ કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર – ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮માં ગાથાની અંદર બતાવેલ છે કે સમ્યગદર્શનના આઠ અંગ છે. निस्संकिय-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठीय । उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥ (૧) નિઃશંકતા - નિસંકિય) તીર્થંકરના વચનમાં પરમ આસ્થા, તેમાં કોઈપણ પ્રકારે શંકા ન કરવી. (ર) નિષ્કાંક્ષતા - (નિખિય) અન્યદર્શનીના આડંબર દેખી તેની ઇચ્છા ન કરવી. તથા ધર્મકરણી દ્વારા આલોક અને પરલોકના ભૌતિક સુખની ઇચ્છા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા (નિશ્વિતિગિચ્છ) કરેલાં સત્ય આચરણનાં ફલમાં સંદેહ ન કરવો. (૪) અમૂઢષ્ટિ - (અમૂિિઠઅન્ય દેવાદિકમાં તથા તત્ત્વમાં અમૂઢતા. (મૂઢતા અનેક પ્રકારની છે, જેમ કે ૧. દેવમૂઢતા - રાગદ્વેષયુક્ત દેવોની ઉપાસના કરવી, તેના નિમિત્તે હિંસાદિ પાપ કરવા. ૨. ગુરુમૂઢતા - પતિત આચારવાળા સાધુઓને ગુરુ માનવા. ૩ લોકમૂઢતા - લોક પ્રચલિત કુપ્રથાઓ, કુરૂઢિઓના પાલનમાં ધર્મ સમજવો. ૪. શાસ્ત્રમૂઢતા - હિંસાદિનો ઉપદેશ દેનારાં ધર્મશાસ્ત્રોનું માનવાં. ૫. ધર્મમૂઢતા - આડંબર, પ્રપંચયુક્ત ધર્મને સાચો મોક્ષદાયી ધર્મ માનવો. આવી મૂઢતાથી રહિત દેષ્ટિ તે અમૂઢ ષ્ટિ (૫) ઉપબૃહણ - (qબૂણ) આત્મગુણની વૃદ્ધિ અને અન્યના જ્ઞાનાદિ ગુણો દેખી તેની પ્રશંસા કરવી. (૬) સ્થિરીકરણ - થિરીકરણ) શ્રદ્ધા અને ચારિત્રથી ડગતાં જીવોને ધર્મમાં પુનઃ સ્થિર કરવા. તથા પોતાના આત્માને પણ આત્મભાવમાં સ્થિર કરવો. (૭) વાત્સલ્ય - ( વક્લતા) ચતુર્વિધ સંઘ તથા સાધર્મિકોની સાથે વાત્સલ્યતા રાખવી. જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ અને પ્રેમ રાખવો. (૮) પ્રભાવના - (પભાવણા) બહુશ્રુત આદિ આઠ બોલથી જિનશાસનની પ્રભાવના કરે. પ્રશ્ન ૪૩ - સમ્યગુદર્શનની પ્રાપ્તિનો ક્રમ શું છે? ઉત્તર – સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિઓ હોવી આવશ્યક છે. તે પાંચ લબ્ધિ આ પ્રમાણે છે. (૧). ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધિ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયોગ્ય લબ્ધિ (૫) કરણ લબ્ધિ. પ્રશ્ન ૪૪ - ક્ષયોપશમ લબ્ધિ એટલે શું? ઉત્તર – જ્યારે આયુષ્ય કર્મ સિવાય શેષ ૭ કર્મની સ્થિતિ ઓછી થતાં થતાં એક અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ રહે છે, ત્યારે તે કર્મોના ક્ષયોપશમથી આત્મામાં સમ્યક્ત્વ ધારણ કરવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. પ્રશ્ન ૪૫ - વિશુદ્ધિ લબ્ધિ એટલે શું? સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર – ક્ષયોપશમ લબ્ધિ ઉપરાંત આત્માના પરિણામો વિશેષ ભદ્ર, એટલે સરલ અને તેને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. પ્રશ્ન ૪૬ - દેશના લબ્ધિ એટલે શું? ઉત્તર – ગુરુ ઉપદેશ, શાસ્ત્ર શ્રવણ આદિ સાંભળવા અને સમજવાની ક્ષમતાને દેશના લબ્ધિ કહે છે. પ્રશ્ન ૪૭ - પ્રાયોગ્ય લબ્ધિ એટલે શું? ઉત્તર – સંજ્ઞીપણું, પર્યાપ્તપણું આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જીવની યોગ્યતાને પ્રાયોગ્યલબ્ધિ કહે છે. પ્રશ્ન ૪૮ - કરણલબ્ધિ એટલે શું? ઉત્તર – આત્માના પરિણામને કરણ કહેવામાં આવે છે. તે પરિણામ ત્રણ પ્રકારના છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. પ્રશ્ન ૪૯ - યથાપ્રવૃત્તિ કરણ એટલે શું? ઉત્તર – અનાદિ મિથ્યાદેષ્ટિ જીવ આ સંસારમાં વિવિધ પ્રકારના દુખોનો અનુભવ કરતાં, અકામ નિર્જરા કરતાં કરતાં “નદી ઘોલન પાષાણ ન્યાયથી” (જેમ ઘસાતા ઘસાતા પથ્થર ગોળ બની જાય છે, તેમ દુખોને સહન કરતાં કર્મના આવરણ શિથિલ થતાં-પરિણામની વિશુદ્ધિ થતાં) યથાપ્રવૃત્તિકરણમાં આવે છે. ત્યાં આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક ક્રોક્રોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન જેટલી કરી દે છે. એટલે કે અંતો ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ રહે છે. તેવા પ્રકારના સમક્તિને અનુકૂળ આત્માના પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ કરણમાં જીવ રાગદ્વેષની. દુર્ભેદ્ય ગ્રંથીની સમીપ પહોંચી જાય છે પણ ગ્રંથી ભેદ કરતો નથી. આ પ્રશ્ન ૫૦ - અપૂર્વકરણ એટલે શું? ઉત્તર – ક્રમશપરિણામની વિશુદ્ધિ થતાં થતાં જીવ યથાપ્રવૃત્તિકરણમાંથી અપૂર્વકરણમાં આવે છે. અપૂર્વ = આવા પરિણામ પૂર્વે જીવને ક્યારેય પણ થયા ન હતા. આથી આ કરણને અપૂર્વકરણ કહેવાય છે. આ કરણને પ્રાપ્ત થયેલો જીવ વિશુદ્ધ પરિણામ રૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા રાગ-દ્વેષની (નિબિડતમ) દુર્ભેદ્ય ગ્રંથીનો ભેદ કરે છે. આ કરણમાં અપૂર્વ ચાર કાર્યનો એકી સાથે પ્રારંભ થાય છે. (૧) અપૂર્વ સ્થિતિઘાત - કર્મની સ્થિતિ સમયે સમયે ઓછી થવી (૨) અપૂર્વ રસઘાત - સત્તામાં રહેલાં અશુભ કર્મ પ્રકૃતિઓનો રસ (અનુભાગ) સમયે સમયે ઓછો થવો. (૩) ગુણશ્રેણિ - સમયે સમયે અસંખ્યાત ગુણ કર્મલિકો ભોગવાય તે રીતે કર્મલિકોને ગોઠવવા. (૪) અપૂર્વ સ્થિતિબંધ - સમયે સમયે નવા બંધાતા કર્મની સ્થિતિ ઓછી ઓછી બંધાવી. પ્રશ્ન ૫૧ - અનિવૃત્તિકરણ એટલે શું? ઉત્તર – અપૂર્વકરણથી આગળ વધેલો જીવ અધ્યવસાયની પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ કરતો અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. આ કરણમાં પ્રવેશ કરનાર દરેક આત્માનાં અધ્યવસાય એક સરખા હોય છે. તેથી અનિવૃત્તિ = અભિન્નતા અર્થ સમજવો. તથા અનિવૃત્તિ = સમક્તિ લીધા વિના પાછો ફરતો નથી. એ પણ અર્થ થાય છે. અપૂર્વકરણની માફક અહીં પણ સ્થિતિઘાત વગેરે ચારેય કાર્ય સમયે સમયે થયા કરે છે. આ કરણના અસંખ્યાત ભાગ ગયા બાદ જ્યારે એક અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે. (અંતરકરણનો અર્થ - મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરી અંતર પાડવું એમ થાય છે. આ અનિવૃત્તિકરણનો ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જ એક વિભાગ છે. પણ ચોથું કરણ નથી.) અનિવૃત્તિકરણનાં કાલમાં મિથ્યાત્વના કર્મલિકોનાં બે ભાગ થઈ જાય છે. પ્રથમ ભાગના દલિકો ઉદીરણા દ્વારા શીઘ્ર ઉદયમાં આવીને નષ્ટ થાય છે અને બીજા વિભાગના ઈલકો (જે સત્તામાં છે, તે અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવી શકે તે રીતે ઉપશાંત થઈ જાય છે. આ મિથ્યાત્વના લિકોના ઉદય વિનાનો ખાલી ભાગ તે અંતરકરણ અને તેના પહેલા જ સમયે ઉપશમ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન પર - ઉપશમ સમકિતના અનુભવ વખતે સત્તામાં રહેલ મિથ્યાત્વના દલિકોમાં શું ફેરફાર થાય છે? ઉત્તર – ઉપશમ સમકિતના અનુભવકાળમાં સત્તામાં રહેલ મિથ્યાત્વમોહનીયના હેલિકોનાં ત્રણ પુંજ થાય છે. (૧) શુદ્ધપુંજ - સમકિત મોહનીય. (૨) અર્ધ શુદ્ધપુંજ - મિશ્ર મોહનીય. (૩) અશુદ્ધ પુંજ - મિથ્યાત્વ મોહનીયા ઉપશમ સમક્તિની અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં જે પેજનો ઉદય થાય તે પ્રમાણે જીવ અવસ્થાને પામે છે. શુદ્ધપુંજ - સમક્તિ મોહનીયનો ઉદય થાય તો ઉપશમ સમકિતમાંથી ક્ષયોપશમ સમકિત પામી ચોથા ગુણસ્થાનમાં જ રહે છે. અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય તો ત્રીજે ગુણસ્થાને જાય છે. અશુદ્ધ પુંજનો ઉદય થાય તો પ્રથમ ગુણસ્થાને ચાલ્યો જાય છે. પ્રશ્ન પ૩ - ત્રણ પુંજને સચેષ્ટાંત સમજાવો. ઉત્તર – (૧) અશુદ્ધ પુંજ (તે પૂર્ણ આવરણ) મેલું કપડું મલિનપાણી, માદક દ્રવ્ય (૨) અર્ધશુદ્ધ પુંજ (તે અર્ધ આવરણ) માત્ર પાણીથી ધોયેલ કપડું થોડું ઓછું મલિન થયેલ પાણી, અર્ધશુદ્ધ માદક દ્રવ્ય. (૩) શુદ્ધ પુંજ – (તે પારદર્શક પદાર્થનું આવરણ) - સાબુથી ધોએલ વસ્ત્ર, સ્વચ્છ પાણી, પૂર્ણ શોધિત માદક દ્રવ્ય. પ્રશ્ન ૫૪ - સાસ્વાદન સમકિતને જીવ કયારે પામે ? ઉત્તર – (૧) ઉપશમ સમકિતના અંતર્મુહૂર્તની છેલ્લી છ આવલિકા અથવા જઘન્ય એક સમય બાકી રહેતા કોઈ સમ્યગ્રદર્શનના મંદ પરિણામી જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સાસ્વાદન ગુણસ્થાનને પામીને મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યો જાય ત્યારે સાસ્વાદન સમકિતને જીવ પામે. અથવા.... (૨) ઉપશમ શ્રેણિથી પડતા ઉપશમ સમકિતવંત ઉપશમ સમક્તિને અંતે સાસ્વાદન ગુણસ્થાનમાં થઈને મિથ્યાત્વમાં જાય ત્યારે. સાસ્વાદન સમકિત પામે. પ્રશ્ન પપ - મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય? ઉત્તર – જે કર્મનો ઉદય થતાં સમ્યગદર્શન ગુણનું વિપરીત પરિણમન થાય એટલે કે મિથ્યાદર્શન થાય. જીવ અજીવ આદિ તત્ત્વોનો વિવેક થઈ શકે નહીં. તત્ત્વમાં અરૂચિ અને અતત્ત્વમાં રૂચિ થવી તેને મિથ્યાત્વ મોહનીય કહે છે. પ્રશ્ન પ૬ - મિશ્ર મોહનીય કોને કહેવાય? ઉત્તર – જેના ઉદયથી સમ્યગદર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય ન પૂરી તત્ત્વની રૂચિ કે તત્ત્વની અરૂચિ હોય. પ્રશ્ન પ૭ - સમકિત મોહનીય કોને કહેવાય? ઉત્તર – જે કર્મના ઉદયથી સમ્યગુદર્શન તો રહે પણ કોઈ દોષ, અતિચાર લાગે. એટલે કે શુદ્ધ ક્ષાયિક સમકિત સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (19) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ થવા ન દે. શુદ્ધ ઉપશમ સમકિત થવા ન દે તેવા મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ દલિકોને સમકિત મોહનીય કહે છે. પ્રશ્ન પ૮ - અનાદિ મિથ્યાષ્ટિ જીવને સૌથી પ્રથમ કયુ સમકિત પ્રાપ્ત થાય છે? ઉત્તર – પ્રથમ સમતિ પ્રાપ્તિ માટે બે માન્યતા છે. (૧) કર્મગ્રંથિક માન્યતા (૨) સિદ્ધાંત માન્યતા. (૧) કર્મગ્રંથના મતે - અનાદિ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ ઉપશમ સમ્યગ્રદર્શન થાય છે. અંતરકરણમાં મિથ્યાત્વ મોહનીયના ધલકોનાં ત્રણ પુંજ થાય પછી જો તેમાંથી શુદ્ધ પુજનો ઉદય થાય તો ઉપશમ સમકિતમાંથી ક્ષયોપશમ સમક્તિ પણ થઈ શકે છે. (૨) સિદ્ધાંત મતે - પ્રથમ ક્ષયોપશમ સમક્તિ થાય છે. અને તે ક્ષયોપશમ સમક્તિ પામવાવાળો જીવ અપૂર્વકરણમાં જ ગ્રંથભેદ કરીને મિથ્યાત્વ મોહનીયના દલિકોનાં ત્રણ પુંજ કરે છે. તેમાંથી શુદ્ધ પુજનો ઉદય થતાં ક્ષયોપશમ સમક્તિ પામે છે. પ્રશ્ન પ૯ - પાંચ સમકિત કેટલી વાર આવે? ઉત્તર – ઉપશમ સમકિત - સંપૂર્ણ વિરાશિમાં પાંચ વાર આવે. સાસ્વાદન સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં પાંચ વાર આવે. ક્ષયોપશમ સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં અસંખ્યાત વાર આવે. સાયિક સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં એક વાર આવે. વેદક સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં એક વાર આવે. પ્રશ્ન ૬૦ - સમ્યગુદર્શન કોણ પ્રાપ્ત કરી શકે? ઉત્તર – (૧) ભવ્યજીવ (૨) ભવસ્થિતિની પરિપકવતા = સંસાર પરિભ્રમણની કાલ મર્યાદાવાળો (૩) ચાર ગતિનો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (૪) ત્રણ પ્રશસ્ત વેશ્યાવાળો. (૫) સાકાર ઉપયોગવંત (૬) જાગૃત (નિદ્રામાં નહીં) (૭) અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વિશુદ્ધ પરિણામ વાળો (૮) કષાયની અત્યંત મંદતાવાળો (૯) શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્થા આદિ સમક્તિના લક્ષણમાં ઉપયોગવાળો. પ્રશ્ન ૬૧ - સમ્યગદર્શનનું ફળ શું છે? ઉત્તર – સમ્યગદર્શનની પ્રાપ્તિનાં આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક ફળ આ પ્રમાણે છે. (૧) ભવના કારણ રૂપ મિથ્યાત્વનો નાશ થાયછે. (૨) તે જીવ પરિત્તસંસારી (સંસારકાળ મર્યાદિત) બને છે. (૩) તે જીવ તે જ ભવમાં જઘન્ય અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ અર્ધપુદગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પામે (૪) તેના ઉત્તરોત્તર જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય છે. આ અધ્યાત્મ ફળ છે. અને સમ્યગુદૃષ્ટિ મનુષ્ય, તિર્યંચ તે વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. સમ્યગુદૃષ્ટિ નારકી-દેવ તે મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે આ તેનું વ્યાવહારિક ફળ છે. પ્રશ્ન ૬ર - સમ્યગુદૃષ્ટિ કેટલા બોલ ન બાંધે ? ઉત્તર – સમ્યગૃષ્ટિ નીચેના સાત બોલ ન બાંધે. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ 20 Jain Educationa Interational For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧) નરકનું આયુષ્ય (૨) તિર્યંચનું આયુષ્ય (૩) ભવનપતિનું આયુષ્ય (૪) વાણવ્યંતરનું આયુષ્ય (૫) જ્યોતિષીનું આયુષ્ય (૯) સ્ત્રીવેદ (૭) નપુંસક વેદ. પ્રશ્ન ૬૩ - સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શું અનુભવ થાય છે ? ઉત્તર – સમ્યગ્દર્શનનો સ્પર્શ થતાં વને અનિર્વચનીય આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. તેના આત્માના પ્રત્યેક પ્રદેશ સહજ સુખરસથી વિભોર બની જાય છે. જીવ અને શરી૨ જુદા છે એ ભેદ વિજ્ઞાનની અનુભૂતિ થાય છે. સંસારના ધન, વૈભવ, પરિવાર, શરીર આદિ પરભાવોમાં ક્ષણભંગુરતા અને નશ્વરતાનો બોધ થાય છે. તેથી તેના મમત્વના બંધન ઢીલા થાય છે. પ્રશ્ન ૬૪ - સમ્યગ્દૃષ્ટિ જીવની વૃત્તિ પ્રવૃત્તિ કેવી હોય છે ? ઉત્તર – ‘સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ' સમ્યગ્દષ્ટ પોતાનું કર્તવ્ય સમજીને કુટુંબનું પાલન-પોષણ કરે છે પરંતુ તેમાં કર્તા બુદ્ધિ કે માલિકી રાખતો નથી. એમની પ્રવૃત્તિમાં પાપભીરૂતા હોય છે. પ્રશ્ન ૬૫ - સમ્યગ્દષ્ટિની વૃત્તિને દૃષ્ટાંતથી સમજાવો. ઉત્તર કોઈ એક કુમારિકા જેમ તેના માતાપિતાની સાથે પોતાના ઘરમાં રહે છે. તેનું સગપણ થયું, હજુ લગ્ન થયા નથી. પરંતુ સગપણ થતાં જ તેની વૃત્તિ-ભાવના બદલાય જાય છે. જે ઘરમાં તે જન્મી છે, વરસોથી રહે છે, તે ઘર હવે તેને માટે પરાયું બની જાય છે તેનું મમત્વ ઓછું થઈ જાય છે. અને પતિના ઘરનું મમત્વ ને મહત્ત્વ વધી જાય છે. બસ તે જ રીતે સમ્યગ્દર્શન થતાં જીવની અંતરરૂિચ બદલાય જાય છે. તેને વ્રત-નિયમ-સાધના રૂચિકર લાગે છે પરંતુ કોઈ બાધક કારણોથી તે વ્રત આદિ લઈ શક્તો નથી. સંસારમાં રહે છે, કર્તવ્ય નિભાવે છે પણ તેની ભાવના ચારિત્ર અંગીકાર કરી જલ્દીથી મોક્ષરૂપ સ્વધરે પહોંચી જવાની હોય છે. પ્રશ્ન ઃ - સમ્યગ્દર્શનનું માહાત્મ્ય શું છે ? ઉત્તર મોક્ષમાર્ગની પ્રાપ્તિના ચાર સાધનો બતાવ્યા છે. (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યકૂચારિત્ર (૪) સમ્યક્તપ. તેમાં સમ્યગ્દર્શનનું સ્થાન સૌથી પ્રથમ છે. કારણ કે સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન, ચારિત્ર અને તપ મોક્ષમાર્ગના સાધન બની શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮ માં અધ્યયનમાં કહ્યું છે કે, नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थ मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ અર્થાત્ દર્શન વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્ર નહિ, ચારિત્રગુણ વિના કર્મના ક્ષયરૂપ મોક્ષ નહિ અને મોક્ષ વિના પરમશાંતિ નહિ. सम्मत्तं । अंतोमुहुत्तं मित्तंपि फासियं हुज्ज जेहिं तेसिं अवड्ढपुग्गल-परियट्टो चेव સંસારો ॥ (મોક્ષતત્ત્વ ગાથા-૫૩) જે વોને અંતર્મુહૂર્ત માત્ર પણ એક વખત સમ્યગ્દર્શન સ્પર્શી ગયું હોય તે જીવને વધારેમાં વધારે દેશેગા અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો જ સંસા૨કાળ રહે છે. તેથી એક વખત પણ સમ્યગ્દર્શન જીવને જો સ્પર્શી જાય સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 21 Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ તો તેનો બેડો પાર થઈ જાય, અવશ્ય પરમ પદને પામે. સમ્યગદર્શનનો આરાધક જીવ જધન્ય તે જ ભવે, મધ્યમ ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે. પ્રશ્ન ૬૭ - વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ કઈ? ઉત્તર – રિહંતો મદદેવો, બાવળીવં મુસદુપો जिण पण्णत्तं तत्तं, इय सम्मत्तं मए गहिअं ॥ અરિહંત દેવ-સુસાધુ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ (ધર્મ) ની શ્રદ્ધારૂપ સમ્યકત્વનો યાવજીવન માટે સ્વીકાર લોકમાં મારા માટે ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર જ શરણ છે તેને હું સ્વીકારું છું. આ વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ છે. સમ્યગુદર્શનની શુદ્ધિ માટે ૬૭ બોલ. ! (૧) શ્રદ્ધા-૪ ૧૦ સાધર્મિક વિનય ૧ પરમાર્થ સંસ્તવ (૪) શુદ્ધતા-૩ ૨૨ પરમાર્થ સેવના ૧ મન શુદ્ધતા ૩ સભ્યત્વ ભ્રષ્ટ પરિવાર ૨. વચન શુદ્ધતા ૪. મિથ્યાદર્શની પરિવાર ૩ કાયા શુદ્ધતા (૨) લિંગ- લક્ષણ-૫ ૧. પરમાગમ સુશ્રુષા ૧. સમ ૨ ધર્મ સાધનામાં ઉત્કૃષ્ટ અનુરાગ ૨. સંવેગ ૩ ગુરુ વૈયાવૃત્ય નિયમ ૩ નિર્વેદ (૩) વિનય-૧૦ ૪. અનુકંપા ૧ અરિહંત વિનય ૫. આસ્થા ૨. સિદ્ધ વિનય ૯) ભૂષણ-૫ ૩ આચાર્ય વિનય ૧. જિનશાસન કુશલતા ૪. ઉપાધ્યાય વિનય ૨. પ્રભાવનો ૫ સ્થવિર વિનય ૩ તીર્થ સેવના ૬. કુલ વિનય ૪. સ્થિરતા ૭ ગણ વિનય ૫ ભક્તિ ૮. સંઘ વિનય (૭) દૂષણ-૫ ૯. ધાર્મિક ક્રિયા વિનય ૧ શંકા (2) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨. કાંક્ષા (૧૦) યતના-૬ ૩ વિચિકિત્સા ૧. વંદના ૪. મિથ્યાષ્ટિ પ્રશંસા ૨. નમસ્કાર પ મિથ્યાષ્ટિ સંસ્તવ ૩ ઘન (૮) પ્રભાવના-૮ ૪. અનુપ્રદાન ૧ પ્રવચન દ્વારા ૫ આલાપ ૨ ધર્મકથા દ્વારા ૬. સંલાપ ૩ વાદ શક્તિ દ્વારા (૧૧) સ્થાનક-૧ ૪. નિમિત્ત જ્ઞાન દ્વારા સમ્યગ્રદર્શન - ૧. ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. ૫. તપસ્યા દ્વારા ૨ ધર્મરૂપી નગરનું દ્વાર છે. ૬ વિદ્યાબળ દ્વારા ૩ ધર્મરૂપી મહેલનો પાયો છે. ૭. સિદ્ધિ દ્વારા ૪. ધાર્મિક જગતનો આધાર છે. ૮ કવિત્વ શક્તિ દ્વારા પ ધર્મરૂપી વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે. (૯) આગાર ૬. ઘર્મ રૂપી ગુણરત્નોને રાખવાની નિધિ છે. ૧. રાજાભિયોગ (૧૨) ભાવના-૬ ૨ ગણાભિયોગ ૧. આત્મા છે. ૩ બલાભિયોગ ૨ આત્મા નિત્ય છે. ૪. દેવાભિયોગ ૩ આત્મા કર્મનો કર્તા છે. ૫ ગુરુ નિગ્રહ ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૬. વૃત્તિ કાન્તાર ૫ મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય પણ છે. પ્રશ્ન ૬૮ - પ્રતિદિન સમ્યગુદર્શનની આરાધના કઈ રીતે કરવી? ઉત્તર – સૌથી પ્રથમ સવારે ઉઠતાં જ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ચાર શરણનો સ્વીકાર કરવો, ચોવીશ તીર્થંકર ભગવંતોની સ્તુતિ, મહાવિદેહક્ષેત્રમાં બિરાજિત ૨૦ વિહરમાન તીર્થકરોનું નામ સ્મરણ કરવું નવકારમંત્રનો જપ કરવો, ચતુર્વિધ સંઘનાં ઉપકારને યાદ કરવો. જીવાદિ નવતત્ત્વનો અભ્યાસ અને તેની શ્રદ્ધા પુષ્ટ કરવી. યથાસમય સાધુ સાધ્વીના દર્શન કરવા માંગલિક સાંભળવું અને જિનાગમોનું વાંચન શ્રવણ કરવું. માતા-પિતા આદિ પૂજ્યોને પ્રણામ કરવા. અને સાધર્મિક પરસ્પર મળે ત્યારે જયજિનેન્દ્ર કહેવું. ते धन्ना सुकयत्था ते, सुरा ते वि पंडिया मणुआ। सम्मत्तं सिद्धियर, सिविणो वि न मइलियं जेहिं॥ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (23) Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે કે જેણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગ્રદર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરી આત્માનંદ અનુભવ્યો છે. - સારાંશ - જે પદાર્થ જે રૂપે છે, તે રૂપે માનવા તેનું નામ સમ્યગદર્શન જિનેશ્વર ભગવંતે જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી તેનું નામ સમ્યગદર્શન છે. तमेव सच्चं निस्संकिय जं जिणेहिं पवेइयं । ૫. દેશ વિરતિ ગુણસ્થાનપ્રશ્ન ૬૯ - પાંચમું દેશવિરતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – દેશ (અંશ) થી વિરતિને સ્વીકારવી તે દેશવિરતિ. તે ગુણસ્થાનમાં આવનાર જીવાત્મા દર્શનસપ્તક (મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય તથા સમ્યત્વ મોહનીય તેમજ અનંતાનુબંધી ચોક) નો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાન કષાય (ક્રોધ, માન, માયા, લોભ) નો ક્ષયોપશમ કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી સર્વ વિરતિને સ્વીકારી શક્તો નથી, પરંતુ સર્વ વિરતિપણાની ભાવના ભાવતો હોય છે. જીવાદિ પદાર્થોને જાણે, શ્રદ્ધા અને શક્તિ મુજબ શ્રાવકના એક વ્રતથી શરૂ કરી બાર વ્રત સ્વીકારે. શ્રાવકની અગિયાર પડિમાને આરાધે અંતિમ સમયે સંલેખના સહિત અનશન (સંથારો) કરી સમાધિ મૃત્યુને પામે. તે દેશવિરતિ ગુણસ્થાન કહેવાય છે. પ્રશ્ન ૭૦ - દેશવિરતિ ગુણસ્થાનમાં કાળ કરે તો કયાં ઉત્પન્ન થાય? ઉત્તર – દેશવિરતિ ગુણસ્થાનમાં કાળ કરે તો તે જીવ જઘન્ય પ્રથમ દેવલોકમાં જાય ઉત્કૃષ્ટ બારમાં દેવલોકમાં ઉત્પન્ન થાય તથા એકાવતારી પણ થઈ શકે. પ્રશ્ન ૭૧ - શ્રાવકપણું એક ભવમાં પરિણામ આશ્રી કેટલીવાર આવે ? ઉત્તર – શ્રાવકપણું એક ભવમાં પરિણામ આશ્રી વધારેમાં વધારે પ્રત્યેક હજારવાર આવે (અર્થાત બે હજારથી નવજાર વાર આવે.) પ્રશ્ન ૭ર - શ્રાવક એટલે શું? ઉત્તર – શ્રાવક- “શ્ર = શ્રદ્ધાવંત ‘વ’ = વિવેકવંત ક = કિયાવંત શ્રદ્ધાયુક્ત વિવેક પૂર્ણ ક્યિા કરે તે શ્રાવક. શ્રાવક એટલે શ્રી જિનેશ્વર ભગવંતનાં વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા વિનય વિવેક યુક્ત હોય તથા સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ કરે અને દેવ-ગુધર્મની ભક્તિ કરે તેનું નામ શ્રાવક પ્રશ્ન ૭૩ - વ્રત એટલે શું? શ્રાવકના વ્રતો કેટલાં છે? ઉત્તર – ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવાય. સાધુનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકનાં પાંચ વ્રત નાના હોવાથી ‘અણુવ્રત’ કહેવાય છે. પાંચ અણુવ્રત + ત્રણ ગુણવ્રત + ચાર શિક્ષાવ્રત આ રીતે શ્રાવકના કુલ બાર વ્રત છે. તે નીચે મુજબ છે (૧) પ્રાણાતિપાત વિરમણ - (અહિંસા અણુવ્રત) જેમાં ત્રસ જીવોને વિના અપરાધે મારવાની બુદ્ધિએ મારવાના પચ્ચકખાણ કરી સ્કૂલ હિંસાથી વિરમવું. (૨) મૃષાવાદ વિરમણ - (સત્ય અણુવ્રત) જે જૂઠ બોલવાથી રાજ્ય તરફથી શિક્ષા થાય-જે અન્યને ઠગવા કે વિશ્વાસઘાત માટે ઉચ્ચારાય તેવા વચન ન કહેવા. પણ થોડાં, પ્રિય, અને હિતકારી યોગ્ય વચન કહેવાં અને સ્કૂલ મૃષા વચનથી વિરમવું. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ વવવવ cases a ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ www wwww 000000000000000 24 Jain Educationa Interational For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩) અદત્તાદાન વિરમણ - (અચૌર્ય અણુવ્રત) કોઈની પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી વસ્તુને લેવી નહીં વિશ્વાસઘાત કરીને, ધાક ધમકી આપીને વધ કરીને અન્યની સંપત્તિ પડાવવી નહીં. સ્થૂલ અદત્તાદાનથી વિરમવું (૪) પરસ્ત્રી ગમન વિરમણ - (બ્રહ્મચર્ય અણુવ્રત) પરસ્ત્રી માતા-બેન સમાન માને તથા પોતાની પરણેલી સ્ત્રીમાં સંતોષ રાખે ને સંયમ મર્યાદા રાખી વર્તે એમ સ્થૂલ મૈથુનથી વિરમવું. (૫) પરિગ્રહ પરિમાણ વિરમણ - (અપરિગ્રહ અણુવ્રત) જન્મપર્યંત બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનું પોતાની ઇચ્છા, આવશ્યક્તા પ્રમાણે પરિમાણ કરી લેવું તેથી અધિક મમત્વનો ત્યાગ કરવો. (આ પાંચ અણુવ્રત છે.) (૬) દિશા પરિમાણ વ્રત- જન્મપર્યંત જે લૌકિક પ્રયોજન માટે દશે દિશાઓમાં આવવા-જવાનો અને વ્યાપારાદિ કરવાનો નિયમ કરવો. દિશાની મર્યાદા રાખવી. (૭) ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત - જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ભોજન આદિ ભોગ છે. જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે ઉપભોગ છે. એવા પાંચે ઇન્દ્રિયોના ભોગવવા યોગ્ય પદાર્થો જેવા કે વસ્ત્ર, મકાન, શૈયા આદિ બધી વસ્તુઓની આવશ્યક્તા અનુસાર મર્યાદા નક્કી કરી લેવી. (૮) અનર્થ દંડ-પરિત્યાગ વ્રત- નિયમિત ક્ષેત્રમાં પણ પ્રયોજન ભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ-સમારંભ કરવાનો ત્યાગ. (આ ત્રણ ગુણવ્રત છે.) (૯) સામાયિક વ્રત - બે ઘડી સુધી અથવા નિયમ કર્યો હોય ત્યાં સુધી સાવધ યોગનો ત્યાગ કરી સમભાવમાં રહી આત્મજ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરવો. કાયાને સ્થિર રાખવી. (૧૦) દિશાવગાસિક વ્રત - ૠ વ્રતમાં ગ્રહણ કરેલી દિશાઓની મર્યાદાને તથા અન્ય બધાં વ્રતોમાં લીધેલી મર્યાદાઓને વધારે સંક્ષિપ્ત કરવી. તથા દયા પાળવી, દેશ પૌષધ (સંવર) કરવો. અને ચૌદ નિયમો ધારણ કરવા. · આ ચૌદ નિયમ નીચે મુજબ - છે. - ગાથા - સચિત સવ્વ વિરૂ, ૩૫ાદ તામ્બુત્ઝ વત્થ સુમેસુ वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्ते ॥ Jain Educationa International (૧) સચેત - પૃથ્વીકાય આદિ સચેતની મર્યાદા. (૨) દ્રવ્ય - ખાન-પાન સંબંધી દ્રવ્યોની મર્યાદા. (૩) વિગય - પાંચ વિગયમાંથી વિગયની મર્યાદા. (૪) પત્ની - પગરખાં, ચંપલ, જોડા આદિની મર્યાદા. (૫) તાંબુલ - મુખવાસની મર્યાદા. (૬) વસ્ત્ર - પહેરવાં તેમજ ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા. (૭) કુસુમ - ફૂલ, પુષ્પ, અત્તર આદિની મર્યાદા. (૮) વાહન - મોટર, સ્કૂટર, સાયકલ, વિમાન આદિ વાહનની મર્યાદા. (૯) શયન - સુવા માટેની પથારી, પલંગ શેતરંજી આદિની મર્યાદા. (૧૦) વિલેપન - કેસર, ચંદન, તેલ, સાબુ, આંજણ આદિની મર્યાદા. (૧૧) બંભ - બ્રહ્મચર્ય - ચોથા અણુવ્રતને સંકુચિત કરવું, કુશીલની મર્યાદા. (૧૨) દિશા - પૂર્વાદિ છ દિશામાં ગમનાગમનની મર્યાદા. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ For Personal and Private Use Only 25 Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સ્નાન - સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદ. (૧૪) ભૉસુ - ખાવા પીવાની બધી વસ્તુની મર્યાદા. ચૌદ બોલમાંથી અગિયારમાં બોલથી ચોથા વ્રતનો, બારમાં બોલથી છઠ્ઠા વ્રતનો, બાકીના બોલથી સાતમા વ્રતનો સંક્ષેપ છે. (૧૧) પૌષધોપવાસ વ્રત - આહાર, વ્યાપાર આદિ બધા કાર્યોનો ત્યાગ કરી એક દિવસ રાત સુધી ઉપાશ્રય આદિ શાંત-એકાંત-નિર્વદ્યસ્થાનમાં રહીને ધર્મ ચિંતન કરવું તે પૌષધોપવાસ વ્રત છે. તેના ચાર પ્રકાર છે. (૧) આહાર પૌષધ - આહારનો ત્યાગ કરી પૌષધ કરવો. (૨) શરીર પૌષધ – શરીર પરનું મમત્વ અને શૃંગાર છોડવા. (૩) બ્રહ્મચર્ય પૌષધ - બ્રહ્મચર્યનું પાલન કરવું. (૪) અવ્યાપાર પૌષધ – વ્યાપાર આદિથી નિવૃત થઈ ધર્મારાધના કરવી. (૧ર) અતિથિ સંવિભાગ વ્રત - સુપાત્ર પૂ સાધુ-સાધ્વીજીને ભક્તિપૂર્વક આહર પાણી વહોરાવવા (છેલ્લા ચાર શિક્ષાવ્રત છે) પ્રશ્ન ૭૪ - શ્રાવકના ગુણ કેટલા? કયા કયા? ઉત્તર – શ્રાવકના ગુણ એક્વીસ છે. (૧) અક્ષુદ્ર - ઉદારલ્કય હોય. (૧૧) માધ્યસ્થ દ્રષ્ટિ હોય. (૨) યશવંત હોય, રૂપવંત હોય. (૧૨) ગંભીર અને સહિષ્ણુ હોય. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો હોય. (૧૩) ગુણાનુરાગી હોય. (૪) લોકપ્રિય હોય. (૧૪) ધર્મોપદેશ કરનાર હોય. (૫) અક્રૂર સ્વભાવ હોય (૧૫) ન્યાય પક્ષી હોય. (૬) પાપભીરૂ હોય. (૧૬) શુદ્ધ વિચારક હોય. (૭) ધર્મ શ્રદ્ધાવાન હોય (૧૭) મર્યાદા યુક્ત વ્યવહાર કરનાર હોય. (૮) ચતુરાઈ યુક્ત હોય. (૧૮) વિનયશીલ હોય. (૯) લજ્જાવાન હોય. (૧૯) કૃતજ્ઞ હોય. (૧૦) દયાવંત હોય. (૨૦) પરોપકારી હોય. (૨૧) સત્કાર્યમાં સદા સાવધાન હોય... સારાંશ - આ ગુણસ્થાનમાં આત્મા અનેક ગુણોથી શોભાયમાન બની જાય છે. દેવ-ગુર્ધર્મની ભક્તિ, શ્રદ્ધા, જીવો પર અનુકંપા, સુપાત્રદાન, સતશાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતનું પાલન, પ્રતિમા ધારણ વગેરે બાહ્ય- આત્યંતર ધર્મ આરાધનાથી તેમનું જીવન શોભાયમાન હોય છે. ૬. પ્રમત્ત સંયત ગુણસ્થાનપ્રશ્ન ૭૫ - છઠું પ્રમત્ત સંયતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – સર્વ સાવદ્યયોગથી વિરામ પામે તે સંયતિ પૂર્વોકત દર્શનસપ્તક નો ક્ષય- ઉપશમ અને ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાની તેમજ પ્રત્યાખ્યાનાવરણીય કષાય એ આઠ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે : (૭+ ૮ = ૧૫) એમ ૧૫ પ્રકૃતિ નો ક્ષયોપશમ કરે. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ sws Jain Educationa Interational For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સંયતિ હોવાં છતાં સંજ્વલન કષાયના તથા નિદ્રાદિ પ્રમાદના ઉદયથી સંયમના યોગોમાં પ્રમાદ રહે છે. ૧૭ ભેદે સંયમ પાળે, બાર ભેદે તપ કરે તો પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ અને ષ્ટિમાં ચપળતાનો અંશ રહે છે અને પ્રમાદપણે કરીને કૃષ્ણાદિ અશુભ લેશ્યા અને અશુભયોગ કોઈવાર પરિણમે છે તેને પ્રમત્ત સંયતિ ગુણસ્થાન કહીએ. પ્રશ્ન ૭૬ - પ્રમત્તસંયતિ ગુણસ્થાનમાં કાળ કરે તો કયાં ઉત્પન્ન થાય ? ઉત્તર – આ ગુણસ્થાનમાં કાળ કરવાવાળો જીવ જઘન્ય વૈમાનિકના પહેલા દેવલોકમાં અને ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. જધન્ય ૨ પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ પામે પ્રશ્ન ૭૭ - · સાધુપણું એક ભવમાં કેટલીવાર આવે ? ઉત્તર – સાધુપણું એક ભવમાં પરિણામ આશ્રી પ્રત્યેક સો વાર (બસોથી નવસો વા૨) આવે. પ્રશ્ન ૭૮ - સાધુના મણવ્રત કેટલા ? અને કયા કયા ? ઉત્તર – સાધુના માવ્રત પાંચ છે. (૧) સર્વ પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વ મૃષાવાદ વેરમણ (૩) સર્વ અદત્તાદાન વેરમણ (૪) સર્વ મૈથુન વેરમણ (૫) સર્વ પરિગ્રહ વેરમણ સાધુ અને શ્રાવકની સાધનામાં મૂળ ભેદ એ છે કે સાધુ તો અહિંસા આદિ પાંચ મહાવ્રતનું (મૂળ ગુણોનું) સંપૂર્ણ પાલન કરે છે પરંતુ શ્રાવક આ મૂળગુણોનું પાલન પોતાની શક્તિ અનુસાર અંશતઃ કરે છે. પ્રશ્ન ૭૯ - સાધુના ૧૦ પ્રકારના યતિધર્મ કહ્યા છે તે કયા? ઉત્તર – (૧) ખંતી (૨) મુત્તી (૩) અવે (૪) મદ્દવે (પ) લાધવે (૬) સચ્ચે (૭) સંજમે (૮) તવે (૯) ચિયાએ (૧૦) ખંભચેર વાસે. ગાથા - દંતી મળ્વ અન્નવ, મુત્તી તવ મંનમે આ વોધવે । सच्चं सोअं आकिंचणं च बंभं च जइ धम्मो ॥ (૧) ખંતી – ક્ષમા. ક્રોધનો નિગ્રહ, ક્રોધના કારણ ઉપસ્થિત થવાં છતાં પણ તિતિક્ષા કરે. હૃદય શાંત રહે, ક્રોધને વિવેક અને વિનયથી નિલૢ કરી દે તેનું નામ ક્ષમા. (ર) મુત્તી - નિર્લોભતા. આસક્તિનો ત્યાગ (૩) અજ્જવે - (આર્જવ) કુટિલતાનો નિગ્રહ. મન, વચન, કાયાની સરલતા. (૪) માર્દવ - (મૃદુતા) માનનો નિગ્રહ. મનમાં મૃદુતા તથા વિનમ્રતા રાખે. જાતિ, રૂપ, કુલ, જ્ઞાન, તપ, બળ, ઐશ્વર્ય અને લાભની પ્રાપ્તિ થવા પર ગર્વિત ન બને. (૫) લાઘવે - સચિત્ત, અચિત્ત પરિગ્રહોથી વિરક્ત, દ્રવ્યભાવથી હળવા બનવું. (૬) સચ્ચે - (સત્ય) હિત, મિત અને પ્રિય વચન બોલવું. (૭) સંયમ - મન, વચન, કાયાનું નિયમન કરવું. (૮) તવ - (તપ) બાહ્ય-આત્યંતર તપની આરાધના કરવી. (૯) ચિયાએ - (ત્યાગ) અકિંચનતા, મમત્વનો અભાવ. (૧૦) ખંભચેરવાસે - (પવિત્રતા) કામભોગ વિરક્તતા અને આત્મરમણતા. પ્રશ્ન ૮૦ - સાધુના ગુણ કેટલા ? કયા કયા ? Jain Educationa International સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ For Personal and Private Use Only 27 Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર – સાધુના ર૭ ગુણ છે. પ માવત + ૧ રાત્રિ ભોજન ત્યાગ + ૬ છકાયવની રક્ષા + ૫, ઈન્દ્રિયનો નિગ્રહ + ૩ સત્ય (ભાવસત્ય, કરણસત્ય, જોગસત્ય) + ૩ ગુપ્તિ (મન, વચન, કાયા) + ૧ ક્ષમા + ૧ વૈરાગ્ય + ૧ કષ્ટ સહિષ્ણુતા + ૧ મરણ સહિષ્ણુતા = કુલ ૨૭ ગુણ. સારાંશ - આ ગુણસ્થાન આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં સાધક સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈપણ જીવને તે દુખ આપતો નથી. વિષય કષાયને વશમાં રાખે છે. ૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાનપ્રશ્ન ૮૧ - સાતમું અપ્રમત્ત સંયતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – નિદા-વિકથાદિ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાન તે અપ્રમત્ત સંયતિ ગુણસ્થાન. અહીંયા પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિનો ક્ષયોપશમ અને મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદનો ત્યાગ કરે. ગતિ પ્રાય: કરી કલ્પાતીતની થાય. આ ગુણસ્થાનમાં સંયમની વિશુદ્ધિ અધિક હોવાથી મન:પર્યવજ્ઞાન આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેને શ્રેણિ માંડવાની હોય તે અહીં યથાપ્રવૃત્તિકરણ કરે. સારાંશ - અહીં પ્રમાદનો નાશ થવાથી આત્મા વ્રત- શીલ આદિ ગુણોથી અને જ્ઞાનધ્યાનની સંપત્તિથી અલંકૃત બને છે. છa - સાતમાં ગુણસ્થાનમાં એટલું જ અંતર છે કે સાતમાં ગુણસ્થાનમાં જરાપણ પ્રમાદ હોતો નથી. તેથી વ્રતોમાં અતિચાર આદિનો સંભવ નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ હોવાથી અતિચાર લાગવાની સંભાવના છે. આ બંને ગુણસ્થાનમાં જીવ ઘડિયાળના લોલકની માફક તથા ક્લાની માફક ફર્યા કરે છે. કયારેક છઠ્ઠામાંથી સાતમામાં, ને સાતમામાંથી છન્નમાં આવે છે. આ રીતે અંતર્મુહૂર્તથી શરૂ કરી દેશે ઉણા કોડ પૂર્વ સુધી વિચરે છે. ૮. નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન - પ્રશ્ન ૮ર - આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – નિવૃત્તિના અહીં બે અર્થ થાય છે. (૧) નિવૃત્તિ એટલે. દર્શન મોહરૂપ બાદર કષાયથી નિવર્યો છે અર્થાત મિથ્યાત્વનો અહીં પ્રદેશોદય પણ હોતો નથી. કારણ કે, આ ગુણસ્થાનમાં ઉપશમ અને ક્ષાયિક સમકિત આ બે જ હોય છે. ક્ષયોપશમ સમક્તિ હોતું નથી. (ર) નિવૃત્તિ એટલે. પરિણામોની ભિન્નતા... તારતમ્યતા. એકસાથે આ ગુણસ્થાને આવેલા જીવોના અધ્યવસાય સરખા હોતા નથી. આ ગુણસ્થાનનું બીજું નામ “અપૂર્વકરણ” છે. સ્થિતિઘાત, વસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમણ સ્થિતિબંધ આ પાંચ અપૂર્વ વસ્તુ અહીં થાય છે તેથી અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય છે. ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરતાં સ્થિતિઘાત વગેરે ચાર અપૂર્વ કાર્યો થયા હતા. અહીં એક ગુણસંક્રમણ વિશેષ થાય છે. soo ચાલો, ચેતન ! ચઢીએ સોપાન...! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુણ સંક્રમણ = બંધાતી શુભ-અશુભ કર્મ પ્રકૃતિમાં સત્તામાં રહેલ અબધ્યમાન (વર્તમાનમાં નહિ બંધાતા) શુભાશુભ કર્મદલિકોને પ્રતિક્ષણે અસંખ્ય ગુણ-વૃદ્ધિથી સંક્રમાવવા તે રૂપે કરવા. સારાંશ - આ ગુણસ્થાનમાં આવેલો જીવ અહીંથી બે શ્રેણિ કરે છે. (૧) ઉપશમ શ્રેણિ (૨) ક્ષેપક શ્રેણિ આ ગુણસ્થાનના અંતે હાસ્યાદિ છ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થાય છે. ઉપશમ શ્રેણિ યંત્ર ઉપશમ સંજ્વલન લોભ-૨૮ અપ્રત્યાખ્યાન લોભ-૨૬ પ્રત્યાખ્યાન લોભ-૨૭ સંજ્વલન માયા-૨૫ અપ્રત્યાખ્યાન માયા-૨૩ પ્રત્યાખ્યાન માયા-૨૪ સંજ્વલન માન-રર અપ્રત્યાખ્યાન માન-૨૦ પ્રત્યાખ્યાન માન-૨૧ સંજ્વલન ક્રોધ-૧૯ અપ્રત્યાખ્યાન ક્રોધ-૧૭ | પ્રત્યાખ્યાન ક્રોધ-૧૮ પુરુષવેદ-૧૬ હાસ્યાદિ ષક-૧૫ સ્ત્રીવેદ-૯ નપુંસક વેદ-૮ મિથ્યાત્વ મોહ-૫ મિશ્રમોહ-૬ | સમકિત મોહ-૭ અનંતાનુબંધી-ક્રોધ-૧, માન-૨, માયા-૩, લોભ-૪ ઉપશમ શ્રેણિનું સ્વરૂપ : ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મની ૨૮ ઉત્તર પ્રવૃત્તિઓનો ઉપશમ કરવામાં આવે છે. તેથી તેને ઉપશમ શ્રેણિ કહે છે. પ્રથકારોએ તેનો ક્રમ નીચે પ્રમાણે બતાવ્યો છેઃ ઉપશમ શ્રેણિ કરનાર સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયનો ઉપશમ કરે છે. ત્યાર પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમતિ મોહનીય આ દર્શન ત્રિકને એક સાથે સમકાળે ઉપશમાવે ત્યારપછી ક્રમશઃ નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટ્રક અને પુરુષ વેદને ઉપશમાવે (જે વેદ વાળો ઉપશમ કરતો હોય તે વેદ સિવાયના બે વેદને પહેલા ઉપશમાવે પછી વર્તમાનમાં જે વેદ હોય તેને ઉપશમાવે.) ત્યાર પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સાથે ઉપશમાવે અને ત્યાર પછી સંજ્વલન ક્રોધ ઉપશમાવે એજ રીતે માન, માયા, લોભને પણ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (29) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ ઉપશમાવતા છેલ્લે સંજ્વલન લોભને ઉપશમાવી સંપૂર્ણ ૨૮ મોહનીયની પ્રકૃતિનો ઉપશમ કરી ૧૧ માં ગુણસ્થાનમાં પ્રવેશે ત્યાં અંતર્મુહૂર્ત રહે. ત્યાં જો આયુષ્ય પૂરું થાય તો અનુત્તર વિમાનમાં જાય ત્યાં ચોથું ગુણસ્થાન પામે. પરંતુ ૧૧ મે જો કાળ ન કરે તો ત્યાંથી અંતર્મુહૂર્તની સ્થિતિ પૂરી થતાં નિશ્ચયથી પડે તો કોઈ અપ્રમત્ત સંયત ગુણસ્થાને, કોઈ પ્રમત્ત સંયતમાં, કોઈ દેશવરતિમાં તો કોઈ ચોથા અવિરત સમ્યગ્દષ્ટમાં અને કોઈ પ્રથમ ગુણસ્થાનમાં પણ ચાલ્યા જાય. જો કે ઉપશમ શ્રેણિ કરનાર સાધકને ત્રણ સંઘયણ (ઉપરના) કહ્યા છે. પણ જે ઉપશમ શ્રેણિમાં કાળ કરે તે તો વજઋષભનારાચ સંઘયણ વાળા જ હોય. 30 Jain Educationa International ક્ષપક શ્રેણિ યંત્ર તતઃ સિદ્ધ્યતિ ક્ષપતિ-૧૪૮ ૧૨ પ્રકૃતિ ૭૩ પ્રકૃતિ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫=૧૪ (૧૨મે ગુણ.) ૧૪ મે ગુણસ્થાને. ૧૩ મે ગુણસ્થાને. નિદ્રા દ્વયં-૨ સંજ્વલન લોભ-૧ ૧૨ મે ગુણસ્થાને. ૧૦ મે ગુણસ્થાને. સંજ્વલન માયા-૧ સંજ્વલન માન-૧ સંજ્વલન ક્રોધ-૧ પુરુષવેદ-૧ હાસ્યાદિ ષટ્ક-૬ સ્ત્રી વેદ-૧ નપુંસક વેદ-૧ નવમે ગુણસ્થાને. એકેન્દ્રિયાદિ-૧૬ અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ-૪ પ્રત્યાખ્યાનવરણીય ક્રોધ, માન, માયા, લોભ-૪ દેવ, નારક, તિર્યંચ-આયુષ્ય-૩ સમકિત મોહનીય-૧ મિશ્ર મોહનીય-૧ મિથ્યાત્વ મોહનીય-૧ અનંતાનુબંધી ક્રોધ, ચતુષ્ક-૪ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન ! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only ૯મે ગુણસ્થાને ૪ થી ૭ ગુણસ્થાન. Page #41 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણિનું સ્વરૂપ ક્ષપક શ્રેણિમાં મોહનીય કર્મની પ્રકૃતિનો મૂળથી જ ક્ષય થાય છે. તેથી તેનો પુનઃ ઉદય ક્યારેય થતો નથી. જધન્ય આઠ વર્ષથી અધિક આયુષ્ય વાળા, તથા વજઋષભ નારા સંઘયણવાળા આ શ્રેણિનો પ્રારંભ કરે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે. સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયનો એક સાથે ક્ષય કરે ત્યાર પછી ક્રમશઃ મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીયનો ક્ષય કરે છે. ત્યારપછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો સાથે ક્ષય કરે છે. ત્યારપછી એકેન્દ્રિયાદિ ૧૬ પ્રકૃતિ (ચાર જાતિ, સ્થાવરે, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ, થીણધ્ધિ-ત્રિક, નરક ગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચ ગતિ, તિર્યંચાનુપૂર્વી)નો ક્ષય કરે છે. આ રીતે ક્રમ કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે ૧૪૮ પ્રકૃતિનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. ૯. અનિવૃત્તિ બાદર (સંપરાય) ગુણસ્થાન- ] પ્રશ્ન ૮૩ - નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – અનિવૃત્તિ એટલે... ચારિત્ર મોહરૂપ બાદર કષાયથી નિવર્યો નથી અર્થાત્ સંજવલન રૂપ બાદર કષાયનો - ઉદય છે. ત્રણેયકાળમાં અનંતાજીવો આ ગુણસ્થાનને સ્પર્શે છે. તે બધા જીવોના પ્રથમાદિ વિવક્ષિત સમયમાં એક સરખી વિશુદ્ધિ હોય છે. અર્થાત્ આ ગુણસ્થાનના પ્રથમ સમયમાં જે જીવો ભૂતકાળમાં હતા, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં હશે તે બધા જીવોનાં પ્રથમ સમયે એકસરખાં જ પરિણામ હોય છે. આ રીતે સર્વ સમયમાં સમજવું. અહીંયા ઉપશમ શ્રેણિવાળો જીવ સંજવલનના લોભ સિવાય અગિયાર કષાય તથા નવ નોકષાયને ઉપશાંત કરે છે, ત્યારે ક્ષપક શ્રેણિવાળો જીવ ક્ષય કરે છે. (અનંતાનુબંધી -૪, દર્શનમોહ - ૩ ની ઉપશમના કે ક્ષપણા ૪ થી ૭ ગુણસ્થાન સુધીમાં થઈ ગયેલ છે.) આ ગુણસ્થાનના અંતે લોભ પણ અત્યંત કૃશ બની ગયો હોય છે. સારાંશ - આ ગુણસ્થાને પ્રથમ સમયથી આરંભી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો હોય છે. એક અંતર્મુહૂર્તમાં જેટલા સમયો હોય તેટલાં વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો આ ગુણસ્થાન પ્રાપ્ત જીવોનાં હોય છે. ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનપ્રશ્ન ૮૪ - દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય વર્તે છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કહે છે. તે લોભને ખપાવતાં ખપાવતાં છેલ્લે સમયે પક શ્રેણિવાળો જીવ સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કરે છે અને ઉપશમ શ્રેણિવાળો જીવ સૂક્ષ્મ લોભનો સર્વથા ઉપશમ કરે છે. આ રીતે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય થતાં જીવ અગિયારમાં અથવા બારમાં ગુણસ્થાનમાં જાય છે. સારાંશ - ઉપશમ શ્રેણિ પ્રાપ્ત જીવ અગિયારમે ગુણસ્થાને જાય છે. અને ક્ષપક શ્રેણિવાળો જીવ સીધો દશમાં ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાને જાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ | ૧૧. ઉપશાંત કષાય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાન-| પ્રશ્ન ૮૫ - અગિયારમું ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – ચારિત્ર મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે, તેથી પ્રાપ્ત કર્યું છે વીતરાગપણું એટલે કે ઉપશાંત કષાય વીતરાગ. પરંતુ જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી હજુ મસ્થપણું છે. છમ = ઢાંક્યું. કેવળજ્ઞાન તેમજ કેવળ દર્શનને ઢાંકનાર, જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ છે. તે વાતિકર્મના ઉદયવાળો જીવ છદ્મસ્થ કહેવાય છે. ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થઈ જતાં આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનથી બે રીતે પતન થાય છે. (૧) ભવક્ષયથી - એટલે કે આ ગુણસ્થાને મૃત્યુ પામે તો તે ૪થા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૨) કાળક્ષયથી - આ ગુણસ્થાનની સ્થિતિ પૂરી થતાં જે રીતે ચઢયો હતો તે જ રીતે ઉતરતાં ઉતરતાં છa ગુણસ્થાન સુધી જાય છે ત્યાં કોઈ સ્થિર થાય છે અને કોઈ તેથી પણ નીચે પાંચમે, ચોથે જઈ સ્થિર થાય છે અને કોઈ પહેલાં ગુણસ્થાને પણ પહોંચે છે. પ્રશ્ન ૮૬ - ઉપશમ શ્રેણિ એક ભવમાં અને ભવરાશિમાં જીવ કેટલી વાર કરે ? ઉત્તર – ઉપશમ શ્રેણિ એક ભવમાં જીવ ઉત્કૃષ્ટથી બે વાર કરે અને ભવરાશિમાં પાંચવાર કરે. નોંધ - સિદ્ધાંતના મતે જે ભવમાં ઉપશમ શ્રેણિ માંડે તે ભવમાં ક્ષપક શ્રેણિ ન માંડે કેમકે એક ભવમાં બે માંથી એક જ શ્રેણિ થઈ શકે છે. ૧૨. ક્ષીણ કષાય (વીતરાગ છ0) ગુણસ્થાનપ્રશ્ન ૮૭ - બારમું ક્ષીણ કષાય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – ચારિત્ર મોહનીય કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયું છે વીતરાગપણું પરંતુ ત્રણ ઘાતકર્મના (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયના) ઉદયથી હજુ છક્તમસ્થપણું છે. તેથી ક્ષીણ કષાય વીતરાગ છદ્રમ0 ગુણસ્થાન કહેવાય છે. દશમાં ગુણસ્થાનના અંતિમ સમયે સૂક્ષ્મલોભનો ક્ષય થઈ જાય છે. તેના પછીના સમયે તરત જ આ બારમાં ગુણસ્થાનને જીવ પ્રાપ્ત કરે છે અને અહીં મોહરાજા ઉપર પૂર્ણ વિજય મેળવી અંતર્મુહૂર્ત વિશ્રાંતિ લે છે. હવે અહીંથી કદી નીચે પડવાનું નથી. આ ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મનો સર્વથા ક્ષય કરી પછીના સમયે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરતો સયોગી કેવલી (તેરમાં) ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ૧૩. સયોગી કેવલી ગુણસ્થાનપ્રશ્ન ૮૮ - તેરમું સયોગી કેવળી ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મન, વચન, કાયાના યોગ જેમને વર્તે છે તથા કેવળજ્ઞાન, કેવળદર્શન જેઓને છે તે સયોગી કેવલી ગુણસ્થાન આ તેરમાં ગુણસ્થાનમાં તીર્થકર (અરિહંત) અને કેવલી બંને હોય છે. તે જીવે પૂર્વભવમાં વિશેષ આરાધનાથી અર્થાત્ અરિહંતની ભક્તિ વગેરે ૨૦ સ્થાનની આરાધના તેમજ ‘જગતના સર્વજીવો સુખી થઈ જાઓ તેવી ઉત્કૃષ્ટ ભાવનાના પ્રભાવથી તીર્થંકર-નાયગોત્ર બાંધ્યું છે તેને આ ભવમાં ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ * Jain Educationa Interational For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર નામકર્મનો ઉદય થવાથી જિનેશ્વર-તીર્થકર કહેવાય છે. તે તીર્થકર નામકર્મ બાંધવાના ૨૦ બોલની ગાથા. અરિહંત-સિદ્ધપવયU--થેર-દુસુઈ–વરસીયું | वच्छलया य तेसिं, अभिक्ख णाणोवओगे य ॥१॥ दंसण-विणए आवस्सए य सीलव्वए निरइयारं । खणलव-तव च्चियाए, वैयावच्चे समाही य ॥२॥ अपुव्वनाणगहणे सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो ॥ ३ ॥ અર્થ - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) Wવીર (૬) બહુશ્રુત (૭) તપસ્વી- આ સાતની ભક્તિ-વાત્સલ્ય કરે (૮) વારંવાર જ્ઞાનનું આરાધન કરે (૯) સમ્યગુદર્શન (૧૦) જ્ઞાનાદિનો વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧ર-૧૩) શીલવ્રત = વ્રત - મૂળગુણ, શીલ- ઉત્તરગુણ (૧૪) ક્ષણવતપ – અમુક સમય તપ-ધ્યાન વગેરે કરવું. (૧૫) ત્યાગ – દ્રવ્યમાં આહાર આદિનો ત્યાગ. ભાવમાં કષાયાદિનો ત્યાગ (૧૬) વૈયાવચ્ચ (૧૭) સમાધિ (૧૮) અપૂર્વજ્ઞાનગ્રહણ (૧૯) શ્રુતભક્તિ (૨૦) પ્રવચન પ્રભાવના. આ ર૦ સ્થાનની આરાધનામાં કોઈ એક-બે યાવત્ કોઈ ર૦ બોલની આરાધના કરે છે. પ્રથમ ઋષભદેવ અને ચોવીસમાં મહાવીર સ્વામીએ આ ૨૦ સ્થાનની આરાધના પૂર્વના ત્રીજા ભવે કરી હતી. મધ્યના રર તીર્થકરોએ કોઈએ એક – બે યાવત્ કોઈએ બધા સ્થાનોની આરાધના કરી હતી. અગ્લાનભાવે, ખેદરહિત, ધર્મદેશના આપીને તીર્થકરો આ જિનનામ કર્મને વિપાકોદયથી વેદીને ક્ષય કરે છે. પ્રશ્ન ૮૯ - સયોગી કેવળી ભગવંતના યોગનું પ્રવર્તન શેમાં થાય છે? ઉત્તર – કેવલી ભગવંતને વિહાર, ગમનાગમન આદિમાં કાયયોગ પ્રવર્તે છે. દેશના આદિમાં વચનયોગ પ્રવર્તે છે. અને મન:પર્યવજ્ઞાની તથા અનુત્તર વિમાનવાસી આદિ દેવો દ્વારા મનથી પૂછાયેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપવામાં મનોયોગ પ્રવર્તે છે. સારાંશ - આ ગુણસ્થાનને અંતે છેલ્લા અંતર્મુહૂર્તમાં આયોજિકાકરણ, સમુદ્ધાત અને યોગનિરોધ થાય છે. આયોજિકાકરણ - એટલે કેવળી ભગવંતોનો અત્યંત પ્રશસ્ત મન, વચન, કાયાનો વ્યાપાર જોકે કેવળીના યોગ પ્રશસ્ત જ છે છતાં અહીં એવી વિશિષ્ટ યોગ પ્રવૃત્તિ થાય છે કે જેનાં પછી કેવળ સમુદ્યાત અથવા યોગનિરોધ રૂપ ક્રિયા થાય છે. સમુઘાત - એટલે. વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મથી અધિક હોય છે. તેને સમાન કરવા માટે સમુદ્ધાત કરાય છે. તે કેવળ સમુદ્ધાત કહેવાય છે. યોગ નિરોધ - વેશ્યાના નિરોધ માટે તથા યોગના નિમિત્તે થતાં કર્મના બંધને અટકાવવા યોગ નિરોધ કરે છે. યોગ નિરોધનો ક્રમ આ પ્રમાણે છે. – સર્વ પ્રથમ સ્થૂલકાયયોગના સહારે સ્કૂલમનોયોગને સૂક્ષ્મ બનાવે છે ફરી સૂક્ષ્મ મનોયોગનો આશ્રય લઈને સ્થૂલ કાયને સૂક્ષ્મ કાયયોગરૂપે ફેરવે છે અને તે સૂક્ષ્મ કાયયોગના સહારે મન- વચનનો નિરોધ કરે છે. તથા અંતમાં સૂમ કાયયોગનો નિરોધ કરે છે અને અયોગી બની જાય છે. યોગનિરોધ કર્યા પછી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલ ધ્યાન ધ્યાવતાં શૈલેષીમાં એટલે કે ચૌદમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (33) | Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ | ૧૪. અયોગી કેવલી ગુણસ્થાન- | પ્રશ્ન ૯૦ - ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મન, વચન, કાયાના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારના યોગના અભાવથી આત્માની મેરુ જેવી નિષ્કપ અવસ્થા જ્યાં હોય છે, તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાન અયોગી કેવલી ગુણસ્થાન છે. આને શૈલેષીકરણ પણ કહેવાય છે. આ ગુણસ્થાનમાં કર્મ બંધના ચારમાંથી કોઈપણ હેતુ હોતા નથી. તેથી નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મના લિક જે ગુણ શ્રેણિ રૂપે ગોઠવાયેલા છે તે ઉદય દ્વારા ભોગવાતાં ભોગવાતાં ચરમ સમયે સર્વ કર્મ (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) ક્ષય થઈ જાય છે. શરીર ઔદારિક, તૈજસ, કાર્પણ સંપૂર્ણ પણે ત્યાગી સમશ્રેણિ, ઋજુગતિ, ઉર્ધ્વગતિ, અવિગ્રહ ગતિએ એક સમય માત્રમાં ત્યાં લોકનાં અાભાગે સિદ્ધક્ષેત્રે જઈ સિદ્ધ થાય છે. આ રીતે “એરંડબીજ બંધન મુક્તવતુ, નિર્લેપ તુંબીવતુ, કોદંડમુક્ત બાણવતુ, ઈંધન વહિન મુક્ત ધૂમ્રવતું, સિદ્ધ ભગવંતો ત્યાં સિદ્ધ ક્ષેત્રે જઈ સાકારોપયોગ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૯૧ - મુક્ત જીવની ઉર્ધ્વગતિના કારણ કયા કયા છે? ઉત્તર – મુક્ત જીવની ઉર્ધ્વગતિના કારણે ચાર છે. (૧) પૂર્વ પ્રયોગ - જેવી રીતે કુંભકાર ચક્રને દંથી ઘુમાવીને મૂકી દે છે ત્યારપછી પણ થોડો સમય સુધી તે ચક્ર સ્વયં ર્યા કરે છે. તે રીતે મુક્ત જીવ પણ પૂર્વબધ્ધ કર્મોથી છૂટી જવા પછી પણ તેના નિમિત્તથી પ્રાપ્ત વેગ દ્વારા ગતિ કરે છે. (૨) સંગરહિતતા - જેવી રીતે તુંબડા ઉપર રહેલ માટીનો લેપરૂપ સંગ છૂટી જવાથી તે તુંબડું પાણીની ઉપર આવી જાય છે. તેવી રીતે કર્મનો સંગ છૂટી જવાથી કર્મ મુક્ત જીવની પણ ઉર્ધ્વગતિ કહેલી છે. (૩) બંધન નાશ - જેવી રીતે બંધનનો છેદ થવાથી એરંડાનું બીજ ઊંચે ઉડે છે. તેવી રીતે કર્મ બંધના વિચ્છેદથી જીવની ઉર્ધ્વગતિ થાય છે. (૪) તથાગતિ પરિણામ - જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્ધ્વગામી છે. જેવી રીતે વાયુની તિર્ધોગતિ, માટીના ઢેફાની અધોગતિ અને અગ્નિજ્વાલાની ઉર્ધ્વગતિ સ્વભાવથી જ થાય છે તેમ આત્માની પણ ઉર્ધ્વગતિ સ્વભાવથી જ થાય છે. પ્રશ્ન ૯૨ - સિદ્ધ ભગવાન સિદ્ધક્ષેત્રથી ઉપર કેમ જતાં નથી ? ઉત્તર – સિદ્ધ ક્ષેત્રથી ઉપર અલોક છે. અને અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે. તેમજ ચાર કારણોથી જીવ અને પુદ્ગલ લોકની બહાર જતાં નથી. (૧) આગળ ગતિનો અભાવ હોવાથી (૨) ઉપગ્રહ (ધર્માસ્તિકાય) નો અભાવ હોવાથી (૩) લોકના અંતભાગનાં પરમાણુઓ રૂક્ષ હોવાથી (૪) અનાદિ કાલનો સ્વભાવ હોવાથી. આ રીતે ચાર કારણે મુક્ત જીવ સિદ્ધક્ષેત્ર (લોકાંત) થી ઉપર જતાં નથી. પ્રશ્ન ૯૩ - કેટલી સ્થિતિના આયુષ્યવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે? ઉત્તર – જઘન્ય નવ વર્ષના આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વના આયુષ્યવાળા સિદ્ધ થાય તેનાથી ઓછા કે અધિક આયુષ્યવાળા સિદ્ધ થાય નહિ પ્રશ્ન ૯૪ - સિદ્ધ ભગવાનની અવગાહના કેટલા પ્રમાણની હોય છે? ઉત્તર – સિદ્ધ ભગવાનની અવગાહના પૂર્વભવના શરીરની અવગાહના કરતાં ત્રીજે ભાગે ન્યૂન હોય છે. અર્થાત્ | (4) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવની ર/૩ ભાગ અવગાહનામાં તેમના પ્રદેશોનો ઘન થાય છે. સિદ્ધની – જઘન્ય અવગાહના મધ્યમ અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ૧ હાથ, ૮ આંગૂલ ૪ હાથ ૧૬ આંગૂલ ૩૩૩ ધનુષ્ય ૩ર ગૂલ પ્રશ્ન ૯૫ - સિદ્ધ ભગવાનનું સંસ્થાન કેવા પ્રકારનું છે? ઉત્તર – સિદ્ધ ભગવાનનું સંસ્થાન (આકૃતિ) નિત્થસ્થ એટલે પૂર્વભવમાં જે શરીરની આકૃતિ છે તેનો પોલાણવાળો ભાગ પૂરાય જવાથી તે પૂર્વનો આકાર બદલાઈ ભિન્ન પ્રકારનું અનિયત આકૃતિવાળું સંસ્થાન થાય છે. આ સંસ્થાન કોઈ અલૌકિક પ્રકારે સ્થિત છે વાણી વડે તેનો આકાર કહી શકાતો નથી. પ્રશ્ન ૯૬ - એક સમયે કેટલા સિદ્ધ થાય? ઉત્તર – એક સમયે જઘન્ય એક ઉત્કૃષ્ટ ૧૮ સિદ્ધ થાય પ્રશ્ન ૯૭ - સિદ્ધ થવાનું અંતર કેટલું? ઉત્તર – સિદ્ધ થવાનું અંતર જઘન્ય એક સમય - ઉત્કૃષ્ટ છ માસ. છ માસ પછી અવશ્ય કોઈ સિદ્ધ થાય જ. પ્રશ્ન ૯૮ - સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું સ્વરૂપ શું છે? ઉત્તર – તિર્થ્યલોકમાં અઢીદીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. તે ૪૫ લાખ યોજનનું છે તેનાથી બરાબર ઉપર સાત રાજુ જતાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧ર યોજન ઉપર સિદ્ધશિલા આવે છે તે પણ ૪૫ લાખ યોજનની લાંબી પહોળી છે. મધ્યમાં ૮ યોજન જાડી છે. અને ઘટતાં ઘટતાં બંને કિનારા પર માખીની પાંખથી પણ અધિક પાતળી છે. તે સિદ્ધશિલા શ્વેતવર્ણી સ્વભાવથી જ નિર્મળ અને ઉલ્ટા છત્રનાં આકારવાળી છે. સિદ્ધશિલાની એક યોજના ઉપર લોકનાં અગ્રભાગમાં ૪૫ લાખ યોજન લાંબા-પહોળા અને ૩૩૩ ધનુષ્ય ૩ર ગુલ પ્રમાણ ઊંચા ક્ષેત્રમાં અનંતસિદ્ધ ભગવંતો બિરાજે છે. તેને સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે તે યોજનનો છેલ્લો એક ગાઉ તેના છઠ્ઠા ભાગ પ્રમાણ પ્રશ્ન ૯૯ - તે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો કેવી રીતે રહેલાં છે? ઉત્તર – જ્યાં એક સિદ્ધ રહેલ છે, તેટલી જગ્યામાં) ત્યાં અનંત સિદ્ધો રહેલાં છે. તે સર્વલોકના અગ્રભાગને સ્પર્શીને રહેલાં છે તે અરૂપી આત્મ પ્રદેશોનો ઘન છે. તેથી એક ક્ષેત્રમાં સ્વતંત્ર નિરાબાધપણે તેઓ સ્વ સુખમાં લીન બનીને રહે છે. પ્રશ્ન ૧00 - સિદ્ધનું સ્વરૂપ અને તેનું સુખ કેવું છે? ઉત્તર – શરીર નીવથના જ્ઞાન ન નિક, સાિરે નિરાકારેoોપયોનિ ઋક્ષિત ! ज्ञानेन केवलेनैते कलयन्ति जगत्रयीम्, दर्शनेन च पश्यन्ति केवले नैव केवलाः ॥ - લોકપ્રકાશ અર્થાત્ - આ સિદ્ધના જીવો અશરીરી છે ફક્ત જીવસ્વરૂપ છે. જ્ઞાન દર્શનથી યુક્ત છે. સાકાર-નિરાકાર ઉપયોગ વડે લક્ષિત છે. તેઓ ત્રણ જગતને કેવળજ્ઞાનના ઉપયોગમાં જાણે છે અને કેવળદર્શનના ઉપયોગમાં દેખે છે. જેમ અરીસામાં સામે રહેલ વસ્તુનું પ્રતિબિંબ પડે તેમ કેવળજ્ઞાન કેવળદર્શનના અરીસામાં સર્વ લોકાલોકનાં તમામ ભાવો સમયે સમયે પ્રતિબિંબીત થાય છે. આ સિદ્ધના જીવોને જે સુખ હોય છે. તે જગતમાં કોઈપણ ચક્વર્તી જેવા મનુષ્યને કે દેવો – દેવેન્દ્રોને પણ નથી હોતું. છેક અનુત્તર વિમાન સુધીના ત્રણેકાળના સર્વ દેવોનું ભોગવેલું, ભોગવાતું અને ભવિષ્યમાં સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ | (35) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભોગવવાનું જે સૈકાલિક અનંત સુખ છે તેને એકત્ર કરી તેના અનંત વર્ગ કરીએ તો પણ મોક્ષના સુખની તોલે આવી શકે નહિ. આ સિદ્ધના સુખની મીઠાશ સર્વજ્ઞ પ્રભુ સ્વયં જાણે, અનુભવે પણ ઘી ના સ્વાદની જેમ તેનું વર્ણન બીજા પાસે કરી શકાય નહિ. - સિદ્ધના સુખને કોઈ ઉપમા લાગુ પડતી નથી. છતાં જ્ઞાની પુરુષો તેને દષ્ટાંત આપી સમજાવે છે કે, જેમ એક જંગલમાં રહેતો વનવાસી માણસ જેણે કદી નગર જોયું ન હતું. એકદા કોઈ રાજા ભૂલો પડી જવાથી તેની પાસે આવ્યો. તે વનવાસી અને તેનો ઉચિત્ત સત્કાર કર્યો. અને તેને તેના નગરમાં પાછા પહોંચાડયા. રાજાએ તેને ઉપકારી માની તેને ઉત્તમ ભોજન, વસ્ત્ર, અલંકાર આપી સન્માન કર્યું. અને એક સુંદર મહેલમાં નિવાસ આપ્યો. સુખમાં દિવસો પસાર થતાં એક દિવસ તેને પોતાનું જંગલ, રહેવાસ, કુટુંબ વગેરે યાદ આવતાં રાજાની રજા લઈને વનમાં ગયો. ત્યાં તેના સ્વજનો મળ્યા તેને પૂછ્યું નગર કેવું હતું ? પણ અરણ્યમાં તે નગરની વસ્તુઓની કોઈ ઉપમા ન દેખાતા તે નગરનું વર્ણન કરી શકયો નહિ. બસ, એ જ રીતે સિદ્ધના સુખને કોઈ ઉપમા લાગુ પડતી નથી. ડવ વત્થ ન વિફા આવું અનુપમ, અનંત, આત્મિક સુખ સિદ્ધના જીવો સમયે સમયે માણી રહ્યા છે. અને અનંત-શાશ્વત ભવિષ્યકાળમાં સદા એ સુખ-સ્વરૂપમાં જ નિમગ્ન રહેશે. ઉપસંહાર સિદ્ધ ભગવાન ત્યાં સિદ્ધક્ષેત્રમાં કેવળજ્ઞાન આદિ અનંતગુણોમાં રમણતાં કરતાં અનંત સુખ આત્મિક સુખ માણતાં થકાં ત્યાં સાદિ અનંતકાળ સુધી રહે છે. તે સિદ્ધ ભગવંતોને સંસારમાં પાછું આવવાનું નથી. કારણ, સંસારના મૂળરૂપ રાગદ્વેષ અને સકલ કર્મનો ક્ષય થઈ ગયો છે. તેથી શરીર વિનાનો માત્ર શુદ્ધ જીવ- Pure and perfect સિદ્ધ ક્ષેત્રમાં જઈ અનંતકાળ સુધી ત્યાં જ સ્થિર રહે છે. આ કર્મ મુક્ત દશા અશરીરી અવસ્થાની પ્રાપ્તિ એ જ સર્વ સાધકનું સાધ્ય યાને ચરમ લક્ષ્ય છે. ચાલો. ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ | ગુણસ્થાન - ધારોનું વિશ્લેષણ ...૮. પ્રશ્ન ૧ - ૧૪ ગુણસ્થાનની સ્થિતિ કેટલી હોય ? ઉત્તર – (૧) સ્થિતિઃ ગુણસ્થાન ક્રમ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ લું ત્રણ પ્રકારની સ્થિતિ અભવી આશ્રી (૧) અનાદિ અપર્યવસિત ભવ્ય આશ્રી (ર) અનાદિ પર્યવસિત પડિવાઈ સમ્યગ્દષ્ટિ આશ્રી (3) સાદિ સપર્યવસિત અંતર્મુહૂર્ત દેશ ઉણા અર્ધ પુગલ પરાવર્તન ૨ જું ૧ સમય ૬ આવલિકા ૩ જું અને ૧૩ મું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪ થું અંતર્મુહૂર્ત ૩૩ સાગર ઝઝેરું ૫ મું અને ૧૩ મું અંતર્મુહૂર્ત દેશે ક્યા પૂર્વ કોડ (પરિણામ આશ્રી) ૧ સમય દેશે ઉણા પૂર્વક્રોડ ૭ થી ૧૧ ૧ સમય અંતર્મુહૂર્ત ૧૪ મું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રશ્ન ૨ - ક્રિયા એટલે શું અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – જે પરિણામ દ્વારા કર્મના પુદ્ગલોનો આશ્રવ જીવમાં આવે તેનું નામ ક્યિા. તેના ર૫ પ્રકાર છે. જે નીચે મુજબ છે. (૧) કાયિકી ક્રિયા :- શરીર આદિ યોગોના વ્યાપારથી થવાવાળી હલન-ચલન આદિ ક્રિયા. તેના બે પ્રકાર છે. (૧) અનુપરત કાયિકી – વિરતિના અભાવમાં અસંયમી જીવના શરીરાદિથી થવા વાળી ક્રિયા. (૨) દુષ્પયુક્ત કાયિકી - અયતનાથી શારીરિક આદિ પ્રવૃત્તિથી થતી ક્રિયા. (૨) અધિકરણિકી ક્રિયા - ચાકૂ છરી, તલવાર આદિથી થવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) સંયોજનાધિકરણિકી - તૂટેલા અથવા વિખરાયેલા સાધનોને ઠીક તથા એકત્રિત કરીને કામમાં યોગ્ય બનાવવા. (૨) નિર્વતૈનાધિકરણિકી - નવા સાધન બનાવીને ઉપયોગ કરવો. (૩) પ્રાષિકી ક્રિયા - ઈર્ષા, દ્વેષ, મત્સરતા આદિ અશુભ પરિણામરૂપ ક્રિયા તેના બે ભેદ છે. (૧) જીવ પ્રાષિક – મનુષ્ય પશુ આદિ કોઈપણ જીવ પર દ્વેષ કરવો. (૨) અજીવ પ્રાષિકી – વસ્ત્ર, પાત્ર, મકાન આદિ અરૂચિકર અજીવ વસ્તુ પર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી ક્રિયા - કોઈ જીવને મારીને અથવા કહેર વચન કહીને કલેશ પહોંચાડવો, દુખી કરવા, કષ્ટ દેવા. તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત પારિતાપનિકી - પોતાના હાથથી અથવા વચનથી કષ્ટ પહોંચાડવું. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (37) વર રરરર૦૦૦ Jain Educationa Interational For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨) પરહસ્ય પારિતાપનિકી - બીજા દ્વારા દુખ પહોંચાડવું અથવા તેના ત્રણ ભેદ છે. (૧) સ્વયં કલેશિત - દુખી થવું. (૨) બીજાને દુઃખી કરવા. (૩) પોતાને અથવા બીજાને દુઃખ દેવું. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા :- પ્રાણોનો નાશ કરવારૂપ ક્રિયા. તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા (૨) પર હસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા. અથવા તેના ત્રણ ભેદ છે. (૧) સ્વાત્મઘાત (૨) અન્ય જીવોની હિંસા (૩) પોતાની તથા બીજાની હિંસા કરવી. (૯) આરંભિકી ક્રિયા - તેના બે ભેદ છે. (૧) જીવ આરંભિકી - છ કાય જીવોનો આરંભ કરવાથી. (૨) અજીવ આરંભિકી – કપડા, કાગળ, મૃત ફ્લેવર આદિ અજીવ વસ્તુઓને નષ્ટ કરવાથી લાગતી ક્રિયા. (૭) પરિગ્રહિક ક્રિયા:- તેના બે ભેદ છે. (૧) જીવ પરિણિકી - કુટુંબ, પરિવાર, દાસ, ઇસી, ગાય, ભેંસાદિ ચતુષ્પદ, પોપટ આદિ પક્ષીઓ, ધાન્ય, લ આદિ સ્થાવર જીવોને મમત્વ ભાવથી પોતાના કરવા. (૨) અજીવ પરિગ્રહિક - સોના, ચાંદી, મકાન, વસ્ત્ર, આભૂષણ, શયન આદિ અજીવ વસ્તુઓ ઉપર મમત્વ ભાવ રાખવો. (૮) માયા પ્રત્યયા ક્રિયા :- ૧, કપટથી તથા કષાયના સંભવમાં લાગવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) આત્મભાવ વક્તા – દયની કુટિલતા - અંદરમાં કાંઈક અને બહારમાં કાંઈક અથવા એ પ્રકારે આત્મામાં ઠગાઈનો ભાવ થવો. (૨) પરભાવ વતા - ખોટા તોલા-માપ આદિથી બીજાને હાનિ પહોંચાડવી, વિશ્વાસ ઉત્પન્ન કરાવીને ઠગી લેવું વગેરે... (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયા કિયા - વિરતિના અભાવમાં આ ક્રિયા હોય છે. (૧૦) મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા - સમ્યત્વના અભાવમાં અથવા તત્ત્વ સંબંધી અશ્રદ્ધા અથવા કુશ્રદ્ધાથી લાગવાવાળી ક્રિયા. (૧૧) દષ્ટના ક્રિયા - જીવ અથવા અજીવપદાર્થને દેખવાથી થવાવાળા રાગ-દ્વેષમય પરિણામ (૧૨) સ્પર્શના ક્રિયા :- જીવ અથવા અજીવના સ્પર્શથી થવાવાળી રાગ-દ્વેષની પરિણતિ. (૧૩) પ્રાતીત્યિકી ક્રિયા - જીવ અને અજીવપ બાહ્ય વસ્તુના આશ્રયથી ઉત્પન્ન રાગ-દ્વેષથી થવાવાળી ક્રિયા. (૧૪) સામનોપનિપાતિકી ક્રિયા - જીવ અને અજીવ વસ્તુઓ માટે કરેલાં સંગ્રહને દેખી લોકો પ્રશંસા કરે અને તે પ્રશંસાને સાંભળીને હર્ષિત થવાથી લાગતી કિયા. (૧૫) સ્વસ્તિકી ક્રિયા પોતાના હાથમાં લીધેલ જીવને મારવા-પીટવા રૂપ અથવા પોતાના હાથમાં રાહણ કરેલા જીવથી બીજા જીવને મારવા-પીટવા રૂપ ક્રિયા. (૧૬) નિવૃષ્ટિકી ક્રિયા:- કોઈ વસ્તુને ફેંકવાથી થતી ક્યિા તેના બે ભેદ છે. (૧) જીવ નૈસૃષ્ટિકી – મકોડ, જૂ આદિને ફેંકવાથી અથવા ફૂવારાથી પાણી છોડવા આદિથી થવાવાળી કિયા. (૨) અજીવ નૈસૃષ્ટિકી – બાણફેંકવાથી, વસ્ત્ર આદિ ફેંકવાથી થવાવાળી કિયા. T (38) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ | Jain Educationa Interational For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આજ્ઞાપનિકા ક્રિયા :- બીજાને આજ્ઞા દઈને કરાવાતી ક્રિયા અથવા બીજા દ્વારા લાગવાવાળી ક્રિયા. (૧૮) વૈદારિણી ક્રિયા - વસ્તુનું વિદારણ કરવાથી થવાવાળી ક્રિયા. અર્થાત્ વસ્ત્ર-કાગળ વગેરે ફાડવાથી થતી ક્રિયા. (૧૯) અનાભોગ પ્રત્યયા ક્રિયા - અજાણતાં, ઉપયોગ શૂન્યતાથી થવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) અનાયુક્ત દાનતા - વસ્ત્ર-પાત્રાદિને જોયા વિના લે તથા મૂકે. () અનાયુક્ત પ્રમાર્જનતા - ઉપયોગ વિના પ્રતિલેખન - પ્રમાર્જન કરવાથી લાગવાવાળી ક્રિયા. (૨૦) અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા - હિતાહિતની ઉપેક્ષાથી લાગવાવાળી ક્રિયા. (૨૧) પ્રેમ પ્રત્યયા ક્રિયા - રાગથી લાગવાવાળી ક્રિયા. તેના ૨ ભેદ છે. (૧) માયાથી અને (ર) લોભથી (રર) દ્વેષ પ્રત્યયા ક્રિયા :- તેના પણ બે ભેદ છે. (૧) ક્રોધથી અને (૨) માનથી. (ર૩) પ્રાયોગિકી - તેના ત્રણ ભેદ છે. (૧) મનનો દુષ્પયોગ (૨) વચનનો દુષ્પયોગ (૩) કાયાનો દુષ્પયોગ (૨૪) સામુદાનિકી ક્રિયા - ઘણાં લોકો સાથે મળી આરંભજન્ય કાર્યોને કરે. તેના ત્રણ ભેદ છે. (૧) સાન્તર સામુદાનિકી (૨) નિરન્તર સામુદાનિકી (૩) તદુભા સામુદાનિકી. (૨૫) ઇપથિકી ક્રિયા - કષાય રહિત જીવોના યોગમાત્રથી થવાવાળી ક્રિયા. તેના ત્રણ ભેદ છે. (૧) ઉપશાંત મોહ વીતરાગ (૨) ક્ષીણ મોહ વીતરાગ (૩) સયોગી કેવલીને લાગવાવાળી ક્રિયા. આ ર૫ ક્રિયામાંથી ર૪ ક્રિયા સાંપરાયિકી એટલે કષાયયુક્ત જીવોને હોય છે. અને ઈર્યાવહિયા ક્રિયા કષાયમુક્ત વીતરાગી ગુણસ્થાનવાળા જીવોને હોય છે. પ્રશ્ન ૩ - ૧૪ ગુણસ્થાનમાં રપ ક્રિયામાંથી કેટલી ક્રિયા હોય? ઉત્તર – (૨) ક્રિયાદ્વાર : ગુણસ્થાન કેટલી ક્રિયા? કઈ કિયાવર્જી? ૧ લે, ૩જે ૨૪ ક્રિયા લાભ (ઇરિયાવહી ક્રિયા વર્જીને) ર જે, ૪ થે ૨૩ ક્રિયા લાભ (ઇરિયાવહી અને મિથ્યાત્વ વર્જીને ૫ મે ૨૨ ક્રિયા લાભ (ઇરિયાવહી, મિથ્યાત્વ અને અવિરતિ વર્જી) ૨૧ ક્રિયા લાભે (ઉપરની ત્રણ અને પરિણિકી વર્જી) ૭ થી ૧૦ માં ૧૫ ક્રિયા લાભ (તે ર૧માંથી કાયિયા, અહિંગરણિયા, પાઉસીયા, પારિતાવણિયા, પાણાઈવાઈયા, આરંભીયા વર્જીને) ૧૧, ૧૨, ૧૩ માં ૧ ક્રિયા લાભ (ઇરિયાવહી ક્રિયા લાભે) ૧૪ મે ૦ ક્રિયા લાભ (કોઈ ક્રિયા નથી, અક્રિયા) પ્રશ્ન ૪ - સત્તા એટલે શું? આઠ કર્મમાંથી કેટલા કર્મોની સત્તા જીવો પાસે હોય છે? ઉત્તર – જ્યારે કાર્મણવર્ગણાના પુદગલો આત્માની સાથે જોવાય ત્યારે તેને કર્મ કહેવાય છે. અને તે કર્મરૂપે આત્માની સાથે ક્યાં સુધી ટકી રહે તેને સત્તા કહેવાય છે. સત્તા આઠ કર્મોની હોય છે. તે આઠ કર્મના નામ નીચે મુજબ છે. સચિત્ર જન તત્ત્વદર્શન ભાગ - ૨ રાજ For Personal and Private Use Only Jain Educationa International Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ (૩) વેદનીય કર્મ (૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ () નામ કર્મ (૭) ગોત્ર કર્મ (૮) અંતરાય કર્મ પ્રશ્ન ૫ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલાં કર્મની સત્તા હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા કર્મની સત્તા? કયા ? ૧ થી ૧૧ માં ૮ કર્મની સત્તા ૧૨ મે ૭ કર્મની સત્તા (મોહનીય વર્જીને) ૧૩ મે ૧૪ મે ૪ કર્મની સત્તા (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) પ્રશ્ન ૬ - બંધ કોને કહેવાય? અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – જે આકાશ પ્રદેશ ઉપર આત્માના પ્રદેશો રહેલાં છે. તે જ આકાશ પ્રદેશ ઉપર રહેલાં કાર્મણવર્ગણાના પુદ્ગલો યોગ (મન, વચન, કાયા) અને કષાયના નિમિત્તથી ખેંચાઈને આત્મપ્રદેશો સાથે સાકર અને દૂધ, ખીર-નીરની માફક એકમેક થઈ જાય તેને બંધ ફ્લેવાય છે. તે બંધના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ બંધ. પ્રશ્ન ૭ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મ બાંધે ? ઉત્તર – ગુણસ્થાન ક્રમ કેટલા કર્મ બાંધે? કયા વર્જીને? ૧ થી ૭ (ત્રીજું વર્જી) ૮ કર્મ બાંધે ૭ બાંધે તો (આયુષ્ય વર્જીને) ૩, ૮, ૯ મે ૭ કર્મ બાંધે તો (આયુષ્ય વર્જીને) ૧૦ મે ૬ કર્મ બાંધે તો (આયુષ્ય, મોહનીય વર્જીને) ૧૧, ૧૨, ૧૩ મે ૧ કર્મ બાંધે તો (શાતા વેદનીય બાંધે) ૧૪ મે (કોઈ કર્મ બાંધે નહિ) પ્રશ્ન ૮ - વેદન કોને કહેવાય? ઉદય એટલે શું? તેના કેટલા પ્રકાર છે? તથા નિર્જરા કોને કહેવાય? ઉત્તર – વેદન - બંધાયેલા કર્મોનો અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવીને શુભાશુભ કર્મો અનુભવાય - ભોગવાય તેને વેદન કહેવાય છે. ઉદય ઃ જે કર્મો સત્તામાં રહેલાં છે તે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને શુભાશુભરૂપે ઉદયમાં આવે તેના બે પ્રકાર (૧) વિપાકોદય = જે કર્મના ફ્લનો આપણને અનુભવ થાય. (૨) પ્રદેશોદય = તે કર્મનો મંદ ઉદય હોય જેથી તેનું ફલ અનુભવમાં ન આવે નિર્જરાઃ જે કર્મ ઉદયમાં આવ્યા છે. (ઉદીરણા દ્વારા અથવા સ્થિતિ પૂરી થતાં) તેને અનુભવીને આત્માના પ્રદેશથી છૂટા પાડી દેવા, ખંખેરી નાખવા. તેને નિર્જરા કહેવાય છે તે પણ બે પ્રકારે છે. (૧) સકામ નિર્જરા (ર) અકામ નિર્જરા. (૧) સકામ નિર્જરા = સમજણ પૂર્વક તપ આદિ કરવાથી થતી નિર્જરા. (૨) અકામ નિર્જરા = મન વિના સહન કરવાથી અને કર્મનો ઉદય આવવાથી થતી નિર્જરા. પ્રશ્ન ૯ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મનું વેદન, ઉદય અને નિર્જરા હોય? (40) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન...! ગુણસ્થાન સ્વરૂપ ] વક Jain Educationa Interational For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કયા ? ૧૧ મે ૧૩ મે ઉત્તર – ગુણસ્થાન કર્મવેદે કર્મઉદય કર્મનિર્જરા કયા? ૧ થી ૧૦ મા ૧૧, ૧ર મે મોહનીય વર્જીને ૧૩ ૧૪ અઘાતી કર્મ પ્રશ્ન ૧૦ - ઉદીરણા એટલે શું? ઉત્તર – જે કર્મો હજુ ઉદયમાં આવ્યા નથી પણ ઉદયમાં આવવાને યોગ્ય બની ગયા હોય તેવા કર્મોને તપ, ત્યાગ, પ્રશસ્તભાવ આદિ દ્વારા ઉદયકાળ પહેલાં જ ઉદયમાં લાવીને ભોગવવા તેને ઉદીરણા હેવાય છે. પ્રશ્ન ૧૧ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મની ઉદીરણા થાય? ઉત્તર – ગુણસ્થાન કેટલા કર્મની ઉદીરણા? ૧ થી ૬ (ત્રીજું વર્જી) – ૮ અથવા ૭ કર્મની (સાતનીકરે આયુષ્ય વર્જીને) ૩ જે ૮ કર્મની ૭, ૮, ૯ મે ૬ કર્મની (આયુષ્ય, વેદનીય વર્જીને) ૧૦ મે ૬ અથવા ૫ કર્મની (ઉપરના માંથી મોહનીય વર્જીને) પ કર્મની ૧ર મે ૫ અથવા ૨ કર્મની (નામ-ગોત્રની) ૨ કર્મની અથવા અનુદીરક. ૧૪ મે અનુદીરક. (એકપણ કર્મની ઉદીરણા ન કરે) પ્રશ્ન ૧૨ - ભાવ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – ભાવ એટલે આત્માની અવસ્થા. અથવા અંતઃકરણની પરિણતિ. આત્માનું કર્મ સાપેક્ષ તથા કર્મ નિરપેક્ષ પરિણમન. તેના છ પ્રકાર છે. (૧) ઔદયિક ભાવ : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તથી થતું જીવને કર્મના ફલનું વેદન યાને અનુભવ તેનું નામ ઉદય. અને તે કર્મના ઉદયથી થવાવાળા જીવના ભાવ તેને ઔદયિક ભાવ કહેવાય દ ઉદય આઠેય કર્મનો હોય છે. (૨) ઔપથમિક ભાવ : ઉપશમ એટલે કર્મના ઉદયનો અભાવ. મોહનીય કર્મના ઉપશમથી થવાવાળા જીવના વિશુદ્ધ પરિણામ તેને ઔપશમિક ભાવ કહેવાય છે. તેમાં રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ મોહકર્મની સર્વથા અનુદય અવસ્થા એટલે પ્રદેશોદય તથા વિપાકોદય બંનેનો અભાવ હોય છે. ઉપશમ એક માત્ર મોહનીય કર્મનો જ થાય છે. | દર્શન મોહનીયના ઉપશમથી ઉપશમ સમક્તિ અને ચારિત્ર મોહનીયના ઉપશમથી ઉપશમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. (૩) ક્ષાવિકભાવ: કર્મના ક્ષયથી થતો જીવનો અત્યંત વિશુદ્ધ ભાવ તેને ક્ષાયિકભાવ કહેવાય છે. તે પ્રગટ થયા પછી જીવની સાથે સદાકાળ રહે છે. ક્ષય આઠેય કર્મનો થાય છે. (૪) ક્ષાયોપથમિકભાવ : ક્ષય અને ઉપશમ આ બંનેની સંધિથી ક્ષયોપશમ શબ્દ બન્યો છે. કર્મોના એક દેશનો ક્ષય તથા એક દેશનો ઉપશમ થાય છે તેને ક્ષયોપશમ કહે છે જોકે અહીંયા કંઈક અંશે કર્મનો ઉદય ચાલુ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ રહે છે. પરંતુ તેની શક્તિ ક્ષીણ થઈ જવાથી તે ગુણનો સર્વથા ઘાત કરવા સમર્થ નથી. એટલે વર્તમાન કાલે ઉદયમાં રહેલાં સર્વઘાતી કર્મના લિકોનો (દયાભાવી) ક્ષય અને ભવિષ્યમાં ઉદયમાં આવનારાં (જે વર્તમાનમાં ઉદયમાં નથી) સર્વઘાતી કર્મ લિકોનો ઉપશમ યાને સત્તામાં રહેવાપણું. આ ક્ષયોપશમ ભાવમાં વોના પરિણામોની શુદ્ધાશુદ્ધ અવસ્થા હોય છે. અધિકાંશમાં શુદ્ધ અને કંઈક મલિન પરિણામ હોય છે. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મનો થાય છે. (૫) પારિણામિક ભાવ : મૂળ સ્વરૂપને છોડયા વિના પૂર્વ અવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તેને પારિણામિક ભાવ કહેવાય છે. પારિણામિક ભાવમાં કર્મની બિલકુલ અપેક્ષા હોતી નથી જીવની સ્વતઃ પરિણતિ જ હોય છે. આ ભાવ સદાય જીવની સાથે રહે છે. (૬) સન્નિપાતિક ભાવ : અનેક ભાવોનું મળવું તે. કોઈપણ જીવમાં એક ભાવ હોતો જ નથી બે ત્રણ કે ચાર - પાંચ ભાવ હોય છે. આ સન્નિપાતિક ભાવના ૨૬ ભંગ થાય છે તેમાંથી છ ભંગના સ્વામી આ વિશ્વમાં મળે છે. બાકીના ૨૦ ભંગ શૂન્ય છે. = ભાવ (૧) ક્ષાયિક - પારિણામિક (૨) ઉદય - ક્ષાયિક - પારિણામિક (૩) ઉદય – ક્ષયોપશમ - પારિણામિક (૪) ઉદય – ઉપશમ - ક્ષયોપશમ - પારિણામિક (૫) ઉદય – ક્ષાયિક - ક્ષયોપશમ-પારિણામિક (૬) ઉદય – ઉપશમ – ક્ષાયિક - ક્ષયોપશમપારિણામિક 42 પ્રશ્ન ૧૩ - ૧૪ ગુણસ્થાનમાં ૬ ભાવમાંથી કેટલા ભાવ હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલા ભાવ ? ૧, ૨, ૩ ૪ થી ૭ માં ૪ થી ૭ માં ૮ થી ૧૧ માં (ઉપશમ શ્રેણિવાળાને) (ક્ષાયિક સમકિત ઉપશમ શ્રેણિવાળાને ૮ થી ૧૨ માં (ક્ષપક શ્રેણીવાળાને) ૧૩ ૧૪ માં સિદ્ધમાં Jain Educationa International ૩ ભાવ ૪ ભાવ ૪ ભાવ ૪ ભાવ ૫૫ ભાવ ભંગ દ્વિક સંયોગી ભંગ ત્રિક સંયોગી ભંગ ત્રિક સંયોગીભંગ ચતુ. સંયોગી ભંગ ૪ ભાવ ચતુ. સંયોગી ભંગ પંચ સંયોગી ભંગ તેના સ્વામી સિદ્ધમાં તેરમાં ચૌદમાં ગુણસ્થાને ચારેય ગતિમાં કયા ? (ઉદય, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ક્ષાયિક ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ પારિણામિક) ૩ ભાવ ૨ ભાવ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ ચાર ગતિમાં તથા ૪ થી ૧૧ ગુણસ્થાને ૪ થી ૧૨ ગુણસ્થાનમાં ક્ષાયિક સમકિતી તેમજ ઉપશમ શ્રેણી ચડતા જીવને. (ઉદય, ક્ષાયિક, પારિણામિક) (ક્ષાયિક, પારિણામિક) For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૪ - કર્મબંધના કારણે કેટલા? ઉત્તર – કર્મબંધના કારણે મુખ્ય ચાર છે વિસ્તારથી પ૭ છે. (પ્રમાદને કષાયમાં અંતર્ગત કરી દેવામાં આવ્યો છે.) (૧) મિથ્યાત્વ: (પ પ્રકાર) (૩) કષાય : (ઉપ પ્રકાર) (૨) અવિરતિઃ (૧૨ પ્રકાર) (૪) યોગ (૧૫ પ્રકાર) (૧) મિથ્યાત્વ - વિપરીત માન્યતા. (૨) અવિરતિ - પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ તે વિરતિ, તેનો અભાવ તે અવિરતિ (૩) કષાય - કમ્ = સંસાર, આય = લાભ જેનાથી સંસારનો લાભ-વૃદ્ધિ થાય તે કષાય. (૪) યોગ - મન - વચન-કાયાની પ્રવૃતિ તે યોગ. (પ્રમાદ – આત્મજાગૃતિનો અભાવ. આત્માની વિસ્મૃતિ) પ્રશ્ન ૧૫ - ૧૪ ગુણસ્થાનમાં કર્મબંધના ૫ કારણમાંથી કેટલા કારણ હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા કારણ? કયા ? ૫ કારણ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ) ૨, ૪ થે ૪ કારણ (મિથ્યાત્વ વર્જીને) ૫, ૬ કે ૩ કારણ (મિથ્યાત્વ, અવ્રત વર્જીને) ૭ થી ૧૦ માં ૨ કારણ (મિથ્યાત્વ અવ્રત, પ્રમાદ વર્જીને). ૧૧ થી ૧૩ માં ૧ કારણ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય વર્જીને) ૧૪ મે. ૦ કારણ (એક પણ કારણ નહિ.) પ્રશ્ન ૧૬ - પરિસહ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – પરિસહ - સંયમ માર્ગથી ચલિત ન થવા, મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મ નિર્જરા માટે સમ્યફ પ્રકારે સહન કરવું તેને પરિસહ કહેવાય. આ પરિસહમાં કોઈ દેવ, મનુષ્ય, તિર્યંચના અનુકૂળ-પ્રતિકૂળ હુમલા નથી હોતા. પરંતુ જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતા કષ્ટો હોય છે. તે પરિસહ રર છે. જે આ પ્રમાણે છે : (૧) ક્ષુધા – ભૂખ લાગવી, પણ સાધુ જીવનની મર્યાદા પ્રમાણે આહાર ન મળે ત્યાં સુધી એ ભૂખનું દુખ સમતાથી સહેવું. (૨) પિપાસા - તરસ લાગે ત્યારે અચેતપાણી ન મળે ત્યાં સુધી તરસ સહન કરવી. (૩) શીત - ઠંડી લાગે છતાં મર્યાદિત વસ્ત્રોથી ચલાવવું. (૪) ઉષ્ણ - ગરમી લાગે છતાં પંખો, છત્રી આદિનો ઉપયોગ ન કરવો. (૫) દંશમશક - ડાંસ-મચ્છર વગેરેની પીડા સહન કરવી. (૯) અચલ - મર્યાદિત વસ્ત્રો રાખવા. (૭) અરતિ – સંયમ પ્રત્યે કયારેક અરતિ - અણગમો થાય તો સમજીને સહન કરવા. (૮) સ્ત્રી – સ્ત્રી આદિને દેખીને વિકાર થવા ન દેવો. (૯) ચર્યા - ઊંચી નીચી જગ્યા, વિહારમાં પડતી તક્લીન્ને સહન કરવી. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧૦) નિષઘા - સ્મશાન, ગુફા વગેરે એકાંત સ્થાનમાં રહેવું. (૧૧) શૈયા - સમ - વિષમ સ્થાનમાં રહેવાની જગ્યા મળે, છતાં સહન કરવું (૧૨) આક્રોશ - બીજાઓ તરફથી થતો તિરસ્કાર, અપશબ્દ, ગુસ્સો આદિ સહન કરવા. (૧૩) વધ - કોઈ અધર્મી દુષ્ટ વ્યક્તિ મારે-પીટે ત્યારે સમભાવમાં રહેવું. (૧૪) યાચના - ભિક્ષા લેવા જતાં અપમાન કે અપશબ્દ સહન કરવા પડે (૧૫) અલાભ - ગોચરીમાં જોઈતી વસ્તુ ન મળે તો પણ તપ સમજીને સહન કરવું. (૧૬) રોગ - રોગાદિમાં થતી વેદના સમભાવે સહન કરવી. (૧૭) તૃણ સ્પર્શ - ક્યારેક તૃણની પથારીમાં સુવું પડે ત્યારે પણ સમભાવે રહેવું (૧૮) મલ - શરીર તથા વસ્ત્રો પરસેવા-ધૂળથી મલિન થાય તેને સહન કરવું. (૧૯) સત્કાર-પુરસ્કાર - માન સન્માન મળે તેમાં અભિમાન ન કરે આ અનુકૂળ પરિસહ છે. (૨૦) પ્રજ્ઞા - બુદ્ધિનો ગર્વ ન કરે તથા તે જ્ઞાની હોવાથી કોઈ વારંવાર પ્રશ્નો પૂક્વા આવે તો કંટાળો ન લાવે કે આના કરતાં ન આવડતું હોત તો સારું હતું. અથવા બહુ મહેનત કરવા છતાં ન આવડે તો ખેદ ન કરે. (૨૧) અજ્ઞાન - હું સંસારથી વિરક્ત થયો. કેટલા સંયમના કષ્ટો સહન કરું છું છતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત ન થયું એવા વિચારો કરી ખિન્ન ન બને. (રર) દર્શન - ચિનોક્ત તત્ત્વમાં સંદેહ ન કરે. બીજા મતોમાં ચમત્કાર, આડંબર જોઈને દર્શનથી-શ્રદ્ધાથી ચલિત ન થાય આ પરિસો આવવાનું કારણ કર્મોનો ઉદય છે. આ બાવીસ પરિસહો ચાર કર્મના ઉદયથી આવે છે. (૧) જ્ઞાનાવરણીય (૨) મોહનીય (૩) અંતરાય (૪) વેદનીય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી બે પરિસહ હોય છે. (૧) પ્રજ્ઞા પરિસહ (૨) અજ્ઞાન પરિસહ. દર્શન મોહનીય કર્મના ઉદયથી એક પરિસહ હોય છે. (૧) દર્શન પરિસહ. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સાત પરિસહ હોય છે. (૧) અચલ (૨) અરતિ (૩)સ્ત્રી (૪) નિષઘા = બેસવાનો. (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કાર પુરસ્કાર અંતરાય કર્મના ઉદયથી એક પરિસહ હોય છે. (૧) અલાભ વેદનીય કર્મના ઉદયથી અગિયાર પરિસહ હોય છે. (૧) ક્ષુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭) શૈયા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણ સ્પર્શ (૧૧) મલ. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ (A) Jain Educationa Interational For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૭ - ૧૪ ગુણસ્થાનમાં ૨૨ પરિસહમાંથી કેટલા રિસહ લાભે ? ઉત્તર – ગુણસ્થાન કેટલા પરિસહ ? ૧ થી ૪ માં ૫ થી ૭ માં ૮ મે ૯ મે ૧૦, ૧૧, ૧૨ મે ગુણસ્થાન ૧ લે ૨ જે ૩ જે ૪ થે ૫ મે (પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ વર્જીને) (વેદે ૯) ૧૩ ૧૪ મે ૧૧ પરિસહ પ્રશ્ન ૧૮ - માર્ગણા એટલે શું ? કયા ગુણસ્થાનકે કેટલી માર્ગણા હોય ? ઉત્તર – આત્માના જુદા જુદા ભાવોથી જુદી જુદી અવસ્થામાં વર્તતા વોનું તે તે ગુણસ્થાને ચઢવા-ઉતરવાનું કાર્ય, જીવ કયા ગુણસ્થાનેથી ક્યા ગુણસ્થાને ચઢશે અને કયાં ઉતરશે તેનું નામ માર્ગણા. કેટલી માર્ગણા ૭ મે ૮ મે ૯ મે ૧૦ મે ૧૧ મે ૧૨ મે ૧૩ મે ૧૪ મે ૨૨ પરિસહ ૨૨ પરિસહ ૨૧ પરિસહ ૧૮ પરિસહ ૧૪ પરિસહ Jain Educationa International ૪ માર્ગણા ૧ માર્ગણા ૪ માર્ગણા ૫ માર્ગણા ૫ માર્ગણા ૬ માર્ગણા ૩ માર્ગણા ૩ માર્ગણા ૩ માર્ગણા ૪ માર્ગણા ૨ માર્ગણા કયા? (દુઃખ રૂપ છે, નિર્જરારૂપ નહિ) (એક સમયે ૨૦ વેદે, ટાઢનો ત્યાં તાપનો નહિ, ચાલવાનો ત્યાં બેસવાનો નહિ) (દર્શનનો વર્જીને) (અચેલ, અરતિ, નિષદ્યા વર્જીને) (સ્ત્રી, યાચના, આક્રોશ, સત્કાર પુરસ્કાર વર્જીને) (વેદે ૧૨, ટાઢનો ત્યાં તાપનો નહિ, ચાલવાનો ત્યાં શૈયાનો નહિ.) ૧ માર્ગણા ૧ માર્ગણા ૦ માર્ગણા પ્રશ્ન ૧૯ - આત્મા કોને કહેવાય ? તેના પ્રકાર કેટલા ? ઉત્તર – જીવ દ્રવ્ય, જેનો ક્યારેય પણ નાશ થતો નથી. આત્મા એક જ પ્રકારનો છે, પણ તેના પરિણામ અનુસાર તેના વિભાગ પાડવામાં આવ્યા છે. દા.ત. આત્મા જ્યારે કષાયના ભાવમાં વર્તતો હોય ત્યારે કષાય આત્મા. આમ તેના આઠ પ્રકાર છે. કઈ કઈ ? (૩ ૪, ૫, ૭ મે જાય) (પડે તો ૧લે આવે, ચઢવું નથી..) ( પડે તો ૧ લે, ચઢે તો ૪, ૫, ૭ મે) (પડે તો ૧, ૨, ૩, ચઢે તો ૫, ૭ મે) (પડે તો ૧, ૨, ૩, ૪, ચઢે તો ૭ મે) (પડે તો ૧, ૨, ૩, ૪, ૫ મે, ચઢે તો ૭ મે) (પડે તો ૬, ૪ થે, ચઢે તો ૮ મે) (પડે તો ૭, ૪ થે, ચઢે તો ૯ મે) (પડે તો ૮, ૪ થે, ચઢે તો ૧૦ મે) (પડે તો ૯, ૪ થે, ચઢે તો ૧૧, ૧૨ મે) (પડે તો ૧૦, ૧, કાળ કરે તો અનુત્તર વિમાનમાં ૪થે ગુણસ્થાને) (૧૩ મે જાય ) (૧૪ મે જાય ) (મોક્ષે જાય) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ For Personal and Private Use Only 45 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થે (૧) દ્રવ્ય આત્મા (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા (૪) ઉપયોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (૬) દર્શનઆત્મા (૭) ચારિત્રા આત્મા (૮) વીર્ય આત્મા. પ્રશ્ન ૨૦ - ૧૪ ગુણસ્થાનમાં આઠ આત્મામાંથી કેટલા આત્મા હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા આત્મા? કયા ? ૬ આત્મા (જ્ઞાન આત્મા અને ચારિત્ર આત્મા વર્જીને) ૭ આત્મા (ચારિત્ર આત્મા વજીને) ૫ મે ૭ આત્મા (દેશથી ચારિત્ર છે) ૬ થી ૧૦ માં ૮ આત્મા (બધા છે.). ૧૧,૧૨,૧૩ માં ૭ આત્મા (ષાય આત્મા વર્જીને) ૧૪ મે ૬ આત્મા (ષાય આત્મા અને યોગ આત્મા વર્જીને) સિદ્ધમાં ૪ આત્મા દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન અને દર્શન આત્મા) પ્રશ્ન ૨૧ - પરસ્પર આઠ આત્માનો સંબંધ શું? તથા આઠ આત્માનો અલ્પબદુત્વ લખો. ઉત્તર – આઠઆત્મા નિયમો ભજના (૧) દ્રવ્યાત્મામાં ૨- ઉપયોગ, દર્શન પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (ર) કષાયાત્મામાં પ- દ્રવ્ય, યોગ, ઉપયોગ, દર્શન, વીર્ય ૨- ચારિત્ર, જ્ઞાન, (૩) યોગાત્મામાં ૪- દ્રવ્ય, ઉપયોગ, દર્શન, વીર્ય ૩- કષાય, જ્ઞાન, ચારિત્ર (૪) ઉપયોગાત્મામાં ર- દ્રવ્ય, દર્શન પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (૫) જ્ઞાનાત્મામાં ૩- દ્રવ્ય, ઉપયોગ, દર્શન, ૪- કષાય, યોગ, ચારિત્ર, વીર્ય (૬) દર્શનાત્મામાં ૨- દ્રવ્ય, ઉપયોગ પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (૭) ચારિત્રાત્મામાં પ- દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન, દર્શન, વીર્ય - કષાય, યોગ (૮) વીર્યાત્મામાં ૩- દ્રવ્ય, ઉપયોગ, દર્શન, ૪- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર આઠ આત્માનો અલ્પ-બહુત :આત્મા અલ્પ-બહુત્વ સમજૂતી સૌથી થોડા ચારિત્રાત્મા સંખ્યાતા (૬ થી ૧૪ ગુણસ્થાનવાળા) તેનાથી જ્ઞાનાત્મા અનંતગુણા (૧-૩ ગુણસ્થાન વર્જી બધા ગુણસ્થાન તથા સિદ્ધ) તેનાથી કષાયાત્મા અનંતગુણા (૧ થી ૧૦ ગુણસ્થાન વાળા) તેનાથી યોગાત્મા વિશેષાધિક (૧ થી ૧૩ ગુણસ્થાન વાળા) તેનાથી વીર્યાત્મા વિશેષાધિક (૧ થી ૧૪ ગુણસ્થાન વાળા) તેનાથી ઉપયોગાત્મા, વ્યાત્મા તથા દર્શન આત્મા પરસ્પર તુલ્ય તથા વીર્યાત્માથી વિશેષાધિક (સંસારી તથા સિદ્ધ) પ્રશ્ન ર૨ - ૧૪ ગુણસ્થાનમાં જીવના ૧૪ ભેદમાંથી કેટલા હોય? ઉત્તર – જીવના ૧૪ ભેદ – (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તેઈન્દ્રિય (૫) ચ6રિન્દ્રિય (૩) અસંજ્ઞી પંચેન્દ્રિય (૭) સંજ્ઞી પંચેન્દ્રિય એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા = ૧૪ ભેદ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ 000000000000000000 Jain Educationa Interational For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧ લે કેટલા ભેદ? ગુણસ્થાન કેટલા (જીવના) ભેદ? કયા? ૧૪ ભેદ (બધા). ૬ ભેદ (બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય,અને અસંશી પંચેન્દ્રિયના અપર્યાપ્તા તથા સંજ્ઞીપંચેન્દ્રિયના અપર્યાપ્ત અને પર્યાપ્તા) ૧ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તો) ૪ થે ૨ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તા અને અપર્યાપ્તા) ૫ થી ૧૪ માં ૧ ભેદ (સંજ્ઞીનો પર્યાપ્તા). પ્રશ્ન ૨૩ - ૧૪ ગુણસ્થાનમાં જીવના પ૬૩ ભેદમાંથી કેટલા હોય? ઉત્તર – (જીવના પ૬૩ ભેદ = ૧૪ નારકીના ભેદ, ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેદ મનુષ્યના, ૧૯૮ દેવતાના ગુણસ્થાન કયા? ૧ લે પપ૩ ભેદ (અનુત્તર વિમાનનાં પર્યાપ્તા, અપર્યાપ્તા ૧૦ ભેદ વર્જી) ર૧૩ ભેદ (નારકી - ૧૩ તિર્યંચ - ૧૮, મનુષ્ય - ૭, દેવતા-૧પર ભેદ) ૧૦૩ ભેદ (નારકી – ૭, તિર્યંચના – ૫, મનુષ્યના૧૫, દેવતાના ૭૬) ૪ થે ર૭પ ભેદ (નારકી – ૧૩ તિર્યંચના ૧૦ મનુષ્યના ૯૦ દેવતાના૧૨) ૫ મે ર૦ ભેદ (નારકી – 9 તિર્યંચના ૫, મનુષ્યનાં ૧૫, દેવતાના ૦) ૬ થી ૧૪ માં ૧૫ ભેદ (નારકી – ૦, તિર્યંચના ૦ મનુષ્યનાં ૧૫, દેવતાના ) પ્રશ્ન ૨૪ - યોગ એટલે શું? તેના ભેદ કેટલા? ઉત્તર – વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી થતો જીવનો મન-વચન-કાયાના પરિસ્પંદન રૂપ વ્યાપાર તેનું નામ યોગ અર્થાત્ મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે યોગ. તેના મુખ્ય ૩ ભેદ અને વિસ્તારથી ૧૫ ભેદ છે. (૧) મનોયોગ - મનઃ પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે મનો યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણાવી (તેના દ્વારા ચિંતન મનન-વિચાર કરીને) છોડી દેવા તે મનોયોગ (ર) વચન યોગ - ભાષા પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી કાયયોગ વડે ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી જે કાંઈ બોલવું હોય તે બોલી અને છોડી દેવા તે વચનયોગ (૩) કાયયોગ - શરીરની હલનચલનાદિ ક્રિયા રૂપ વ્યાપાર તે કાયયોગ. તેમાં મનોયોગનાં ૪ પ્રકાર, વચનયોગનાં ૪ પ્રકાર અને કાયયોગના ૭ પ્રકાર એમ કુલ યોગના ૧૫ પ્રકાર છે. મનોયોગનાં ૪ પ્રકાર - (૧) સત્યમનોયોગ - યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન જેમકે, જીવ છે. જીવ અસંખ્યાત પ્રદેશ અને દેહ વ્યાપી છે. ઈત્યાદિ. (૨) અસત્ય મનોયોગ - સત્યથી વિપરીત ચિંતન જેમકે જીવ નથી. પાંચ ભૂતરૂપ દેહ તે જ જીવ છે. ઈત્યાદિ. (૩) મિશ્ર મનોયોગ - જેમાં સાચું-ખોટું બંને મિશ્ર ચિંતન હોય, જેમકે બગીચામાં ઘણી જાતના વૃક્ષો હોવાં છતાં આ તો આંબાનો બગીચો છે, આમ્રવન છે તેમ વિચારે (૪) અસત્યા મૃષામનોયોગ - (વ્યવહાર) જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી, જેમકે ઘડો લાઓ, ગામ આવ્યું વગેરે ચિંતન કરે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ - સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વચન યોગના ૪ પ્રકાર છે - (૧) સત્ય વચનયોગ (૨) અસત્ય વચનયોગ (૩) મિશ્ર વચનયોગ (૪) વ્યવહાર વચનયોગ (મનયોગ છે તે રીતે વચનયોગના પણ ચાર પ્રકાર જાણવા) કાયયોગના ૭ પ્રકાર છે - (૧) ઔદારિક કાયયોગ - તે મનુષ્ય, તિર્યંચનું જે શરીર તેનાથી થતી પ્રવૃતિ (૨) ઔદારિક મિશ્રયોગ - (૧) જીવ ત્યારે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવા જાય છે ત્યારે તેની સાથે (તૈજસ, કાર્મણ શરીર) રસ્તામાં કાર્પણ કાયયોગ હોય છે. તેના દ્વારા ઔદારિક યોગ્ય આહારના પુદ્ગલને જીવ ઉત્પત્તિ સ્થાને જઈને ગ્રહણ કરે છે ત્યારે ઔદારિક મિશ્રયોગ બને છે. અને તે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. તથા (૨) જ્યારે કોઈ મનુષ્ય કે તિર્યંચ લબ્ધિના પ્રયોગથી વૈકિય યા આહરક શરીર બનાવે છે ત્યારે પણ ઔદરિક મિશ્ર થાય છે. (૩) કેવળી ભગવાન જ્યારે કેવળ સમુદૂધાત કરે ત્યારે તેના આઠ સમયમાંથી બીજા, છઠ્ઠા, સાતમાં સમયે ઔદારિક મિશ્રયોગ હોય છે. (૩) વૈક્રિય કાયયોગ - તે દેવ, નારકીને વૈયિ શરીરથી થતી પ્રવૃત્તિ છે. તથા મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયના જીવોને વૈકિયલબ્ધિ જેની પાસે હોય તેનો પ્રયોગ કરે ત્યારે હોય છે. (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ - તે દેવ, નારકીને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. તથા મનુષ્યતિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયને ઔદારિકમાંથી વૈકિય શરીર બનાવતી વખતે પ્રથમ વૈકિય મિશ્ર થાય છે. (૫) આહારક કાયયોગ તથા (૬) આહારક મિશ્ર યોગ - ચૌદ પૂર્વધર મુનિરાજ જ્યારે તીર્થકરની દ્ધિદર્શન આદિના કારણે આહારક લબ્ધિનો પ્રયોગ કરે છે ત્યારે પ્રથમ આહારક સમુદ્રઘાત દ્વારા આધરક શરીર બનાવવાનો પ્રારંભ કરે છે ત્યારે એ ઔદારિકની સાથે મિશ્ર હોવાથી આહારક મિશ્ર બને છે. અને જ્યારે શરીર બની જાય છે ત્યારે આહારક કાયયોગ કહેવાય છે. તે અંતર્મુહૂર્ત રહે છે અને ફરી ઔઘરિક કાયયોગમાં મૂળ સ્વરૂપે આવી જાય છે. (૬) કાર્પણ કાયયોગ - (૧) વિગ્રહગતિમાં વર્તતા વાટે વહેતા જીવને કાર્પણ કાયયોગ હોય છે. (૨) જ્યારે કેવલી. કેવલ સમુદુધાત કરે છે ત્યારે તે કેવલ સમુદ્ધાતના ત્રીજા, ચોથા, પાંચમાં સમયે માત્ર કાર્મણ કાયયોગ હોય પ્રશ્ન ૨૫ - ૧૪ ગુણસ્થાનમાં પંદર યોગમાંથી કયા ગુણસ્થાને કયા યોગ હોય? ઉત્તર – યોગ પંદર છે. ૪ મનના - સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર મનયોગ ૪ વચનના - સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર વચનયોગ ૭ કાયાના - ઔદારિક, ઔદરિક મિશ્ર, વૈક્તિ, વૈકિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, કાર્પણ કાયયોગ ગુણસ્થાન કેટલા યોગ? ૧, ૨ ૪ થે ૧૩ યોગ (આહારકના ૨ વર્જીને) ૧૦ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઘરિક, ૧ વૈકિય) ૫ મે ૧૨ યોગ (૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈ િમિશ્ર) ૧૪ યોગ (કાર્પણ કાયયોગ વર્જીને) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૭ મે ૧૧ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિક, ૧ વૈકિય, ૧ આહારક) ૮ થી ૧ર માં ૯ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિક) ૧૩ મે ૭ યોગ (ર મનના, ૨ વચનના, ઔદા, ઔદા. મિશ્ર, કાર્મણ) ૧૪ મે ૦ યોગ (અયોગી હોય) પ્રશ્ન ર૬ - ઉપયોગ કોને કહેવાય? તેના ભેદ કેટલા છે? ઉત્તર – ‘૩૫ યુwતે અને ૪ ૩૫યો જેના વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત્ત થાય, અથવા જેના વડે પદાર્થનો બોધ થાય એટલે કે જીવનો બોધરૂપ તાત્ત્વિક વ્યાપાર તે ઉપયોગ. આ ઉપયોગ તે જીવનું લક્ષણ છે તે જીવ દ્રવ્યને છોડી બીજા કોઈમાં હોતો નથી. આ ઉપયોગ બે પ્રકારના છે. - (૧) સાકાર ઉપયોગ - (જ્ઞાન ઉપયોગ) પાર્થના વિશેષ સ્વરૂપનો બોધ જેના દ્વારા થાય તેને સાકાર ઉપયોગ કહેવાય છે. (૨) અનાકાર ઉપયોગ - (દર્શન ઉપયોગ) - વસ્તુના સામાન્ય ધર્મનો બોધ જેના દ્વારા થાય તેને અનાકાર ઉપયોગ કહેવાય છે. - સાકાર ઉપયોગના ૮ ભેદ – ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન - અનાકાર ઉપયોગના ૪ ભેદ – ૪ દર્શન = કુલ ૧ર ઉપયોગ છે. પ્રશ્ન ૨૭ - ૧૪ ગુણસ્થાનમાં ૧૨ ઉપયોગમાંથી કેટલા ઉપયોગ હોય? ઉત્તર – (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪દર્શન) ગુણસ્થાન ક્રમ કેટલા ઉપયોગ કયા કયા? ૧, ૩ જે - ૬ ઉપયોગ (૩ અજ્ઞાન અને ૩ દર્શન) ૨, ૪, ૫ મે - ૬ ઉપયોગ (૩ જ્ઞાન અને ૩ દર્શન) ૬ થી ૧૨ માં - ૭ ઉપયોગ (૪ જ્ઞાન અને ૩ દર્શન) ૧૩ ૧૪, સિદ્ધમાં - ૨ ઉપયોગ (કેવળ જ્ઞાન અને કેવળ દર્શન) પ્રશ્ન ૨૮ - લેગ્યા એટલે શું? અને તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – જેના વડે કર્મ આત્મા સાથે ચોટે છે અથવા જેના દ્વારા આત્મા કર્મથી લેપાય છે તેવા યોગ અને કષાય અવલંબિત આત્માના પરિણામને લેગ્યા હે છે. છ લેશ્યાના નામ નીચે મુજબ છે. (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપોત વેશ્યા (૪) તેજો વેશ્યા (૫) પા વેશ્યા (૬) શુક્લ લેગ્યા. (લેશ્યાનું વિશેષ સ્પષ્ટીકરણ સચિત્ર જૈન તત્ત્વ દર્શન' ભાગ ૧ માં જોવું) પ્રશ્ન ૨૯ - ૧૪ ગુણસ્થાનમાં ૬ લેગ્યામાંથી કેટલી વેશ્યા હોય? ઉત્તર – (કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા) ગુણસ્થાન કેટલી વેશ્યા કઈ ? ૧ થી ૬ માં ૬ લેશ્યા (બધી). ૭ મે લેશ્યા (તેજો, પધ, શુક્લ) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ ૩ (49) Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ લેશયા ૮ થી ૧ર માં ૧ વેશ્યા (શુક્લ લેગ્યા) ૧૩ મે (પરમ શુક્લ લેગ્યા) ૧૪ મે ૨ લેડ્યા (અલેશી હોય) પ્રશ્ન ૩૦ - ચારિત્રનું સ્વરૂપ શું છે? અને તેના કેટલા ભેદ છે? ઉત્તર – અનંતાનુબંધી આદિ ૧૫ પ્રકૃતિના ક્ષય-ઉપશમ- ક્ષયોપશમથી થતાં જીવના ભાવ તેનું નામ ચારિત્ર છે. તેના વ્યવહાર, નિશ્ચય એ બે પ્રકાર છે. સર્વ સાવદ્યયોગના ત્યાગ પૂર્વક, પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિ વગેરેનું પાલન તે વ્યવહાર ચારિત્ર છે. અને આત્મા પરભાવથી મુક્ત બની સ્વભાવમાં રમણ કરે તે નિશ્ચયચારિત્ર છે. જે ચારિત્ર દ્વારા કર્મનો આવતો આશ્રવ અટકે છે જૂના કર્મ ખપે છે. એટલે કે સંવર-નિર્જરા થાય છે. તેને ચારિત્ર કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. (૧) સામાયિક ચારિત્ર - સમસ્ત સાવદ્યયોગનો ત્યાગ અથવા રાગદ્વેષ મૂલક વિષય-કષાય વધારનારી ક્રિયાઓનો ત્યાગ. તેના બે ભેદ છે. (૧) ઈરિક સામાયિક ચારિત્ર (અલ્પકાલીન) તે પ્રથમ તથા ચરમ તીર્થકરના સાધુઓને હોય છે. તે જધન્ય ૭ દિવસ, મધ્યમ ૪ માસ અને ઉત્કૃષ્ટ છ માસની પ્રથમ દીક્ષાવાળાને હોય છે. (૨) વાવથિક સામાયિક ચારિત્ર - તે મધ્યના ૨૨ તીર્થકરના તથા મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને જીવન પર્યત હોય છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર - પૂર્વ પર્યાયનું છેદન કરીને શિષ્યને પુનઃ પાંચ મહાવ્રતમાં સ્થાપન કરવા. તેના ૨ ભેદ છે. (૧) સાતિચાર - તે પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા આપે (૨) નિરતિચાર - શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે. જેમ પ્રભુ પાર્શ્વનાથના સાધુ પ્રભુ મહાવીરના શાસનમાં પુનઃદીક્ષિત થયા. અથવા ઈત્વરિક સામાયિક ચારિત્રવાળાને ફરી વડી દીક્ષા આપવામાં આવે છે. (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર - વિશિષ્ટ પ્રકારના તપ પ્રધાન આચરણનું પાલન વિશેષ કર્મની નિર્જરા માટે વીસ વર્ષની દીક્ષા પર્યાય અને નવ પૂર્વના જ્ઞાની એવા વજઋષભનારાચ સંઘયણના ધારક નવ સાધુઓ ગુરુની આજ્ઞા લઈ ગચ્છની બહાર નીકળી ઉત્કૃષ્ટ ૧૮ મહિનાનું તપ કરે તેના બે ભેદ છે. નિર્વિષ્ટકાયિક - તપ કરી લીધેલ હોય તે તથા નિર્વિશ્યમાનક - તપ કરનારા, આવા બે ભેદ છે. નવસાધુમાંથી ચાર સાધુ છ મહિના સુધી તપ કરે છે. ચાર સાધુ તેની વૈયાવચ્ચ કરે છે અને એક સાધુ વાચનાચાર્ય બને. ફરી જે ચાર સાધુ વૈયાવચ્ચ કરતાં હતા તે છ મહિના સુધી તપ કરે અને તપ કરતા હતા તે તેની વૈયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. ફરી જે વાચનાચાર્ય (કલ્પસ્થિત) હતા, તે છ મહિના સુધી તપ કરે અને બાકીનામાંથી એક વાચનાચાર્ય બને. બાકીના તેની વૈયાવચ્ચ કરે. જો કે બધા સાધુ શ્રુતાતિશય સંપન્ન છે તો પણ આ પ્રકારે તેનો કલ્પ હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તેમનું તપ આ પ્રમાણે ઉનાળામાં જઘન્ય- એક ઉપવાસ, મધ્યમ-છઠ્ઠ ઉત્કૃષ્ટ-અટ્ટમ (૩ ઉપવાસ) શિયાળામાં જઘન્ય - 8 મધ્યમ-અટ્ટમ, ઉત્કૃષ્ટ-ચોલુ (૪ ઉપવાસ) ચાતુર્માસમાં જઘન્ય- અટ્ટમ, મધ્યમ-ચોલ ઉત્કૃષ્ટ-પંચોલું (પ ઉપવાસ) (50) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પારણામાં આયંબિલ અને વૈયાવચ્ચ કરનાર તેમજ વાચનાચાર્યને પણ હમેશાં આયંબિલ હોય છે. આ રીતે ૧૮ માસ સુધીનું આ વિશિષ્ઠ તપરૂપ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પૂર્ણ કરી તે ગચ્છમાં ગુરુ સમીપે પાછ આવી જાય છે. અથવા જિનકલ્પ અંગીકાર કરે છે. આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તીર્થંકર ભગવાનના સાનિધ્યમાં અથવા જેમણે આ ચારિત્રને તીર્થંકર ભગવાન પાસે પૂર્વે સ્વીકારેલ હોય તેની પાસે જ ગ્રહણ કરવામાં આવે છે. આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૫) ના પ્રભાવે તેને દેવાદિ કૃત ઉપસર્ગ, પ્રાણનાશક આતંક (ભયંકર રોગ) અને દુસહવેદના નથી થતી પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા પછીથી ઉપસર્ગાદિ થવાની સંભાવના છે. જ્ઞાન- તે ચારિત્ર અંગીકાર કરનારને જધન્ય નવમાં પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધીનું અને ઉત્કૃષ્ટ દશ પૂર્વમાં કાંઈક ન્યૂન શ્રુતજ્ઞાન હોય છે. (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર - જેમાં ક્રોધાદિનો (ત્રણ કષાયનો) ઉદય નથી માત્ર સૂક્ષ્મ લોભનો ઉદય વર્તે છે. તે દશમાં ગુણસ્થાનવાળા આત્માઓને આ ચારિત્ર હોય છે. તેના બે ભેદ છે. (૧) વિશુધ્ધમાન :- ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ ચઢતા સાધુના પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતા જાય છે તે. (૨) સંક્લિશ્યમાન :- ઉપશમ શ્રેણીથી પડતાં સાધુના પરિણામ ક્રમશઃ હીન થતાં જાય છે (કષાયનો ઉદય થવાથી) તેથી તેને સંક્લિશ્યમાન ચારિત્ર કહેવાય છે. (૫) યથાખ્યાત ચારિત્ર - આ ચારિત્ર વીતરાગ પરમાત્માએ કહ્યું તેવું ઉત્તમ કોટીનું તથા કષાય અને અતિચારથી રહિત છે. આ ચારિત્રમાં આત્માના પરિણામ અત્યંત શુદ્ધ નિર્મલ હોય છે. તેથી આ ચારિત્રને વીતરાગ ચારિત્ર પણ કહેવાય છે. ૧૧ માં ગુણસ્થાનથી ૧૪ માં ગુણસ્થાન સુધી આ ચારિત્ર હોય છે તેના પણ બે ભેદ છે. (૧) ઉપશાંત વીતરાગ ચારિત્ર (૨) ક્ષીણ વીતરાગ ચારિત્ર અગિયારમાં ગુણસ્થાનમાં ઉપશાંત વીતરાગ યથાખ્યાત ચારિત્ર હોય છે. ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનમાં ક્ષીણ વીતરાગ યથાખ્યાત ચારિત્ર હોય છે. પ્રશ્ન ૩૧ - ૧૪ ગુણસ્થાનમાં ૫ ચારિત્રમાંથી કેટલા ચારિત્ર હોય ? ઉત્તર – (૧) સામાયિક ચારિત્ર, (૨) છેોપસ્થાપનીય ચારિત્ર (૩) પરિહર વિશુદ્ધિ ચારિત્ર (૪) સૂક્ષ્મ સંપરાય = ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર કેટલા ચારિત્ર ? ગુણસ્થાન ૧ થી ૪ માં ૫ મે ૦ ચારિત્ર ૦ ચારિત્ર ૩ ચારિત્ર ૨ ચારિત્ર ૧ ચારિત્ર ૧૧, ૧૨, ૧૩, ૧૪ માં ૧ ચારિત્ર પ્રશ્ન ૩૨ - ૧૪ ગુણસ્થાનમાં ૫ સમકિતમાંથી કેટલા સમિત હોય ? ઉત્તર – (ઉપશમ, ક્ષયોપશમ, સાસ્વાદન, વેદક, ક્ષાયિક) કેટલા સમિત ? ૬, ૭ માં ૮, ૯ માં ૧૦ મે ગુણસ્થાન ૧, ૩ જે ૨ જે ૪ થી ૭ માં Jain Educationa International કયા? (કોઈ ચારિત્ર નથી, અવિરતિ છે) (દેશથી સામાયિક ચારિત્ર છે.) O ૧ ૪ (સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર) (સામાયિક, છેદોપસ્થાપનીય) (સૂક્ષ્મ સંપરાય ચારિત્ર) (યથાખ્યાત ચારિત્ર) કયા ? (સમક્તિ નથી) (સાસ્વાદન સમતિ) (સાસ્વાદન વર્જીને) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ For Personal and Private Use Only 51 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૮ થી ૧૧ માં ૨ (ઉપશમ અને ક્ષાયિક) (ક્ષાયિક સમકિત) ૧૨, ૧૩, ૧૪, સિદ્ધમાં ૧ પ્રશ્ન ૩૩ - ૧૪ ગુણસ્થાનમાં રહેલાં જીવોમાં ઓછા-અધિક જીવો ક્યાં છે? ઉત્તર અલ્પ બહુત્વદ્વાર - = ગુણસ્થાન ૧૧ માં તેથી ૧૨, ૧૪, માં તેથી ૮, ૯, ૧૦ માં તેથી ૧૩ માં તેથી ૭ માં તેથી ૬ વ્ર તેથી પ માં તેથી ૨ જા તેથી ૩ જા 52 તેથી ૪ થા તેથી સિદ્ધભગવાન તેથી ૧ લા ગુણસ્થાન ૧ લે ૨ જે ૩ જે ૪ થે ૫ મે ૬ કે ر کے ر ૭ મે - ” ૧ ૭ T - મે પ્રશ્ન ૩૪ - ૧૪ ગુણસ્થાનમાં (કર્મબંધના મૂળ ૪ હેતુ છે તેના ઉત્તર હેતુ ૫૭ છે તેમાંથી કેટલા હેતુ હોય ? . – ૫ મિથ્યાત્વ, ૧૨ અવ્રત ( કાય, ૫ ઇન્દ્રિય, ૧ મન) ઉત્તર ૨૫ કષાય (૧૬ કષાય, ૯ નોકષાય) અને ૧૫ યોગ આ રીતે કુલ ૫૭ હેતુ) કયા ? અથવા કયા વર્ઝને ? (આારકના ૨ વર્જીને) (૫ મિથ્યાત્વના વર્જીને) ૯ મે અલ્પ-બહુત્વ સર્વથી થોડા સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા Jain Educationa International સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા અનંતગુણા અનંતગુણા * 6 દ હ ૪૬ ૪૦ ૨૭ સમજૂતી (૧ સમયે ઉપશમ શ્રેણીવાળા ૫૪ વો હોય) (૧ સમયે ક્ષપક શ્રેણીવાળા ૧૦૮ વો હોય) * (જઘન્ય ર૦૦, ઉત્કૃષ્ટ ૯૦૦ વો હોય) (જઘન્ય ૨ ક્રોડ, ઉત્કૃષ્ટ ૯ ક્રોડ જીવો હોય) (જધન્ય ર૦૦ ક્રોડ, ઉત્કૃષ્ટ ૯૦ ક્રોડ જ્વો હોય) (જઘન્ય ૨ હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ ૯ હજાર ક્રોડ) (તિર્યંચ શ્રાવક ભળ્યા તેથી) (૪ ગતિમાં હોય તેથી) (૪ ગતિમાં વિશેષ છે તેથી) (ઘણી સ્થિતિ છે તેથી) (પાંચમાં અનંત જેટલા છે) (૮ માં અનંત જેટલા છે.) (અનંતાનુબંધી ચોક, ઔઘરિક મિશ્ર, વૈયિમિશ્ર, કાર્પણ કાયયોગ વર્જીને) (૪૩માં ઔદારિક મિશ્ર, વૈક્તિ મિશ્ર, કાર્પણ કાયયોગ ઉમેરી ૪૩+૩) (૪ અપ્રત્યાખ્યાની, ૧ ત્રસકાયનો અવ્રત, ૧ કાર્પણ કાયયોગ વર્જી) (૪ પ્રત્યાખ્યાનાવરણીય, ૧૧ અવ્રત વર્જી આહારક ટ્રિક ઉમેરી (ઔદા. મિશ્ર, વૈ. મિશ્ર, આહા૨ક મિશ્ર વર્જીને) (વૈયિ, આહા૨ક યોગ વર્જીને) (હાસ્યાદિ ષટ્ક વર્જીને) ૨૨ ૧૬ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન...! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મે 9 9 (સંજ્વલન ક્રોધ, માન, માયા, અને ૩વેદ વર્જીને) ૧૧, ૧૨ મે (૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિકનો યોગ) ૧૩ મે (૨ મનના, ૨ વચનના, ઔદારિક, ઔદરિક, મિશ્ર કાર્પણ કાયયોગ) ૧૪ મે (કોઈ હેતુ નથી) પ્રશ્ન ૩પ - ગતિ કોને કહેવાય? અને તે કેટલી છે? ઉત્તર – ગતિ નામકર્મના ઉદયથી જીવની અવસ્થા વિશેષને ‘ગતિ' કહે છે. તે ચાર છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ પ્રશ્ન ૩૬ - ૧૪ ગુણસ્થાનમાં ૪ ગતિમાંથી કેટલી ગતિના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી ગતિ ? કઈ ગતિ ? ૧ થી ૪ માં ૪ ગતિના જીવો હોય (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ) ૫ માં ૨ ગતિના જીવો હોય તિર્યચ, મનુષ્ય) ૬ થી ૧૪ માં ૧ ગતિના જીવો હોય (મનુષ્ય) પ્રશ્ન ૩૭ - જાતિ એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? ઉત્તર – જાતિ નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ જીવની એકેન્દ્રિય આદિ રૂપ અવસ્થાને જાતિ કહે છે. અથવા - અનેક વ્યક્તિઓમાં એકપણાની પ્રતીતિ કરાવવાવાળા સમાન ધર્મને જાતિ કહે છે. જાતિ પાંચ છે (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તે ઇન્દ્રિય (૪) ચરિન્દ્રિય (૫) પંચેન્દ્રિય. પ્રશ્ન ૩૮ - ૧૪ ગુણસ્થાનમાં ૫ જાતિમાંથી કેટલી જાતિના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી જાતિ? કઈ ? ૧ લા માં ૫ જાતિના જીવ હોય (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય) ૨ જા માં ૪ જાતિના જીવ હોય (એકેન્દ્રિય વર્જીને). ૩ જાથી ૧૨ માં ૧ જાતિના જીવ હોય (પંચેન્દ્રિય) ૧૩ ૧૪માં અહિંદિયા હોવાથી જાતિ નથી. પ્રશ્ન ૩૯ - કાય કોને કહેવાય? ઉત્તર – ત્રણ સ્થાવર નામકર્મના ઉદયથી જીવ જે શરીરમાં જન્મ ધારણ કરે તેને કાય અર્થાત્ કાયા કહે છે. પ્રશ્ન ૪૦ - ૧૪ ગુણસ્થાનમાં ૬ કાયમાંથી કેટલી કાયના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી કાય ? કઈ ? ૧ લા માં ૬ કાયના જીવ હોય (પૃથ્વીકાય આદિ ત્રસકાય) ૨ જા થી ૧૪ માં ૧ કાયના જીવ હોય (ત્રસકાય). પ્રશ્ન ૪૧ - ઇન્દ્રિય એટલે શું? ઉત્તર – જીવ લોકના ઐશ્વર્યથી સંપન્ન છે તેથી તેને ઇન્દ્ર કહે છે. તે ઇન્દ્રના ચિહ્નને ઇન્દ્રિય કહે છે. પ્રશ્ન ૪ર - ૧૪ ગુણસ્થાનમાં પ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયવાળા જીવો હોય? ઉત્તર ગુણસ્થાન કેટલી અને કઈ ઇન્દ્રિય? ૧ લા માં ૧ થી ૫ ઈન્દ્રિયવાળા જીવો ધેય (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Intemational For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નિર્વિષય ૨ જા માં ૨ થી ૫ ઇન્દ્રિયવાળા જીવો હોય ૩ જા થી ૧૨ માં પ ઇન્દ્રિયવાળા જીવો હોય. ૧૩ ૧૪ માં ૦ (અનિન્દ્રિય) પ્રશ્ન ૪૩ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા ઈન્દ્રિયના વિષયો હોય? ઉત્તર – સ્પર્શનેન્દ્રિયના ૮ વિષય, રસનેન્દ્રિયના ૫ વિષય, ધ્રાણેન્દ્રિયના ૨ વિષય, ચક્ષુઇન્દ્રિયના ૫ વિષય શ્રોતેન્દ્રિયના ૩ = કુલ ૨૩ વિષય છે. ગુણસ્થાન જઘન્ય વિષય ઉત્કૃષ્ટ વિષય ૧ લા માં ૨૩ ૨ જા માં ૧૩ ર૩ ૩ થી ૧ર માં ૩ ૧૩ ૧૪ માં નિર્વિષય પ્રશ્ન ૪૪ - પ્રાણ એટલે શું? અને તે કેટલા છે? ઉત્તર – જેના વડે જીવ જીવે છે તેને પ્રાણ કહેવાય છે. તેના બે ભેદ છે (૧) દ્રવ્યપ્રાણ (૨) ભાવપ્રાણ દ્રવ્યપ્રાણ – જેના યોગે આત્માનો શરીર સાથે સંબંધ ટકી રહે તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. આ દ્રવ્ય પ્રાણ દશ છે. આ પ્રાણ જીવને જ હોય છે. જીવ સિવાય કોઈને હોતા નથી તેથી તેને “જીવન” પણ કહે છે. દશ પ્રાણ - પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ – મનોબલ, વચનબલ, કાયબલ, શ્વાસોધ્વાસ, આયુષ્ય. ઇન્દ્રિય – ઇન્દ્ર એટલે આત્મા. અને તેનું ચિહ્ન તે ઇયિ. સંસારી દરેક જીવોને ઓછા વધતી ઇન્દ્રિયો હોય જ છે. આ ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોનો અનુભવ તો આત્મા જ કરે છે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિય છે. ત્રણ બલ - (૧) વિચાર કરવાની શક્તિ તે મનોબલ (૨) ઉચ્ચાર કરવાની શક્તિ તે વચનબલ (૩) ચાલવું વગેરે કાયાની પ્રવૃત્તિ કરવાની શક્તિ તે કાયબલ. આ ત્રણેય શક્તિ શરીરઘારી જીવને જ હોય છે. બલ અને યોગમાં શું તફાવત? મનોબળની શક્તિથી જીવ જ્યારે વિચાર કરે ત્યારે મનોયોગ કહેવાય છે. વચન બોલવાની શક્તિથી (વચનબલથી) જીવ જ્યારે શબ્દોનો ઉચ્ચાર કરે ત્યારે વચનયોગ કહેવાય છે. કાયાથી જ્યારે ખાવા-પીવાની ગમનાગમનની પ્રવૃત્તિ થાય ત્યારે કાયયોગ કહેવાય છે. ટૂંકમાં બલ એ શક્તિ છે. યોગ તે શક્તિનો વ્યાપાર છે. બલ કારણરૂપે છે. યોગ કાર્યરૂપે છે. શ્વાસોચ્છવાસ - શ્વાસ અને ઉદ્ઘાસની દેખાતી જે ક્યિા તેને જ શ્વાસોશ્વાસ પ્રાણ કહેવાય છે અને તે શ્વાસોધ્વાસ નામ કર્મથી શ્વાસ- ઉદ્ઘાસ લઈ મૂકી શકાય તેવી લબ્ધિ (શક્તિ) મળે છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી એ શક્તિ કાર્ય કરે છે. અને તેનાથી શ્વાસ લેવા મૂકવાની ક્રિયા દેખાય છે તે “શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસોડ્વાસ રૂપે પરિણાવી તેનું અવલંબન લઈને છોડી દેવા તેને પ્રાણ કહેવાય છે. આયુષ્ય - આયુષ્ય કર્મના દલિકોનું વેદન, તેનાથી જીવ શરીરમાં ટકી રહે છે. આ દશ પ્રાણમાં આયુષ્ય I (4) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ વિનાનો કોઈપણ સંસારી જીવ એક સમય પણ હોતો નથી. બાકીના પ્રાણ જીવને ઉત્પન્ન થયા પછી ક્રમશ મળે છે. બીજા પ્રાણ સિવાય જીવન ટકી શકે છે પણ આયુષ્ય વિના જીવન ટકી શકતું નથી. માટે બધા દ્રવ્ય પ્રાણોમાં આયુષ્યપ્રાણ એ મુખ્ય છે. આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાયબલ અને સ્પર્શનેન્દ્રિય આ ચાર પ્રાણ તો એકેન્દ્રિયથી લઈ સર્વ સંસારી જીવોને હોય છે. ભાવપ્રાણ - જીવની સાથે તાદામ્યથી જે જ્ઞાનાદિગુણો રહેલા છે તેને ભાવ પ્રાણ કહેવાય છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર આત્માના ભાવપ્રાણ છે. સમગ્ર સંસારી જીવોને યથાયોગ્ય દ્રવ્ય પ્રાણ અને જ્ઞાનાદિભાવ પ્રાણ જરૂર હોય છે. જ્યારે સિદ્ધોને માત્ર ભાવપ્રાણ જ હોય છે. પ્રશ્ન ૪૫ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા પ્રાણવાળા જીવો હોય? ઉત્તર – પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ, મન, વચન, કાય બલ (પ+૩ =૮) (૯) શ્વાસોચ્છવાસ અને (૧૦) આયુષ્ય = ૧૦ પ્રાણ ગુણસ્થાન કયા પ્રાણવાળા જીવ હોય છે? ૧લા માં ૪ થી ૧૦ પ્રાણવાળા જીવો હોય. રજા માં. ૬ થી ૧૦ પ્રાણવાળા જીવો હોય. ૩ થી ૧રમાં ૧૦ પ્રાણવાળા જીવ હોય ૧૩ માં પ પ્રાણવાળા જીવો (મન,વચન, કાયબલ,શ્વાસોસ,આયુ) ૧૪ માં ૧ પ્રાણવાળા જીવો હોય (આયુષ્ય) પ્રશ્ન ૪૬ - દંડક એટલે શું? ઉત્તર – કર્મધારી જીવો ક્યાં કર્મના ઉદયરૂપ સજાને ભોગવે છે તે સ્થાનોને દંડક કહે છે. દંડક ૨૪ છે. પ્રશ્ન ૪૭ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા દંડકના જીવો હોય? ઉત્તર – ગુણસ્થાન ક્રમ કેટલા દંડકના જીવો? કયા? ૧ લા માં ૨૪ દંડકના જીવો હોય (બધા દંડકના) ૨ જા માં ૧૯ દંડકના જીવો હોય (પ સ્થાવરના વર્જીને) ૩ ૪ થામાં ૧૬ દંડકના જીવો હોય (પ સ્થાવર + ૩ વિગલેન્દ્રિય વર્જીને) ૫ માં ૨ દંડકના જીવો હોય (મનુષ્ય-તિર્યંચના) ૬ થી ૧૪ માં ૧ દંડકના જીવો હોય (મનુષ્યનો) પ્રશ્ન ૪૮ - યોનિ એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? ઉત્તર – જેમાં તૈજસ, કાર્મણ શરીરવાળા જીવો ઔદારિક વૈક્તિ શરીર યોગ્ય પુદ્ગલ સાથે મિશ્ર થાય તે યોનિ અર્થાત જીવોનું ઉત્પત્તિસ્થાન તે યોનિ તેના ત્રણ ત્રણ પ્રકાર છે. (૧) શીત યોનિ (૨) ઉષ્ણયોનિ (૩) શીતોષ્ણયોનિ (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્રયોનિ (૧) સંવૃત (ઢાંકેલ) (૨) વિવૃત (ઉધાડી) (૩) સંવૃતવિવૃત (૧) શંખાવર્ત - (ચક્રવર્તીના સ્ત્રીરત્નની યોનિ) જેમાં જીવો ઉત્પન્ન થાય છે પણ તે પ્રબળ કામાતુર હોવાથી તેની અંદરની અત્યંત ગરમીના કારણે શરીર નષ્ટ થઈ જાય છે તેથી તે ગર્ભના જીવનો ત્યાં જ વિનાશ થઈ જાય છે એટલે જન્મ લીધા પહેલા જ મૃત્યુ પામી જાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ (૨) કુર્મોન્નત યોનિ - આ યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ ઉત્પન્ન થાય છે તેથી તીર્થંકરાદિના માતાની યોનિ તે કુર્મોન્નત – કાચબાની પીઠની જેમ ઉન્નત ભાગવાળી યોનિ હોય છે. - (૩) વંશીપત્ર યોનિ આકારવાળી યોનિ) તે શેષ સર્વ મનુષ્યોની માતાની યોનિ (વાંસના જોડાયેલા બે પત્ર સરખા આ યોનિમાં અસંખ્યાતા વો ઉત્પન્ન થતાં હોવાથી વ્યક્તિ ભેદે અસંખ્ય યોનિઓ થઈ જાય. પરંતુ અહીં સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી જેટલી યોનિઓ હોય તે સર્વ યોનિની એક જાતિ કહેવાય જેમ સરખાં રંગવાળા સેંકડો ઘોડાઓ પણ જાતિની અપેક્ષાએ એક જ જાતિના ગણાય તેમ. આ રીતે વાયોનિની સંખ્યા કુલ ૮૪ લાખ છે. પ્રશ્ન ૪૯ - ૧૪ ગુણસ્થાનમાં ૮૪ લાખ જીવોયોનિમાંથી કેટલી જીવાયોનિ હોય ? ઉત્તર સાતલાખ પૃથ્વીકાય આદિથી ચૌદ લાખ મનુષ્યની જાતિ સુધી એ રીતે ૮૪ લાખ જીવાયોનિ. કંઈ વર્જી ? કેટલા લાખ જીવાયોનિ ? ૮૪ લાખ વાયોનિ ૩૨ લાખ વાયોનિ ૨૬ લાખ વાયોનિ ૧૮ લાખ વાયોનિ ૧૪ લાખ વાયોનિ પ્રશ્ન ૫૦ - કુલકોટી એટલે શું ? ઉત્તર – યોનિમાં ઉત્પન્ન થાય તે કુળ (કુલ) કહેવાય છે. એક યોનિને વિષે નાના પ્રકારની જાતિવાળા પ્રાણીના અનેક કુળો ઉત્પન્ન થાય છે. દા.ત. એક જ છાણાના પિંડમાં કૃમિ, વીંછી કીડા વગેરે અનેક ક્ષુદ્રપ્રાણીઓના અનેક કુળ હોય છે. સર્વ જ્વોના કુલ એક ક્રોડ સાડી સત્તાણું લાખ ક્રોડ છે. ક્રોડમાંથી) કેટલી કુલકોટી હોય ? કઈ વર્જી ? ગુણસ્થાન ક્રમ ૧ લા માં ૨ જા માં જે ૪થે પમે ૬ થી ૧૪. પ્રશ્ન ૫૧ - ૧૪ ગુણસ્થાનમાં (૧ ક્રોડ ૯ન્ના લાખ ઉત્તર – ગુણસ્થાન ૧ લા માં કેટલી કોટી? ૧ ક્રોડ ૯૦ા લાખ ક્રોડ ૨ જા માં ૧ ક્રોડ ૧ ક્રોડ ૩જે ૪થે પમે ૬ થી ૧૪ માં 56 ૪વા લાખ ક્રોડ ૧ા લાખ ક્રોડ પા લાખ ક્રોડ ૧૨ લાખ ક્રોડ પ્રશ્ન પર - ૧૪ ગુણસ્થાનમાં ત્રસ અને સ્થાવરના ગુણસ્થાન કેટલા ? ઉત્તર – ગુણસ્થાન ૧લામાં ૨ થી ૧૪માં ગુણસ્થાન ક્રમ લામાં Jain Educationa International (એકેન્દ્રિયની પર લાખ વર્જીને) (વિગલેન્દ્રિય ની ૬ લાખ વર્જીને) (૪ લાખ દેવતા, ૪ લાખ નારકી વર્જીને) (૪ લાખ તિર્યંચ વર્જીને) ત્રસ-સ્થાવર ત્રસ અને સ્થાવર બંને ત્રસ પ્રશ્ન પ૩ - ૧૪ ગુણસ્થાનમાં સૂક્ષ્મ અને બાદરના ગુણસ્થાન કેટલા ? ઉત્તર સૂક્ષ્મ-બાદર સૂક્ષ્મ-બાદર બંને હોય (૫૭ લાખ ક્રોડ એકેન્દ્રિયની વર્જીને) (૨૪ લાખ ક્રોડ વિગલેન્દ્રિયની વર્જીને) (૨૫ લાખ ક્રોડ નારકી, ૨૬ લાખ ક્રોડ દેવતાની વર્જીને) (પન્ના લાખ ક્રોડ તિર્યંચ વર્જીને) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪માં ૨ થી ૧માં બાદર જીવો જ હોય પ્રશ્ન પ૪ - ૧૪ ગુણસ્થાનમાં ભાષક-અભાષકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન ભાષક-અભાષક ૧-૨-૪-૧૩માં ભાષક-અભાષક બંને હોય ૫ થી ૧રમાં ભાષક હોય. ૧૪માં અભાષક હોય પ્રશ્ન પપ - ૧૪ ગુણસ્થાનમાં આહારક-અનાહારકના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન આહારક-અનાહારક ૧-૨-૪-૧૩માં આહારક-અનાહારક બંને હોય ૫ થી ૧રમાં આહારક અનાહારક હોય. પ્રશ્ન પ૬ - ૧૪ ગુણસ્થાનમાં ઓજ, રોમ અને કવલ આાર કયા ગુણસ્થાનમાં હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારનો આહાર કયા? ૧-૨-૪-માં ૩ પ્રકારનો આહાર (ઓજ, રોમ, કવલ) ૩-૫ થી ૧૩માં ૨ પ્રકારનો આહાર (રોમ, કવલ) ૧૪માં (અનાહારક) પ્રશ્ન પ૭ - ૧૪ ગુણસ્થાનમાં પર્યાપ્તા-અપર્યાપ્તાના ગુણસ્થાન કેટલા? ઉત્તર – ગુણસ્થાન પર્યાપ્તા-અપર્યાપ્તા ૧-ર-૪ માં પર્યાપ્તા-અપર્યાપ્તા બંને ૩ ૫ થી ૧૪ માં પર્યાપ્તા જ હોય. પ્રશ્ન પ૮ - ૧૪ ગુણસ્થાનમાં રહેલા જીવો ૬ દિશામાંથી કેટલી દિશાનો આહાર કરે? ઉત્તર – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી અને નીચી એમ છ દિશા છે. ગુણસ્થાન કેટલી દિશા? ૧ લા માં ૩-૪-૫-૬ દિશાનો આહાર કરે ૨ જા થી ૧૩ માં ૬ દિશાનો આહાર કરે. ૧૪ માં અનાહારક. પ્રશ્ન ૫૯ ૧૪ ગુણસ્થાનમાં સચિત્ત-અચિત્ત-મિશ્રમાંથી કેટલા પ્રકારનો આહાર કરે ? ઉત્તર – ગુણસ્થાન આહાર ૧ થી ૫ માં ૩ પ્રકારનો આહાર હોય. ૬ થી ૧૩ મા અચિત્ત આહાર હોય. ૧૪ માં અનાહારક. પ્રશ્ન ૬૦ - સંજ્ઞા એટલે શું? તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને વેદનય કર્મ તથા મોહનીય કર્મના ઉદયથી જીવોને થતી અભિલાષા- ઇચ્છા તેનું નામ “સંજ્ઞા.' 000000000000000000000000000000000000000000 [ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ -૨ ) Jain Educationa Interational For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાનસંજ્ઞા - તે પાંચ પ્રકારના જ્ઞાનરૂપ છે. (૨) અનુભવ રૂપ સંજ્ઞા - તે કર્મોદય જનિત ૧૦ પ્રકારની છે. તે અનુભવ સંજ્ઞા. જે નીચે મુજબ છે. (૧) આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષુધા વેદનીય (અશાતા વેદનીય) કર્મના ઉદયથી થાય છે. (૨) ભય સંજ્ઞા - જીવનમાં થતો અનેક પ્રકારના ભયનો અનુભવ તે ભય મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૩) મૈથુન સંજ્ઞા - મૈથુન સેવનની ઇચ્છા. તે વેદ મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૪) પરિગ્રહ સંજ્ઞા - પદાર્થ ઉપરની મમતા મૂર્છા. તે લોભ મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૫) ક્રોધ સંજ્ઞા - અપ્રીતિનો ભાવ, ગુસ્સો, રોષ તે ક્રોધ મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૬) માન સંજ્ઞા - ગર્વ, અભિમાન અકકડતા વગેરે તે માન મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૭) માયા સંજ્ઞા - કપટ, માયા, પ્રપંચ છેતરવાની બુદ્ધિ તે માયા, મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૮) લોભ સંજ્ઞા - પદાર્થો પરની અત્યંત આસક્તિ-પાર્થોને સંગ્રહ કરવાની વૃત્તિ તે લોભ મોહનીય કર્મના ઉદયથી થાય છે. (૯) લોક સંજ્ઞા - લોક માન્યતાઓ ‘અપુત્રસ્ય તિિિસ્ત ।' વગેરે લોકરિવાજો... તેમાં દેખાદેખીથી કાર્ય કરે (૧૦) ઓઘ સંજ્ઞા - અવ્યક્ત ઉપયોગ રૂપ છે. લત્તાઓ આશ્રય લઈને ભીંત ઉપર કે વૃક્ષ ઉપર પોતાની મેળે જ ચડે છે તે ‘ઓઘ સંજ્ઞા' ક્લેવાય છે. લોક સંજ્ઞા મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે. ઓધસંજ્ઞા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે. પ્રશ્ન ૧ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા ગુણસ્થાનમાં સંજ્ઞા હોય ? ઉત્તર – (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓધ એમ કુલ-૧૦ સંજ્ઞા) સંજ્ઞા ૧૦ સંજ્ઞા સંજ્ઞારહિતતા. ગુણસ્થાન ૧ થી ૬ માં ૭ થી ૧૪ માં પ્રશ્ન ૬૨ - ૧૪ ગુણસ્થાનમાં ઉત્તર ગુણસ્થાન ૧ થી ૮ માં ૯માં ૧૦ થી ૧૪ માં પ્રશ્ન ૬૩ - ૧૪ ગુણસ્થાનમાં ઉત્તર – ગુણસ્થાન ૧ થી ૯ માં ૧૦ માં ૧૧ થી ૧૪ માં 58 વેદ કેટલા ગુણસ્થાનમાં હોય ? વેદ કેટલા અને કયા ? સવેદી (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) સવેદી, અવેદી બંને અવેદી Jain Educationa International કષાય કેટલા ગુણસ્થાનમાં હોય ? કષાય કેટલા ? કયા ? ૪ કષાય ૧ કષાય અકષાયી પ્રશ્ન ૬૪ - ૧૪ ગુણસ્થાનમાં યોગ કેટલા ગુણસ્થાનમાં હોય ? ઉત્તર (યોગ ૩ છે. મન, વચન, કાયા) (ક્રોધ, માન, માયા, લોભ) (સંજ્વલન લોભ) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન યોગ ૧, ૨ માં જઘન્ય-૧ યોગ, મધ્યમ-ર યોગ, ઉત્કૃષ્ટ-૩ યોગ. ૩ થી ૧૩ માં ૩ યોગ - (મન, વચન, કાયા) ૧૪ માં અયોગી. પ્રશ્ન ૫ - શરીર એટલે શું? અને તે કેટલા પ્રકારના છે? ઉત્તર – પાંચ શરીર - ‘શીતિ તત્ શરીર' જે શીર્ણશીર્ણ થવાના સ્વભાવવાળું એટલે કે વિનાશ પામવાવાળું છે તેનું શરીર કહેવાય છે. તે શરીર પુદગલોનું બનેલું હોય છે. શરીર નામ કર્મના ઉદયથી જીવને તે પ્રાપ્ત થાય છે તેના પાંચ પ્રકાર છે. (૧) ઔદારિક શરીર - ઉઘર પુદગલો વડે બનેલું શરીર તે ઔદારિક શરીર છે. ઉદાર = ઉત્તમ, પ્રધાન અને સ્કૂલ (૧) ધર્મ સાધના અને મોક્ષની પ્રાપ્તિ આ ઔદારિક શરીરની મદદથીજ થતી હોવાથી તેને ઉત્તમ કહ્યું. (૨) તીર્થકરો, ગણધરો, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો આ શરીરને ધારણ કરનારા હોવાથી બધા શરીરોમાં આ શરીરને પ્રધાન કહ્યું. (૩) ચાર શરીરના પુદ્ગલ સ્કંધોની અપેક્ષાએ આ શરીરનાં પુદગલકંધો સ્થૂલ છે તથા ઔદારિક શરીરની અવગાહના બીજા શરીરોથી મોટી એટલે 10 જોજનની હોવાથી આ શરીરને સ્થૂલ કહ્યું છે. (૨) વૈક્રિય શરીર - વિ = વિવિધ, ક્રિયા = ક્રિયારૂપ વિવિધ પ્રકારના રૂપ કરવામાં જે સમર્થ હોય તેને વૈકિય શરીર કહેવાય છે. વૈકિય શરીરધારી જીવો નાના – મોટા, એક-અનેક, દેશ્ય-અદેશ્ય આદિ વિવિધ રૂપો કરી શકે છે. તેના બે પ્રકાર છે. (૧) ભવ પ્રત્યયિક - તે નારકી અને દેવને જન્મથી જ હોય છે. (૨) લબ્ધિ પ્રત્યયિક - તે મનુષ્ય અને તિર્યંચને ગુણથી વૈકિય લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) આહારક શરીર - તે ૧૪ પૂર્વધર માત્માને તપશ્ચર્યા આદિ યોગે કરીને આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને સ્ફટિક સમાન સફેદ, ઉત્તમ પુદ્ગલો ગ્રહણ કરીને જઘન્ય પોણા હાથ ઉત્કૃષ્ટ ૧ હથનું કોઈ ન દેખે તેવું અનુત્તર વિમાનના દેવોના શરીરથી પણ અધિક મનોહર, કાંતિવાળું ઉત્તમ શરીર બનાવે છે તેને આારક શરીર કહેવાય છે. આહારક શરીર ચાર કારણે કરવામાં આવે છે. (૧) તીર્થકરના સમવસરણની ઋદ્ધિ જોવા માટે. (૨) મનની અંદર ઉત્પન્ન થયેલા સંશયનું સમાધાન કરવા માટે. (૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને જાણવા માટે. (૪) જીવદયા માટે, તે મુનિ આ આહારક શરીરને જ્યાં તીર્થકર કે કેવલી ભગવંત વિચરતા હોય ત્યાં મોકલે છે. અને અંતર્મુહૂર્તમાં તે શરીર કાર્ય પૂર્ણ કરીને વિખેરાય જાય છે. આ આહારક લબ્ધિ આખી ભવરાશિમાં એક જીવને વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે. (૪) તૈજસ શરીર - તેજના પુદ્ગલોથી બનેલું જે શરીર તેને તૈજસ શરીર કહેવાય છે. આ શરીર ઘણું સૂક્ષ્મ છે. તે ઔદારિક-વૈકિય શરીરની સાથે સર્વ સંસારી જીવોને હમેશાં હોય છે. જન્માંતરમાં પણ સાથે જ જાય છે. આ શરીરને આયુર્વેદની ભાષામાં “જઠરાગ્નિ' કહે છે. જે આહારાદિને પચાવવાનું કામ કરે છે આપણા શરીરમાં જે ગરમી છે તે તૈજસ શરીરના કારણે છે તથા કોઈ જીવને તપશ્ચર્યાદિના પ્રભાવે તેજોલબ્ધિ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે તે તૈજસ સમુદ્દાત દ્વારા તેજો લેશ્યા છોડીને સામે રહેલ વ્યક્તિ કે વસ્તુને ભસ્મીભૂત કરી શકે છે. આ રીતે તૈજસ શરીર ઉષ્ણ લેશ્યા અને શીતલેશ્યા દ્વારા અનુગ્રહ અને ઉપઘાત (બાળી પણ શકે અને ઠરી પણ શકે) બંને કરી શકે છે. (૫) કાર્મણશરીર - કર્મના પુદ્ગલોનો પિંડ તેને કાર્યણ શરીર કહેવાય છે. આ શરીર પ્રત્યેક જીવાત્માઓના અસંખ્ય આત્મ પ્રદેશો સાથે તૈજસ શરીરની જેમ જ અનાદિકાળથી જોડાયેલ છે અને મોક્ષ પ્રાપ્તિના અંતિમ સમય સુધી નિરંતર રહેવાવાળું છે. સમગ્ર સંસારનું મૂળ કારણ આ કાર્પણ શરીર છે જે શરીર દ્વારા જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને કાર્પણ શરીર કહેવાય છે. પ્રશ્ન ૬ - ૧૪ ગુણસ્થાનમાં ૫ શરીરમાંથી શરીર કેટલા હોય ? ઉત્તર – (ઔદારિક, વૈક્સિ, આહારક, તૈજસ, કાર્મણ શરીર) કેટલા શરીર ? ગુણસ્થાન ૧ થી ૫ માં ૬ - ૭ માં ૮ થી ૧૪ માં ૪ શરીર ૫ શરીર હોય ૩ શરીર હોય કયા? (આહા૨ક વર્જીને) (બધાં) (ઔદારિક, તૈજસ, કાર્મણ) પ્રશ્ન ૬૭ - સંઘયણ કોને કહેવાય ? અને તેના કેટલા પ્રકાર છે ? – ઉત્તર – સંધયણ – જે વડે શરીરના અવયવો તેમજ હાડકાઓ વિશેષ મજબૂત થાય તે જાતનું બંધારણ તેને સંઘયણ કહે છે. અર્થાત્ ‘સંઘયળિિનધઓ એટલે હાડકાની મજબૂતાઈ. (૧) વજ્રૠષભ નારાચ સંઘયણ - વજ્ર બંધારણો જેમાં હોય તેને વજ્રઋષભ ના૨ાચ સંઘયણ કહે છે. આ સંઘયણમાં પ્રથમ મર્કટ બંધ એટલે સામસામાં હાડકાના ભાગો એક્બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય અને તે મર્કટબંધ ઉપર મધ્યભાગે ઉપર નીચે ફરતો હાડકાનો પાટો વીંટાયેલો હોય છે. અને તે પાટાની ઉપર મધ્યના ભાગે હાડકાની બનેલી એક મજબૂત ખીલી આરપાર નીકળેલી હોય છે તેને વજ્રૠષભ નારાચ સંઘયણ કહે છે. આ સંઘયણ એટલું તો મજબૂત હોય છે કે તેના ઉપર ગમે તેટલા પ્રહારો થાય છતાં હાડકાં ભાંગતા નથી. અર્થાત્ આ ઘણું જ મજબૂતમાં મજબૂત હાડકાનું બંધારણ છે. મોક્ષે જના૨ જીવોનેઆ સંઘયણ હોય છે. (૨) ૠષભ નારાચ સંઘયણ - આ સંઘયણમાં મર્કટબંધ અને તેની ઉપર પાટો એ બે હોય છે. (૩) નારાચ સંઘયણ - જેમાં માત્ર મર્કટબંધ જ હોય છે. (૪) અર્ધનારાચ સંઘયણ - આ સંઘયણમાં એક્બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ માત્ર ખીલી લગાડેલી હોય. (૫) કીલકુ સંઘયણ - આ સંઘયણમાં બંને હાડકા એક્બીજાને પરસ્પર સીધા જોડાયેલા હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય છે. (૬) છેવટું (સેવાત્ત) સંઘયણ - આ સંઘયણમાં પરસ્પર હાડકાના છેડા સ્પર્શેલા હોય છે. સહજ નાના નિમિત્ત (પડી જવા આદિ) થી હાડકું ભાંગી જાય છે. કોઈવાર ઉતરી જાય છે તૈલાદિકના મર્દનથી પાછું હાડકું ચઢાવી દેવામાં આવે છે. એટલે પીડા હોવા છતાં સેવા કરવાથી સ્વસ્થાનને પ્રાપ્ત થતું અસ્થિ બંધારણ તેનું નામ ‘સેવાર્તા.’ આ સંઘયણ સૌથી કનિષ્ટ છે. Jain Educationa International પ્રશ્ન ૬૮ - આ છ સંઘયણ વાળા કયા દેવલોક સુધી જઈ શકે ? 60 ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર – સંઘયણ - છેવટું કીકું અર્ધનારાચ નારાય ઋષભનારાચ વજ્ર ઋષભ નારાચ પ્રશ્ન ૬૯ - આ છ સંઘયણવાળા કેટલી નરક સુધી જઈ શકે ? તથા કોને કયુ સંઘયણ હોય છે ? ઉત્તર – સંઘયણ કેટલી નરક સુધી જાય ? વજ્રઋષભનારાચ સંઘયણવાળા ઋષભ નારાચ સંઘયણવાળા નારાચ સંઘયણવાળા અર્ધ નારાચ સંઘયણવાળા કીલિકા સંઘયણવાળા સેવાર્ત્ત સંઘયણવાળા દેવલોક સુધી જાય ? ભવનપતિથી ચોથા દેવલોક સુધી ભવનપતિથી છઠ્ઠા દેવલોક સુધી ભવનપતિથી આઠમા દેવલોક સુધી ભવનપતિથી દશમા દેવલોક સુધી ભવનપતિથી બા૨મા દેવલોક સુધી ભવનપતિથી અનુત્તર વિમાન સુધી તથા મોક્ષ સુધી તીર્થંકર, ચક્વર્તી, વાસુદેવ, બળદેવ તદ્ભવ મોક્ષગામી જીવ તથા અનુત્તર વિમાનગામી મનુષ્ય, અને જુગલિયા મનુષ્ય તથા જુગલિયા તિર્યંચને આ પ્રથમ વૠષભનારાચ સંઘયણ જ હોય છે. અસંશીને છેવટુ સંઘયણ હોય છે. ગર્ભજ મનુષ્ય, તિર્યંચોને છ માંથી કોઈપણ એક સંઘયણ હોય છે. ના૨કી દેવતાને સંઘયણ હોતા નથી. પ્રશ્ન ૭૦ - ૧૪ ગુણસ્થાનમાં ૬ સંઘયણમાંથી કેટલા હોય ? ઉત્તર કેટલા સંઘયણ ? ગુણસ્થાન ૧ થી ૬ માં ૭ થી ૧૧ માં ૮ થી ૧૪ માં ૧ થી ૭ નરક સુધી ૧ થી ૬ નરક સુધી ૧ થી ૫ નરક સુધી ૧ થી ૪ નરક સુધી ૧ થી ૩ નરક સુધી પહેલી ૨ નરક સુધી ૬ સંઘયણ ૩ સંઘયણ ૧ સંઘયણ Jain Educationa International કયા ? (બધા) (પ્રથમના) ઉપશમ શ્રેણીને (વજ્રઋષભનારાચ સંઘયણ) ક્ષપક શ્રેણીને પ્રશ્ન ૭૧ - સંસ્થાન કોને કહેવાય ? અને તેના કેટલા પ્રકાર છે ? શરીરની શુભાશુભ આકૃતિ-આકાર વિશેષ. તે છ પ્રકારના છે. ઉત્તર (૧) સમ ચતુરસ સંસ્થાન - જેના અંગ-ઉપાંગ સુવ્યવસ્થિત લક્ષણોપેત હોય. પર્યંકાસને બેઠેલ એક વ્યક્તિ જેના ચાર ખૂણા વિભાગો સરખા માપવાળા થાય. જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ડાબા ઘૂંટણથી જમણા ખભા સુધી તથા પર્યંકાસન મધ્યભાગ (પગના કાંડા) થી મસ્તક સુધી એમ ચારે લંબાઈ સરખી થાય તે સમચતુરસ સંસ્થાન કહેવાય. (૨) ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન - વટવૃક્ષની જેમ જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સુંદર પ્રમાણોપેત અને સુલક્ષણવાળો હોય અને નીચેનો ભાગ અસુંદર-શોભાયુક્ત ન હોય. (૩) સાદિ સંસ્થાન - ન્યગ્રોધથી વિપરીત એટલે નાભિથી ઉપરનો ભાગ અશોભનિક અને નાભિથી નીચેનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 61 For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાગ સુલક્ષણવાળો પ્રમાણોપેત હોય (૪) વામન સંસ્થાન - તે ઠીંગણું સંસ્થાન જેમાં પીઠઉદર, છાતી એ ત્રણ સરખા તે સિવાયના હાથ-પગ શિર ડોક વગેરે નાના હોય. (૫) કુન્જ સંસ્થાન - તે વામનથી વિપરીત એટલે હથ-પગ-શિર વગેરે લક્ષણયુક્ત પરંતુ છતી-પેટ-પીઠ વગેરે પ્રમાણોપેત ન હોય (૯) હુંડ સંસ્થાન - જેના સર્વ અવયવો પ્રમાણોપેત ન હોય હિનાધિક, અશોભનિક હોય (દેવોને સમચતુરસ સંસ્થાન, નારકીને હુંડ સંસ્થાન, મનુષ્ય-તિર્યંચ ને એ સંસ્થાન હોય છે. પ્રશ્ન કર - ૧૪ ગુણસ્થાનમાં ૬ સંસ્થાનમાંથી કેટલા સંસ્થાન હોય? ઉત્તર – ગુણસ્થાન સંસ્થાન ૧ થી ૧૪ માં ૬ સંસ્થાન હોય. પ્રશ્ન ૭૩ - સમુદ્દઘાત એટલે શું? અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – સમ = એક ભાવ વડે તન્મયતાથી ઉત્ = પ્રબળપણે, અધિક્તાથી કર્મોનો ઘાત કરવો તે. મૂળ શરીરને છોડયા વિના જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્રઘાત કહેવાય છે. અર્થાત્ વેદના આદિની સાથે એકાકાર થયેલો આત્મા કાલાન્તરમાં ઉદયમાં આવનારા વેદનીય આદિ કર્મ પ્રદેશોને ઉદીરણા દ્વારા ઉદયમાં લાવીને તેની પ્રબલતાપૂર્વક નિર્ભર કરે તેને સમુદઘાત કહે છે. તેના સાત ભેદ છે. (૧) વેદના સમુદ્રઘાત - તીવ્ર અશાતા વેદનીય કર્મથી પીડિત જવ અનંતાનંત કર્મસ્કંધોથી વ્યાપ્ત પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે અને મુખ, ઉદર આદિ ધ્રિો તથા કાન અંધાદિના અંતરાલોને પૂર્ણ કરીને લંબાઈ વિસ્તારમાં શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અંતર્મુહૂર્ત સુધી રહે છે તેમાં ઘણા અશાતા વેદનીય કર્મ પુદગલોની નિર્જરા થાય છે. આ રીતે વેદનાના કારણથી થવાવાળો સમુદૂધાત તે વેદના સમુદ્ધાત કહેવાય છે. (૨) કષાય સમુઘાત - ક્રોધાદિ કષાયના કારણથી થવાવાળો સમુદ્યાત તે કષાય સમુદઘાત તીવ્ર કષાયના ઉદયથી વ્યાકુળ જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી મુખ ઉદર આદિના છિદ્રો પૂરી કાન સ્કંધાદિના અંતરાલને પૂરી લંબાઈ, પહોળાઈમાં શરીર પરિમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અંતર્મુહૂર્ત રહે છે તેમાં ઘણાં કષાયના પુદ્ગલોની નિર્જરા થાય છે. અને કષાય સમુદ્ધાતમાં ઘણાં નવા કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. (૩) મારણાંતિક સમુદ્યાત - મરણકાળમાં થવાવાળાં સમુદ્ધાતને મારણાંતિક સમુદૂધાત કહે છે. કોઈ જીવ આયુષ્ય કર્મ અંતર્મુહૂર્ત શેષ રહેવા પર પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી કાન, કંપાદિના અંતરાલને પૂરી મુખ, ઉદરાદિના છિદ્રો પૂરી જાડાઈ-પહોળાઈ, શરીર પરિમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ એક દિશામાં અસંખ્ય જોજન ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. અને ઘણા આયુષ્ય કર્મના લિકોની નિર્જરા કરે (૪) વૈક્રિય સમુઘાત - વૈકિય શરીર બનાવવા માટે જે સમુદ્યાત થાય તે વૈક્તિ સમુદ્ધાત. તે વૈક્તિ શરીર નામ કર્મને આશ્રિત છે. કોઈ વૈક્રિય લબ્ધિવાળો જીવ વૈકિય શરીર કરતી વખતે પોતાના આત્મપ્રદેશોને પોતાના શરીરથી બહાર કાઢી જાડાઈ-પહોળાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ દંડ બનાવે છે. અને પૂર્વબધ્ધ, વૈક્તિ શરીર નામ કર્મની નિર્જરા કરે છે. (૫) તૈજસ સમુઘાત - તૈજસ લેશ્યા કાઢતા સમયે તેજો લબ્ધિવાળા સાધુ આદિ સાત આઠ કદમ પીછેહઠ કરી ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિખંભ – મોટાઈ (પહોળાઈ-જાડાઈ) માં શરીર પરિમાણ અને લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ-જીવ પ્રદેશોનો દંડ કરી ક્રોધના વિષયભૂત જીવાદિને બાળી નાખે છે. અને ઘણા તૈજસ શરીર નામ કર્મની નિરા કરે છે. (૬) આહારક સમુદ્દઘાત - આહારક શરીરના પ્રારંભમાં થતો સમુદ્રઘાત આહારક શરીરની લબ્ધિવાળા આહારક શરીર બનાવવાની ઇચ્છા કરતાં વિખંભ-મોટાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ જીવ પ્રદેશોના દંડને શરીરથી બહાર કાઢી યથા સ્થૂલ પૂર્વબધ્ધ આહારક નામ કર્મની નિર્જરા કરે છે. (વૈક્રિય, તૈજસ, આહારક ત્રણેયમાં તે જાતના કર્મોનો નાશ થાય છે. નવા કર્મો ગ્રહણ થતાં નથી પરંતુ તે શરીરોની રચના માટે વૈક્રિય, આહારક, તૈજસના પુદ્ગલો ગ્રહણ કરવા પડે છે) (૭) કેવળી સમુદ્રઘાત - અંતર્મુહૂર્તમાં મોક્ષ પ્રાપ્ત કરનારા કોઈ કેવલી વેદનીય આદિ ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્યની સમાન કરવા આ સમુદઘાત કરે છે. કેવલી સમુદ્દઘાતનો સમય આઠ સમયનો છે. પ્રથમ સમયમાં કેવલી આત્મપ્રદેશોનો દંડ કરે છે. જાડાઈ પહોળાઈ શરીર પરિમાણ-લંબાઈમાં ૧૪ રાજલોક ઉપરથી નીચે લોકના અંત સુધીનો હોય છે. બીજા સમયમાં તે દંડનો કપાટ કરે છે અર્થાત્ તે દંડ રૂપ જીવના પ્રદેશોને પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-ધક્ષણમાં લાવે છે. ત્રીજા સમયે કપાટમાંથી મંથન (રવૈયાનો આકાર) કરે. તેમાં લોકાંત પર્યત આત્મપ્રદેશોને ચારે દિશામાં ફેલાવે છે. લોકનો અધિકાશભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે પરંતુ રવૈયાની માફક અંતરાલ પ્રદેશ ખાલી રહી જાય છે. ચોથા સમયમાં આંતરા પૂરે છે સમસ્ત લોક વ્યાપક આત્મા બની જાય છે. કારણ કે લોકાકાશ અને એક જીવના પ્રદેશ એક સરખા છે. ૫, ૬, ૭, ૮ માં સમયમાં તેનાથી વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરતો ૮ માં સમયમાં પુનઃ તેના આત્મપ્રદેશો શરીરસ્થ બની જાય છે. જેવી રીતે વસ્ત્રને લાવવા સંકોચવાથી તેમાં લાગેલ રજકણ ખરી જાય છે તેમ સમુદૂઘાતની ક્યિાથી આત્મપ્રદેશોથી સંબધ્ધ કર્મપુદ્ગલ પણ ખરી જાય છે. આઠ સમયમાં બાકીના કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મની સમાન થઈ જાય છે. નોંધ - વેદના-કષાય-મારણાંતિક એ ત્રણ સમુદુધાત ઈરાદાપૂર્વક કરી શકતાં નથી. બાકીના કરી શકાય ક્વલી સમુદ્ધાત દરેક કેવળીને ન થાય. બહુઅર્થી પન્નવણામાં લખેલ છે કે જેને આયુષ્ય છ માસ બાકી હોય અને કેવળજ્ઞાન થાય તેમાં કોઈને આયુષ્ય અલ્પ, બીજા ત્રણ કર્મ વધારે હોય તો કેવળ સમુઘાત કરે છે. શેષ સમ કર્મવાળા કે છ મહિનાથી વધુ આયુષ્યવાળાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ હોય તેને ન થાય. કેવળ સમુઘાતનો સમય- આઠ સમય છે બાકી બધાં સમુદૂધાતનો સમય અંતર્મુહૂર્ત છે. આહારક સમુધાત આખી ભવરાશિમાં ૪ વાર, કેવળ સમુદૂધાત ૧ વાર, બાકી બધી અનંતવાર થાય છે. પ્રશ્ન ૭૪ - ૧૪ ગુણસ્થાનમાં ૭ સમુદ્દઘાતમાંથી કેટલા સમુદ્દઘાત હોય ? ઉત્તર ગુણસ્થાન કેટલા સમુદ્ધાત? કયા? ૧,૨,૪,૫ માં ૫ સમુદૂધાત (પ્રથમના પાંચ) ૩ જા માં ૨ સમુદ્રઘાત (વેદના-કષાય) ૬ 8 માં ૬ સમુદ્દઘાત (કેવલસમુદ્યાત વર્જીને) ૧૩ માં ૧ સમુદુધાત (કેવલ સમુદ્યાત) બાકીના ૭ થી ૧૪ માં ૦ સમુદૂધાત (સમુદુધાત નથી) પ્રશ્ન ૭પ - સમોહયા અને અસમાયા મરણ કોને કહેવાય? સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કિયા? ઉત્તર – જે મારણાંતિક સમુઘાત કરી તેનાથી નિવૃત્ત થયા વગર જ મરવું. કીડીની લારની પેઠે તેને સમોહયા મરણ કહે છે. અસમોથા મરણ - (૧) જે મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના જ મૃત્યુ પામે છે. (૨) જેમાં મારણાંતિક સમાતથી નિવૃત્ત થઈ બધા આત્મપ્રદેશો એકી સાથે નીકળીને પરભવમાં જાય છે. કંદુક (દડા) ની જેમ તેને અસમોહયા મરણ હે છે. પ્રથમ છ ગુણસ્થાનમાં જ મારણાંતિક સમુદૂધાત હોય શકે છે. ૭ થી ૧૧ સુધીના ગુણસ્થાનમાં જીવ મૃત્યુ પામે છે પણ મારણાંતિક સમુદૂધાત થતો નથી. તેથી ત્યાં એક માત્ર અસમોહયા મરણ હોય છે. પ્રશ્ન ૭૬ - ૧૪ ગુણસ્થાનમાં સમોહયાભરણ- અસમોહયાભરણ કેટલામાં હોય? ઉત્તર – ગુણસ્થાન સમોહયા-અસમોધ્યામરણ ૧ થી ૬ માં (જુ વજીને) ૨ મરણ સમોહયા ૭ થી ૧૧ માં ૧ મરણ અસમોહયા ૩-૧૨-૧-૧૪ ૦ (મરણ નથી) પ્રશ્ન ૭૭ - ધ્યાન એટલે શું? તેના પ્રકાર કેટલા? ઉત્તર – “s fથરવા સાાં ” મનની બે અવસ્થા છે. (૧) ચંચલ (ર) સ્થિર. તેમાંથી મનની સ્થિર અવસ્થા તે ધ્યાન છે. અર્થાત કોઈપણ એક વિષય પર મનની એકાગ્રતા કરવી તેનું નામ ધ્યાન છે. તેના ચાર ભેદ છે. (૧) આર્ત ધ્યાન - આ શબ્દનો અર્થ છે પીડા, ચિંતા, શોક, દુખ આદિ તેના સંબંધથી જે ધ્યાન થાય છે તે આર્તધ્યાન ૧. અનિષ્ટ સંયોગ - અનિષ્ટ-અપ્રિય વસ્તુ વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેનો વિયોગ કયારે થશે તેની વારંવાર ચિંતા કરવી. ૨. ઈષ્ટવિયોગ - ઈષ્ટનો સંયોગ મળે ત્યારે તેનો વિયોગ ન થાય તેનું ચિંતન કરવું ૩ વેદના - દુખ, કષ્ટ યા બીમારી આવે ત્યારે તે જલ્દી ચાલ્યા જાય તેની વિચારણા કરવી. ૪. નિદાન - કામભોગના સુખને માટે નિયાણું (માગણી) કરે. (૨) રૌદ્રધ્યાન - રૌદ્રધ્યાનવાળા જીવના પરિણામમાં ક્રૂરતા-કઠોરતા હોય છે. તેને પાપ કરતાં ડર લાગતો નથી. પરલોકની ચિંતા હોતી નથી. સ્વાર્થ અને પાપમાં રચ્યો પચ્યો રહે છે. તેના ચાર પ્રકાર છે. ૧. હિંસાનુબંધી - જીવોને મારવા પીટવા-દુખ દેવાના વિચારો અને તેમાં આનંદ માને. ૨. મૃષાનુબંધી - જૂઠું બોલવું, બીજાને ઠગવા, કઠોર વચનથી બીજાને ત્રાસ આપવામાં આનંદ માને, તેવા વિચારોમાં રમે. ૩ સ્તેયાનુબંધી - ચોરી-લૂંટ વગેરેના વિચારો. ૪. સંરક્ષણાનુંબંધી - ધન-ધાન્ય પરિગ્રહ પૈસા વગેરેના સંરક્ષણમાં જ વ્યાકુલ રહે. (૩) ધર્મધ્યાન - ૧. આજ્ઞાવિચય - અરિહંતની આજ્ઞાનું ચિંતન (વિચય = ચિંતન, વિચારણા) ૨. અપાય વિચય - દુખોના કારણોનું ચિંતન (મિથ્યાત્વ આદિ કારણ) ચાલો. ચેતન ! ચઢીએ સોપાન ! ગુણસ્થાન સ્વરૂપ 64 Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩ વિપાક વિચય - કર્મના ફલનું ચિંતન ૪. સંસ્થાન વિચય - લોકમાં રહેલા પદાર્થોનું છ દ્રવ્યોનું તથા લોકના સ્વરૂપનું ચિંતન આત્માને કેન્દ્રમાં રાખીને કરે તે ધર્મધ્યાન કહેવાય છે. આત્માના ધર્મો (ગુણો) નું ધ્યાન તે પણ ધર્મધ્યાન કહેવાય છે. શાસ્ત્રમાં ધર્મધ્યાન તેને જ માનવામાં આવ્યું છે જે જીવને મુક્તિ પામવામાં સહાયક હોય. તેથી સમક્તિ પામ્યા પછી જ ધર્મધ્યાનની શરૂઆત થાય છે. મિથ્યાષ્ટિને કષાયની અલ્પતા, તપ, જપ વગેરે પુણ્યબંધ કરાવી શકે છે. ધર્મધ્યાનના અન્ય પણ ચાર ભેદ ગ્રંથોમાં જોવા મળે છે. ૧. પિંડસ્થ ધ્યાન - શુદ્ધ ફ્લીક સમાન નિર્મલ શરીર યુક્ત, જ્ઞાન, દર્શન સુખ વીર્યથી અલંકૃત આઠ મહા પ્રતિહાર્યોથી શોભતા ઘાતી કર્મના ક્ષયથી કેવલજ્ઞાન-દર્શનના સ્વામી ૩૪ અતિશય અને ૩૫ પ્રકારની વાણીથી યુક્ત અરિહંત દેવનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તે પિંડસ્થ ધ્યાન કહેવાય છે. ૨. પદસ્થ ધ્યાન - પવિત્ર પદોનું અવલંબન લઈને કરવામાં આવતું ધ્યાન તે પદસ્થ ધ્યાન કહેવાય છે જેમકે ‘નમો અરિહંતાણે આદિ પાંત્રીશ અક્ષરના મંત્રનું ધ્યાન ‘અરિહંત સિદ્ધ આયરિય ઉવઝાય સાહુ, એ સોળ અક્ષરના મંત્રનું ધ્યાન, ‘અસિઆઉસ’ એ પાંચ અક્ષરના મંત્રનું ધ્યાન વગેરે. ૩ રૂપસ્થ ધ્યાન - સમવસરણમાં સ્થિત અરિહંત પરમાત્માનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તેને રૂપસ્થ ધ્યાન કહે છે. ત્યાં સમવસરણમાં ૧ર પ્રકારની પરિષદ (ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવી, તિર્યંચ-તિર્યંચાણી, મનુષ્ય અને મનુષ્યાણી અથવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા) હોય છે. અશોકવૃક્ષની નીચે સુવર્ણમય રત્નજડિત સિંહાસન ઉપર પ્રભુ બિરાજે છે. તેના ઉપરાઉપર ત્રણ છત્ર હોય છે. બંને બાજુ શ્વેત ચામર વીંઝાય છે. વગેરે અષ્ટ મહાપ્રતિહાર્ય યુક્ત પરમાત્માના મુખમાંથી દિવ્યવાણી વરસી રહી છે જાણે કે પોતે સમવસરણમાં ભગવાનની વાણી સાંભળી રહ્યો છે વગેરે ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન છે. ૪. રૂપાતીત ધ્યાન - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શરીરથી રહિત, નિરંજન, નિરાકાર, જ્ઞાન, દર્શન આદિ અનંતગુણનો પિંડ, ચિદાનંદ સ્વરૂપ, સિધ્ધ પરમાત્માનું ધ્યાન તેને રૂપાતીત ધ્યાન કહેવાય છે. આ ધ્યાનમાં તન્મયતા થતાં સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એવો ભાવ પ્રગટે છે. ધ્યાતા-ધ્યાન અને ધ્યેયની એકરૂપતા અને અભેદતા સધાય છે. આત્મા સ્વયં પરમાત્મામાં અભેદભાવને પ્રાપ્ત કરતાં સમાધિની પ્રાપ્તિ કરે છે. તે રૂપાતીત ધ્યાન છે. (૪) શુક્લ ધ્યાન - ઉત્તમ સંઘયણવાળો સાધક જ્યારે ઉપશમ શ્રેણી અથવા ક્ષપક શ્રેણીએ આરૂઢ થાય છે ત્યારે તેને શુક્લ ધ્યાન આવે છે. તેના ચાર પ્રકાર છે. (૧) પૃથકૃત્વવિતર્ક સવિચાર - શ્રુતનું અવલંબન લઈને કોઈ એક દ્રવ્યને ધ્યાનનો વિષય બનાવીને તેમાં ઉત્પાદુ વ્યય, ધ્રૌવ્યરૂપ ભંગોનું તથા મૂર્તત્વ – અમૂર્તત્વ આદિ પર્યાયોનું અનેક નયની અપેક્ષાએ ચિંતન કરતાં એક પર્યાયથી બીજી પર્યાય પર, એક અર્થથી બીજા અર્થ તરફ એક યોગથી બીજાયોગ પર આ રીતે ચિત્તવૃત્તિનું પરિવર્તન કરતાં જે ધ્યાન થાય છે. તે પ્રથમ શુક્લ ધ્યાન છે. (૨) એકત્વવિતર્ક અવિચાર - આ ભેદમાં વિતર્ક યાને શ્રુતનું અવલંબન હોય છે. પરંતુ વિચાર યાને ચિત્તવૃત્તિનું પરિવર્તન નથી હોતું. કોઈપણ એક પર્યાય પર નિષ્કપ દીપ શીખાની જેમ મન સ્થિર બની જાય છે અને પરિણામ સ્વરૂપ કર્મોના આવરણ શીધ્ર દૂર થઈ જાય છે. અને કેવલજ્ઞાન પ્રગટ થાય છે. (૩) સૂમ ક્રિયાઅપ્રતિપાતિ - જ્યારે કેવલી ભગવાન સૂર્મકાય યોગનું અવલંબન લઈને શેષ યોગોનો નિરોધ કરે છે ત્યારે માત્ર શ્વાસોજ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે છે અને અહીંથી ફરી પતન થતું નથી. તે સમયની સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (65) | Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મ પરિણતિનું નામ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ શુક્લ ધ્યાન છે. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર આ ધ્યાન હોય છે. (૪) વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ - જ્યારે સર્વજ્ઞ ભગવાન શ્વાસોધ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો નિરોધ કરીને અયોગી બની જાય છે. ત્યારે યોગ જન્ય ચંચલતા નથી હોતી ત્યારે શૈલેશી દશાને પ્રાપ્ત કરી લે છે. આ ધ્યાનની દશામાં કર્મોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે અને પરમ શુદ્ધ આત્મા સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે. આ શુક્લ ધ્યાનનો પ્રથમભેદ પૃથત્વવિતર્ક સવિચાર ૮ માં ગુણસ્થાનથી ૧૨ માં ગુણસ્થાન સુધી હોય છે. બીજો ભેદ એત્વવિતર્ક અવિચાર-૧ર માં ગુણસ્થાનથી ૧૩ માં ગુણસ્થાનમાં જતી વખતે હોય છે. ત્રીજો ભેદ – સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિયોગ નિરોધ સમયે ૧૩ માંથી ૧૪ માં ગુણસ્થાનમાં જતા હોય છે. ચોથો ભેદ વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ – ૧૪ માં ગુણસ્થાનમાં અયોગી કેવલીને હોય છે. પ્રથમ બે ભેદમાં શ્રુતનું અવલંબન છે. પછીના બે ભેદોમાં શ્રુતના અવલંબનની આવશ્યક્તા નથી. સારાંશ - મનની સ્થિરતા તે છદ્મસ્થનું ધ્યાન છે. તે અંતર્મુહૂર્ત માત્ર રહે છે. યોગનો નિરોધ તે કેવળીનું ધ્યાન છે. (તેમાં ચિંતન નથી.) શૈલેશી અવસ્થા આ અયોગી કેવલીનું ધ્યાન છે. ધ્યાન વિના કોઈ આત્માની મુક્તિ થતી નથી. માટે મુમુક્ષુએ હમેશાં ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ પ્રશ્ન ૭૮ - ૧૪ ગુણસ્થાનમાં ૪ ધ્યાનમાંથી કેટલા ધ્યાન હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલા ધ્યાન ? કયા ? ૧,૨૩ માં ૨ ધ્યાન (આર્ત, રૌદ્ર) ૪૫ માં ૩ ધ્યાન (આર્ત, રૌદ્ર, ધર્મ) ૬ % માં ૨ ધ્યાન (આર્ત, ધર્મધ્યાન) ૭ માં ૧ ધ્યાન (ધર્મધ્યાન) ૮ થી ૧૪ માં ૧ ધ્યાન (શુક્લ ધ્યાન) પ્રશ્ન ૭૯ - ૧૪ ગુણસ્થાનમાં હીયમાન-વર્ધમાન-અવસ્થિત આ ત્રણ પરિણામમાંથી કેટલા પ્રકારના પરિણામ હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારના પરિણામ? કયા? ૧ લા માં ૩ પ્રકારના પરિણામ (બધા) ૧ પ્રકારના પરિણામ (હાયમાન) ૩ જા માં ૨ પ્રકારના પરિણામ (હાયમાન, વર્ધમાન) ૪ થી ૯ માં ૩ પ્રકારના પરિણામ (હાયમાન, વર્ધમાન, અવસ્થિત) ૨ પ્રકારના પરિણામ (હાયમાન, વર્ધમાન) ૧૧ માં ૧ પ્રકારના પરિણામ (અવસ્થિત) ૧ર માં ૧ પ્રકારના પરિણામ (વર્ધમાન) ૨ પ્રકારના પરિણામ | (વર્ધમાન-અવસ્થિત) ૧૪ માં ૧ પ્રકારના પરિણામ (વર્ધમાન) પ્રશ્ન ૮૦ - ૧૪ ગુણસ્થાનમાં ૩ પ્રકારના વીર્યમાંથી કેટલા વીર્ય હોય? | (66) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપ છે. ૨ જા માં ૧૦ માં ૧૩ માં Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ છે જ ઉત્તર – ગુણસ્થાન કયા પ્રકારે વીર્ય ? ૧ થી ૪ માં બાલવીર્ય ૫ માં બાલ પંડિત વીર્ય ૬ થી ૧૪ માં પંડિત વીર્ય પ્રશ્ન ૮૧ - દેવના કેટલા પ્રકાર છે? ઉત્તર – પાંચ પ્રકારના દેવ છે. (૧) ભવ્ય દ્રવ્ય દેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ (૫) ભાવદેવા (૧) ભવ્ય દ્રવ્યદેવ - જે જીવો આવતાં ભવમાં દેવ થવાના છે, તેવા મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયોને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે. (૨) નરદેવ - ચક્વર્તી (મનુષ્યોમાં મહાન પુણ્યશાળી છે અને ભૌતિક સમૃદ્ધિ સંપન્ન છે) (૩) ધર્મદેવ - સાધુ-સાધ્વીજી. (૪) દેવાધિદેવ - તીર્થંકર (૫) ભાવદેવ - દેવતાના ભાવમાં વર્તે છે તે ચાર જાતિના દેવ ભવનપતિ વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. પ્રશ્ન ટર - ૧૪ ગુણસ્થાનમાંથી ૫ પ્રકારના દેવમાંથી કેટલા દેવ હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારના કયા ? ૧,૨૩ માં (ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ, ભાલદેવ) ૪ થા માં (ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ, ભાવદેવ, દેવાધિદેવ) ૫ માં માં (ભવ્ય દ્રવ્યદેવ) ૬ થી ૧૦ માં (ભવ્ય દ્રવ્યદેવ, ધર્મદેવ, દેવાધિદેવ) (ભવ્ય દ્રવ્યદેવ, ધર્મદેવ) ૧૨,૧૩૧૪ માં (ધર્મદેવ, દેવાધિદેવ) પ્રશ્ન ૮૩ - ૧૪ ગુણસ્થાનમાં પડિવાઈ-અપડિવાઈ કેટલા? ઉત્તર – ગુણસ્થાન પડિવાઈ - અપડિવાઈ ૨, ૧૧ મું નિયમાં પડિવાઈ ૧, ૧૨, ૧૩, ૧૪ મું નિયમા અપડિવાઈ ૩ થી ૧૦ માં પડિવાઈ-અપડિવાઈ બંને. પ્રશ્ન ૮૪ - કલ્પ કોને કહેવાય? અને તેના પ્રકાર કેટલા છે? ઉત્તર – કલ્પ એટલે આચાર તે પાંચ પ્રકારના છે. - (૧) સ્થિતકલ્પ (૨) અસ્થિતંકલ્પ (૩) Wવીરકલ્પ (૪) જિનકલ્પ (૫) કલ્પાતીત. તથા એ દશ પ્રકારના કલ્પ છે. (૧) અચલ () દેશીક (૩) રાજપિંડ (૪) શૈયાતરપિંડ (૫) માસકલ્પ (૬) ચૌમાસીકલ્પ (૭) વ્રત (૮) પ્રતિક્રમણ (૯) કૃતિકર્મ (૧૦) પુરુષ જયેષ્ઠ (૧) આ દશેય કલ્પનું પાલન પ્રથમ તથા ચરમ તીર્થંકરના શાસનમાં નિયમથી કરવામાં આવે છે. તેથી તે સ્થિતકલ્પ છે. (૨) મધ્યના રર તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહના સાધુ-સાધ્વી (૧) શૈયાતરપિંડ (૨) વ્રત (૩) કૃતિકર્મ (૪) પુરુષ જ્યેષ્ઠ - આ ચાર કલ્પનું નિયમથી પાલન કરે છે અને શેષ છ લ્પ ભજનાએ હોય છે તેથી તે અસ્થિત કલ્પ’ કહેવાય છે. - સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 0 ૧૧ માં ૦ ૦ શ્વક Jain Educationa Interational For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ (૩) સ્થવીરકલ્પ - શાસ્ત્રોકત વસ્ત્રાદિ ઉપકરણ રાખે (૪) જિનકલ્પ - જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે. (૫) કલ્પાતીત - અરિહંત, છદ્મસ્થ તીર્થંકર અને કેવલી, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, ચૌદ પૂર્વધારી વગેરે કલ્પાતીત છે. પ્રશ્ન ૮૫ - ૧૪ ગુણસ્થાનમાં ૫ પ્રકારનાં કલ્પમાંથી કેટલા કલ્પ હોય ? ઉત્તર ગુણસ્થાન કેટલા કલ્પ ? કયા ? (કોઈપ નથી.) — ૧ થી ૫ માં ૬ થી ૭ માં ૫ ૪ ૩ પ્રશ્ન ૮૬ - જ્ઞાન એટલે શું ? અને તેના કેટલા ભેદ છે ? ઉત્તર વસ્તુના બે પ્રકારના સ્વરૂપ છે. (૧) સામાન્ય (૨) વિશેષ. આમાંથી વસ્તુનો વિશેષ બોધ તેને જ્ઞાન કહેવાય છે. ૮, ૯, ૧૦ માં ૧૧ થી ૧૪ માં (બધા) (જિનકલ્પ વર્જી) (સ્થિત, અસ્થિત, કલ્પાતીત) તેના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. (૧) મતિજ્ઞાન - યોગ્ય દેશ – ક્ષેત્રમાં રહેલ (વિષયનું) પદાર્થોનું મન અને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવાય છે. 68 તે મતિજ્ઞાનના ૨૮ ભેદ છે. (૧) વ્યંજનાવગ્રહ - ઇન્દ્રિય અને (વિષય) પદાર્થના સંબંધથી થતો અત્યંત અવ્યક્ત બોધ (૨) અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ પછી આ કાંઈક છે તેવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ (૩) ઈહા - આ શું હશે તેનો ાપોહ આ વસ્તુ લાગે છે તેવું નિશ્ચય તરફ ઢળતું જ્ઞાન તે ઈહા. (૪) અવાય - આ વસ્તુ આ જ છે, તેવું નિર્ણયાત્મક જ્ઞાન તે અવાય. (૫) ધારણા - નિર્ણિત વસ્તુને જ્ઞાનમાં સ્મૃતિ રૂપે ધારણ કરી રાખવી તે ધારણા. તેમાં વ્યંજનાવગ્રહ આંખ અને મન સિવાય બાકીની ચાર ઇન્દ્રિયોથી થાય છે. આંખ અને મનથી સીધો પ્રથમ અર્થાવગ્રહ થાય છે. તેથી વ્યંજનાવગ્રહના ૪ ભેદ થાય. તથા અર્થાવગ્રહાદિ ૪ ના ૪૪૬ = ૨૪ ભેદ થયા. એ રીતે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થયા. આ મતિજ્ઞાનના શ્રુત નિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ પણ શાસ્ત્રમાં બતાવ્યા છે. તેમાં શ્રુતના અવલંબન વિના જ જે કયારેક વાચન અભ્યાસમાં ન આવેલ હોય પણ તેવા પ્રકારના ક્ષયોપશમથી તેમને જ્ઞાન થઈ જાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે તેમાં ચાર પ્રકારની બુદ્ધિ કહી છે. (૧) ઔત્પાતિકી - કાર્યપ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક જ ઉત્પન્ન થાય, જેમકે અભયકુમારની બુદ્ધિ (૨) વૈનયિકી - ગુરુ આદિનો વિનય કરતાં ઉત્પન્ન થાય (૩) કાર્મિકી - કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે (૪) પારિણામિકી - પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાકથી ઉત્પન્ન થાય તે. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અને શ્રુતનિશ્રિતના પણ બહુ બહુવિધ વગેરે બાર ભેદ છે. પૂર્વોક્ત ૨૮ ભેદમાં પ્રત્યેકના બાર બાર ભેદ થતા- ૨૮X૧૨ = ૩૩૬ + ૪ બુદ્ધિ = ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થાય છે. (૨) શ્રુતજ્ઞાન - શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. જેમકે ઘટ શબ્દ સાંભળતા આ પાર્થ ઘટ છે એમ બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના પણ ૧૪ ભેદ અને ૨૦ ભેદ છે. ૧૪ ભેદ નીચે પ્રમાણે છે. (૧) અક્ષર શ્રુત - ત્રણ પ્રકારે છે. (૧) સંજ્ઞાક્ષ૨ - ૧૮ પ્રકારની લિપિ (૨) વ્યંજનાક્ષર – ‘અ’ થી ‘હ’ સુધીના અક્ષર. (૩) લબ્ધિ અક્ષર - શબ્દ શ્રવણ-રૂપાદિ દર્શનથી અર્થનો બોધ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન. (૨) અનક્ષર શ્રુત - અક્ષર વિના છીંક, બગાસુ, હાથ આદિની ચેાથી થતો બોધ. (૩) સંજ્ઞીશ્રુત - સંશી જ્વોનું શ્રુતજ્ઞાન (સંજ્ઞી-મનવાળા) (૪) અસંજ્ઞી શ્રુત - અસંશી જીવોનું શ્રુતજ્ઞાન (અસંશી - મનવિનાના) (૫) સમ્યક્ શ્રુત - સમ્યગ્ ષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન. (૬) મિથ્યા શ્રુત - મિથ્યા દૃષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન. (૭) સાદિશ્રુત - જેની આદિ (શરૂઆત) હોય તેવું શ્રુતજ્ઞાન. (૮) સાંતશ્રુત - એક જીવની અપેક્ષાએ (સાદિ સાંત) (૯) અનાદિ શ્રુત - ઘણા જીવની અપેક્ષાએ (૧૦) અનંત શ્રુત - ઘણા જીવની અપેક્ષાએ (અનાદિ અનંત) (૧૧) ગમિક શ્રુત - જેમાં સરખા પાઠ આવે છે તે. (૧૨) અગમિક શ્રુત - જેમાં સરખાં પાઠ નથી તે. (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રુત - ૧૨ અંગમાં રહેલું શ્રુત દ્વાદશાંગી. (૧૪) અનંગ પ્રવિષ્ટ શ્રુત - ૧૨ અંગ સિવાયનું શ્રુત આવશ્યકાદિ (૩) અવધિજ્ઞાન - અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અમુક મર્યાદામાં રૂપી પદાર્થોનું ઇન્દ્રિયોની મદદ વિના સાક્ષાત્ આત્મા દ્વારા થતું જ્ઞાન તેને અવધિજ્ઞાન કહેવાય છે. (૧) અનુગામી - ચક્ષુની જેમ જ્યાં અવધિજ્ઞાની જાય ત્યાં સાથે જાય. (૨) અનાનુગામી - થાંભલાની લાઈટની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે. પરંતુ અન્યત્ર જતાં તે અવધિજ્ઞાનનો ઉપયોગ ન લાગે. (૩) વર્ધમાન - જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય તે જધન્યથી અંગુલનાં અંસખ્યાતમાં ભાગને દેખે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ લોક દેખે તથા અલોમાં પણ અસંખ્ય લોક પ્રમાણ ક્ષેત્ર દેખવાની શક્તિ છે પણ અલોકમાં રૂપી પદાર્થ નહીં હોવાથી ત્યાં કાંઈ પણ જોઈ શક્તા નથી. પરંતુ જો હોત તો જોઈ શક્ત તેટલું સામર્થ્ય છે. Jain Educationa International સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ For Personal and Private Use Only 69 Page #80 -------------------------------------------------------------------------- ________________ (૪) હીયમાન - ઉત્પન્ન થયા પછી અપ્રશસ્ત પરિણામને કારણે ઘટતું જાય. (૫) પ્રતિપાતિ - પ્રગટ થયા પછી નાશ પામે. (૯) અપ્રતિપાતિ - પ્રગટ થયા પછી કદી નાશ ન પામે - અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવીને જ રહે. લોક સુધીનું અવધિજ્ઞાન પ્રતિપાતી હોય છે પરંતુ અલોકનો એક આકાશ પ્રદેશ પણ દેખવાની શક્તિ આવે એટલે તે અપ્રતિપાતી બની જાય છે. પ્રતિપાતી અને હીયમાનમાં તફાવત - પ્રતિપાતી વીજળીના ઝબકારાની જેમ એક સાથે નાશ પામે, જ્યારે હાયમાન ધીમે ધીમે ઘટતું જાય છે. આ અવધિજ્ઞાન દેવ અને નારકીને (ભવના કારણે) ભવપ્રત્યયિક હોય છે. અને મનુષ્ય અને તિર્યંચને (ગુણના નિમિત્તે) ગુણપ્રત્યયિક હોય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર - નારકી – ત્રાપાકારે ભવનપતિ – પાલાના આકારે વ્યંતર - પડહના આકારે જ્યોતિષી – ઝાલરના આકારે વૈમાનિક ૧૨ દેવલોકના દેવ - મૃદંગના આકારે નવ રૈવેયકનાદેવ - ફૂલની ચંગેરીના આકારે અનુત્તર વિમાનના દેવ - યવનાલિકાના આકારે મનુષ્ય તિર્યંચ - વિવિધ આકારે. (૪) મન:પર્યવજ્ઞાન - અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચોના મનરૂપે પરિણાવેલ મનોદ્રવ્યના પર્યાયો જેનાથી જણાય તે મન:પર્યવજ્ઞાન. જો કે મન:પર્યવજ્ઞાનનો વિષય પણ રૂપી દ્રવ્યને જાણવાનો છે તેથી તેને જીવના ભાવો કે વિચારો સાક્ષાત જણાતા નથી, પરંતુ ચિંતન સમયે તે સામી વ્યક્તિ મનોવર્ગણાના પુદ્ગલોને કાયયોગથી ગ્રહણ કરી તેને મન રૂપે પરિણાવે છે તે દ્રવ્ય મનરૂપ પુદ્ગલોના આકાર (પર્યાય) ને મન:પર્યવજ્ઞાની સાક્ષાત જાણે છે અને “આવો આકાર છે માટે ‘આમ ચિંતવ્યું છે એમ અનુમાન કરીને તેના વિચારોને જાણે છે. આ રીતે મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલ વ્યક્તિના મનોગત ભાવોને જાણે છે. મનઃ પર્યવજ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ - તે સામાન્યથી જાણે, જેમકે આ વ્યક્તિ ઘટનો વિચાર કરે છે. (૨) વિપુલમતિ - વિશેષથી જાણે કે આ વ્યક્તિ લાલરંગની માટીના મોટા ઘટનો વિચાર કરે છે. ઋજુમતિ આવીને ચાલ્યું જાય છે. એટલે પ્રતિપાતિ છે. જ્યારે વિપુલમતિ તે ભવના અંત સુધી ટકી રહે છે. એટલે અપ્રતિપાતિ છે. આ મન:પર્યવજ્ઞાન અપ્રમત વિશિષ્ટ લબ્ધિવંત મુનિને જ તપસ્યા આદિ ગુણોથી પ્રગટ થાય છે સામાન્ય વ્યક્તિને થતું નથી. (10) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન... ગુણસ્થાન સ્વરૂપ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ | _| Jain Educationa Interational For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ (૫) કેવળજ્ઞાન - કેવળજ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી લોકાલોકના સર્વ દ્રવ્યોના સૈકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જેનાથી જણાય છે તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનના છ અર્થ છે. (૧) શુદ્ધ - જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ આવરણથી રહિત છે તેથી શુદ્ધ (૨) સકલ - ઉત્પન્ન થતાં જ સંપૂર્ણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે તેથી સલ. (૩) અસાધારણ - તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી. (૪) અનંત - અનંત પદાર્થોને જાણે અને અનંતકાળ ટકે માટે અનંત. (૫) નિર્વાઘાત - કોઈપણ જાતના વ્યાઘાત રહિત (૯) એક - મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનથી રહિત. મતિજ્ઞાનઆદિ ચાર જ્ઞાન ક્ષયોપશમ ભાવે છે. જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે. સૂર્યનો પ્રકાશ ઘરની અંદર બારી વગેરે દ્વારા આવે તેની સમાન ક્ષયોપશમ ભાવ રૂપ મતિ આદિ જ્ઞાન સમજવા. અને ઘરની દીવાલ વગેરે દૂર કરતા જેમ સૂર્યનો પ્રકાશ સ્પષ્ટ અને સંપૂર્ણપણે આવે છે. તેમ કર્મના ક્ષયથી કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે છે. સમ્ય દૃષ્ટિના મતિ, ચુત, અવધિ, જ્ઞાનરૂપ ગણાય છે અને મિથ્યાષ્ટિના આ ત્રણ અજ્ઞાનરૂપ ગણાય છે. મન:પર્યવ અને કેવળ તો સમ્યમ્ દેષ્ટિને જ હોય છે તેથી તેના પ્રતિપક્ષી અજ્ઞાન હોતા નથી. પ્રશ્ન ૮૭ - ૧૪ ગુણસ્થાનમાં ૫ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા જ્ઞાન? કયા? ૧ લા, ૩ જા માં જ્ઞાન નથી. (૩ અજ્ઞાન) ૨,૪,૫ માં ૩ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ) ૬ થી ૧ર માં ૪ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ) ૧૩- ૧૪ માં ૧ જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રશ્ન ૮૮ - દર્શન એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર – વસ્તુના સામાન્ય સ્વરૂપનો બોધ એટલે દર્શન તેના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન - ચક્ષુદ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ. (ર) અચક્ષુ દર્શન - ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો તથા મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ (૩) અવધિ દર્શન - મર્યાદામાં રહેલા રૂપી પઘર્થોનો સામાન્ય બોધ (૪) કેવળ દર્શન - લોકાલોકના સર્વ દ્રવ્યોનો સામાન્ય બોધ. છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનોપયોગ હોય છે. પછી જ્ઞાનોપયોગ હોય છે અને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉપયોગ બદલાય છે જ્યારે કેવળજ્ઞાનીને પ્રથમ જ્ઞાનોપયોગ હોય છે. પછી દર્શનોપયોગ હોય છે અને સમયે સમયે ઉપયોગ બદલાય છે. ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવ દર્શન શા માટે નથી હોતું? મન:પર્યવજ્ઞાની તથા પ્રકારના ક્ષયોપશમ ભાવથી પહેલેથી જ વિશેષપણે મનો દ્રવ્યના આકાર (પર્યાય) ને જાણે છે તેથી મન:પર્યવદર્શન નથી. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (71) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ કર્મ ચક્ષુ, અચકું, અવધિ દર્શન જ્ઞાન અને અજ્ઞાન બંને અવસ્થામાં સાથે રહે છે. મતિ-શ્રુતજ્ઞાન તથા અચક્ષુદર્શન સર્વ સંસારી જીવોને છદ્મસ્થ અવસ્થામાં રહે જ છે. નિગોદના જીવોને પણ જ્ઞાનાવરણીયના અલ્પ ક્ષયોપશમરૂપ અક્ષરનો અનંતભાગ અવશ્ય ખુલ્લો રહે છે. તેથી જીવનું લક્ષણ જ જ્ઞાન-દર્શન છે તેથી જ્ઞાન-દર્શન વિનાના કોઈપણ જીવ હોતા જ નથી. પ્રશ્ન ૮૯ - ૧૪ ગુણસ્થાનમાં ૪ દર્શનમાંથી કેટલા દર્શન હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા દર્શન? કયા? ૧ થી ૧ર માં ૩ દર્શન (પ્રથમના) ૧૩ ૧૪, માં ૧ દર્શન (કેવળ દર્શન). પ્રશ્ન ૯૦ ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મની ઉત્તર પ્રવૃતિઓ કયા કયા ગુણસ્થાને કેટલી બંધાય? ઉત્તર – કર્મબંધ દ્વારા બંધમાં ૮ કર્મની ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ છે. ગુણસ્થાન કેટલી પ્રકૃતિ બંધાય? ૧ થી ૧૦ માં - જ્ઞાનાવરણીય કર્મની - ૫ પ્રકૃતિ બંધાય ૧ - ૨ માં . - દર્શનાવરણીય કર્મની - ૯ પ્રકૃતિ બંધાયા ૩ થી ૮ માં - દર્શનાવરણીય કર્મની - ૬ પ્રકૃતિ બંધાય. (નિદ્ર નિદ્રા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ વર્જીને) ૯ - ૧૦ માં - દર્શનાવરણીય કર્મની - ૪ પ્રકૃતિ બંધાય. (નિદ્રા, પ્રચલા, વર્જીને) ૧૧ થી ૧૪ માં - દર્શનાવરણીય કર્મની - એકેય પ્રકૃતિ બંધાતી નથી. ૧ થી ૬ માં વેદનીય કર્મની - ૨ પ્રકૃતિ બંધાય (શાતા-અશાતા) ૭ થી ૧૩ માં વેદનીય કર્મની - ૧ પ્રકૃતિ બંધાય(શાતા) ૧૪ માં અબંધ ૧ લા માં મોહનીય કર્મની ર૬ પ્રકૃતિ બંધાય. (સમકિત મોહનીય, મિશ્રમોહ વર્જી) ૨ જા માં મોહનીય કર્મની ૨૪ (મિથ્યાત્વ મોહનીય, નપુંસક વેદ વજીને) ૩ જા માં મોહનીય કર્મની - ૧૯ (અનંતાનુબંધી ચોક, સ્ત્રી વેદ વર્જીને) ૪-૫ માં મોહનીય કર્મની - ૧૫ (અપ્રત્યાખ્યાની ચોક વજીને) ૬૪ માં મોહનીય કર્મની - ૧૧ (પ્રત્યાખ્યાનાવરણીય ચોક વર્જીને). ૮ માં - મોહનીય કર્મની - ૯ (અરતિ, શોક વજીને) મોહનીય કર્મની - ૨ (હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા વર્જીને) ૧૦ થી ૧૪માં મોહનીય કર્મની. - એકેય પ્રકૃતિ બંધાતી નથી. ૯ માં ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩જા માં ૧લા માં આયુષ્ય ચારેય ગતિનું બંધાય રજા માં આયુષ્ય ૩ ગતિનું (નરક વર્જીને) આયુષ્ય ન બંધાય કથા માં આયુષ્ય ૨ ગતિનું દેવ-મનુષ્ય) પ-~૭ આયુષ્ય ૧ ગતિનું દિવગતિ) ૮ થી ૧૪ આયુષ્ય બંધાતું નથી. ૧લા માં - નામ કર્મની ૬૭ માંથી ૬૪ પ્રકૃતિ બંધાય. (જિનનામ, આહારક દ્રિક વર્જીને) રજા માં - નામ કર્મની પ૧ (નરકદ્વિક, સ્થાવર ચતુષ્ક, આતાપ નામ, જાતિચતુષ્ક, હુંડસંસ્થાન, છેવટુ સંઘયણ વર્જીને) ૩ જા માં - નામ કર્મની ૩૬ (તિર્યંચ દ્વિક, દુર્ભાગ્યત્રિક, મધ્યના ૪ સંઘયણ-૪ સંહણ ઉદ્યોત નામ, અશુભ વિહાયોગતિ વર્જીને) ૪થા માં નામ કર્મની ૩૭ (ઉપરની ૬ + જિનનામ) પ-૬ માં નામ કર્મની ૩ર (પ્રથમ સંઘયણ, મનુષ્યદ્ધિક ઔદારિક દ્વિક વર્જીને) ૭૮ માં - નામ કર્મની - ૩૧ (અસ્થિર, અશુભ, અપયશ ૩ વર્જી આહારક દ્રિક ઉમેરી) ૯-૧૦ માં નામ કર્મની - ૧ યશોનામ કર્મ ૧૧ થી ૧૪ માં - નામ કર્મની - ન બંધાય ૧-૨ માં ગોત્ર કર્મની. - ૨ પ્રકૃતિ (ઉચ્ચગોત્ર, નીચગોત્ર) ૩ થી ૧૦ માં - ગોત્ર કર્મની - ૧ પ્રકૃતિ (ઉચ્ચગોત્ર) ૧૧ થી ૧૪ માં - ગોત્ર કર્મની - ન બંધાય. ૧ થી ૧0 માં - અંતરાય - ૫ પ્રકૃતિ બંધાય ૧૧ થી ૧૪ માં - અંતરાય ન બંધાય. પ્રશ્ન ૯૧ - ૧૪ ગુણસ્થાનમાં લોક આશ્રી વિરહકાલ અને શાશ્વતા કેટલા? ઉત્તર ૧, ૪, ૫, ૬, ૧૩ ગુણસ્થાન લોકમાં શાશ્વતા હોય. ૨, ૩ ગુણસ્થાનનો વિરહ જઘન્ય- ૧ સમય, ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત ૮ થી ૧૪ ગુણસ્થાન (૧૩ મું વર્જીને) જધન્ય – અં.મુ. ઉત્કૃષ્ટ- ૬ માસ પ્રશ્ન ૯૨ - ૧૪ ગુણસ્થાન લોકમાં કયાં કયાં હોય? ઉત્તર – ગુણસ્થાન કયાં હોય? સર્વલોકમાં ૧ લું as on કાકા સચિત્ર જૈન તત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રસનાડીમાં તિર્ધ્વલોકમાં અને અધોલોકમાં હોય. અઢી દ્વીપમાં હોય. પ્રશ્ન ૯૩ - ૧૪ ગુણસ્થાનમાં રહેલાં જીવોને ફરી તે ગુણસ્થાનમાં આવવાનું અંતર કેટલું ? ઉત્તર – ગુણસ્થાન ઉત્કૃષ્ટ અંતર જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અથવા એક પલ્યનો અસંખ્યાતમો ભાગ(એટલા કાળ વિના ઉપશમ શ્રેણિ કરીને પડે નહિ.) અંતર્મુહૂર્ત અંતર નથી ૨૩૪ ૫ મું ૬ થી ૧૪ ૧૯ બીજે - ૩ થી ૧૧ માં ૧૨, ૧૩, ૧૪, માં પ્રશ્ન ૯૪ - ૧૪ ગુણસ્થાનવાળા જીવો લોકના કેટલા ભાગને સ્પર્શે ? ઉત્તર – ગુણસ્થાનમાં રહેલ જીવ સ્પર્શના ૧૪ રાજલોક અધોગામી વિજયથી ઊંચું તે ૯ ત્રૈવેયક સુધી તથા પંડગવનથી શરૂ કરી ૬ નરક સુધી (તિર્યંચ અપેક્ષા) તથા ઊંચે અધોગામ વિજયથી તે નવપ્રૈવેયક સુધી સ્પર્શે.) લોકનો અસંખ્યાતમો ભાગ ૧લા રજા ૩ જા ૪ થા ૫ માં –૭ માં ૮ થી ૧૨ માં ૧૩ માં ૧૪ માં પ્રશ્ન ૯૫ - ૧૪ ગુણસ્થાનમાં અપડિવાઈ ગુણસ્થાન કેટલા ? ઉત્તર – ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાન અપડિવાઈ ગુણસ્થાન છે. પ્રશ્ન ૯૬ - ૧૪ ગુણસ્થાનમાં અમર ગુણસ્થાન કેટલા ? ૬૬ સાગર ઝઝેરાનું અથવા ૧૩ર સાગર ઝઝેરાનું દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન અંતર નથી. અધોગામી વિજયથી ૧૨ દેવલોક સુધી અથવા પંડગવનથી ઠ્ઠી નરક સુધી અધોગામી વિજય થી ૧૨ દેવલોક સુધી અધોગામી વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી લોકનો અસંખ્યાતમો ભાગ સર્વલોક સ્પર્શે (કેવલ સમુદ્ધાંત આશ્રી) લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. ઉત્તર – ૩, ૧૨, ૧૩ ગુણસ્થાન અમર ગુણસ્થાન. પ્રશ્ન ૯૭ - ૧૪ ગુણસ્થાનમાં તીર્થંકર નામકર્મ કયા ગુણસ્થાને બાંધે ? ઉત્તર ૪, ૫, ૬, ૭, ૮ માં ગુણસ્થાને બાંધે. Jain Educationa International પ્રશ્ન ૯૮ - ૧૪ ગુણસ્થાનમાંથી તીર્થંકર કયા કયા ગુણસ્થાન ન સ્પર્શે ? ઉત્તર - ૧ - ૨ - ૩ - ૫ - ૧૧ ગુણસ્થાન ન સ્પર્શે. 74 ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૯૯ - ચોથા ગુણસ્થાનની ઉપર પાંચમાં આદિ ગુણસ્થાનમાં જવા માટે કર્મની સ્થિતિ કેટલી ઓછી થાય ઉત્તર – સત્વ પ્રાપ્ત કર્યા પછી ક્યારે અંતોકોડાકોડી સાગરોપમકાળના કર્મોમાંથી પલ્યોપમ પૃથત્વ જેટલી સ્થિતિ ઓછી થાય છે ત્યારે જીવ દેશવિરતિપણાને પામે છે અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે અનુક્રમે સર્વ વિરતિ, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૦૦ - સમ્યગુદર્શનથી શરૂ કરી સર્વજ્ઞ કેવળી સુધીના જીવો ક્રમશઃ કેટલા ગણી નિર્જરા કરે છે? અને શા માટે? ઉત્તર – સમ્યગૃષ્ટિ જીવ, શ્રાવક, સર્વવિરતિ સાધુ, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહ ક્ષપક, ઉપશમક, ઉપશાંત મોહી, ક્ષીણમોહી અને જિન - સર્વજ્ઞ – કેવલી ભગવાન એ બધાની ક્રમશ: પરિણામની વિશુદ્ધિની વૃદ્ધિ થવાથી નિર્જરા પણ અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી વધતી જાય છે. ગુણસ્થાન - મોહનો ઉદય અને મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ના કારણે જીવના અંતરંગ પરિણામો માં પ્રતિક્ષણ થવાવાળી હાનિ-વૃદ્ધિ તેનું નામ ગુણસ્થાન છે. પરિણામ યદ્યપિ અનંત છે. પરંતુ ઉત્કૃષ્ટ મલિન પરિણામોથી લઈને ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામો સુધી અનંત વૃદ્ધિના ક્રમને કહેવાને માટે ૧૪ શ્રેણિઓમાં વિભાજીત કરેલ છે, તે ૧૪ ગુણસ્થાન કહેવાય છે. સાધક પોતાના અંતરંગ પ્રબલ પુરુષાર્થ દ્વારા પોતાના પરિણામોમાં આગળ વધે છે. જેના કારણે કર્મોનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય થાય છે. અંતમાં, સંપૂર્ણ કર્મોનો ક્ષય થઈ જાય છે. તે જ તેનો મોક્ષ ગુણસ્થાનની ઉત્પત્તિ - દર્શનમોહ - ચારિત્ર મોહ તથા યોગના કારણે થાય છે. ગુણસ્થાનમાં સંયતિ-અસંયતિ, પ્રમત્ત-અપ્રમત્ત આદિનો ક્રમ નિર્દેશ નીચે પ્રમાણે છે ૧ થી ૪ ગુણસ્થાન અસંયતિના છે. પાંચમું ગુણસ્થાન સંયતાસંયતિનું છે. ૬ થી ૧૪ ગુણસ્થાન સંયતિના છે. ૧ થી ૬ ગુણસ્થાન પ્રમત્તના છે. ૭ થી ૧૪ ગુણસ્થાન અપ્રમત્તના છે. ૧ થી ૯ ગુણસ્થાન બાદર કષાયના છે. ૧૦ મું ગુણસ્થાન સૂક્ષ્મ કષાયનું છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાન અષાયના છે. ૧ થી ૧ર ગુણસ્થાન છદ્મસ્થના છે. ૧૧૪ ગુણસ્થાન કેવલીના છે. ૧ થી ૧૩ ગુણસ્થાન સયોગીના છે. ૧૪ મું ગુણસ્થાન અયોગીનું છે. ૧ થી ૪ ગુણસ્થાન સુધી દર્શન મોહની પ્રધાનતા છે. તેનાથી ઉપરના ગુણસ્થાનોમાં ચારિત્ર મોહની પ્રધાનતા છે. અર્થાત્ પ્રથમના ત્રણ ગુણસ્થાનમાં દર્શન મોહનો ઉદય છે. ચોથા ગુણસ્થાનમાં દર્શનમોહનો ક્ષયોપશમ, ઉપશમ તથા ક્ષય છે. દેશવિરતિ આદિ ૫ થી ૭ ગુણસ્થાનમાં ચારિત્ર મોહનો ક્ષયોપશમ છે. આઠ થી ઉપરના ગુણસ્થાનમાં ચારિત્ર મોહનો ક્ષય અથવા ઉપશમ થતો જાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું શ્રેણિ - અશ્રેણિ રૂ૫ વિભાજન: ૧ થી ૭ ગુણસ્થાન સુધી શ્રેણિ નથી અને આઠથી બાર સુધી શ્રેણિના ગુણસ્થાન છે. ૧૧૪ ગુણસ્થાન શ્રેણિના નથી. જેટલા જીવના પરિણામ તેટલા ગુણસ્થાન કેમ નહીં? જેટલા જીવના પરિણામ થાય તેટલા જો ગુણસ્થાન માનવામાં આવે તો સમજીન્સમજાવી શકાય નહિ કે કથનમાં લાવી શકાય નહિ તો કથનરૂપ વ્યવહાર ઘટી શકે નહીં તે માટે (દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ) નિયત સંખ્યામાં જ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. ( ઉપસંહાર સંસારી-કર્મધારી સર્વજીવો આ એકથી ચૌદ ગુણસ્થાનમાં રહેલા છે. મિથ્યાત્વની ભૂમિથી ઉપર ઉઠીને આગળ વધતા વધતા અકષાયી-વીતરાગસર્વજ્ઞ અને અયોગી દશા સુધી ક્રમશઃ આત્માનો વિકાસ ક્રમ રહે છે. અને અંતે સર્વકર્મથી મુક્ત બની સિદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર પદ ને પ્રાપ્ત કરીને લોકના સર્વોપરી ભાગે પહોંચી જઈને સ્થિર થઈ જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાન એ સંસારનું ફલક છે. જ્યારે સમ્યકત્વ ગુણસ્થાન એ મોક્ષગમનનું પ્રથમ સોપાન છે. જેમ પર્વતારોહણ કરવા ઇચ્છનારે તળેટી છોડી પગદંડી યા પગથીયા ચડવા પડે છે અને તે સોપાન શ્રેણિ ચડતા ચડતા એક દિવસ શિખર પર પહોંચી જાય છે તેમ સાધક મુમુક્ષુ જીવાત્મા તળેટી સમાન મિથ્યાત્વની ભૂમિ ને છોડી સમ્યગદર્શનાદિ ગુણસ્થાનોના સોપાનો ચડતા એક દિવસ ચૌદમાં ગુણસ્થાને અયોગી સ્થિતિમાં પહોંચીને મુક્તિ પદ-રૂપ શિખરને હાંસલ કરી લે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે - ગુણસ્થાન એટલે મુક્તિ મંઝીલે પહોંચાડતી સોપાનશ્રેણી. આ ગુણસ્થાનનો અભ્યાસ કરીને જિજ્ઞાસુ એ મિથ્યાત્વના અંધકારમાંથી સમ્યગુદર્શનના પ્રકાશને મેળવવા પ્રયત્નશીલ બનવાનું છે. અને દૃષ્ટિની સમ્યકતાથી સાર-અસાર નો નિર્ણય કરી, અસાર ને છોડી સારરૂપ સંયમ સ્વીકારી ધર્મધ્યાન દ્વારા અખંડ આત્મ-જાગૃતિ કેળવી આત્મભાવમાં સ્થિરીકરણ કરતાં, શુકલધ્યાન દ્વારા અગ્નિ જેમ ઈધનને બાળે તેમ કર્મ ઈધનને ભસ્મીભૂત કરી આત્માનું શુદ્ધ સ્ફટીક સમાન ઉજવલ, નિરાવરણ અનંત આનંદમય સ્વરૂપ પ્રગટ કરવાના ઉચ્ચ ધ્યેયને સામે રાખી સતત અધ્યાત્મના આ માર્ગમાં ગતિ-પ્રગતિ કરતા રહેવાનું છે. અંતમાં આત્મ જાગૃતિનો જય, કરાવે મોહરાજાનો પરાજય કર્મનો ક્ષય અને આત્માનો વિજય એ જ છે સર્વ સાધકનું ધ્યેય... ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વ દર્શન ૧૪ રાજલક અનંત અનંતસિંધ્ધ ભગવંત પ•અનુતચ વિમાન, લોકાગ્ર. ભાગ -સિંધ્ધ શિલા -૯ રૈવેયક - ૧૧ ૧૨ ૧૨ વૈમાનિક દેવલોક ૯ ૧૦ Wલી - ત્રીજાકાંડ છે. | ૬ | 8 | 8 | 8 | વિમાનિકે ૯ દિવલાકે, - ૯ લોક્રાંતિક કે બીજા કોડ 7 કિધ્વષિક પહેલો કાંડ અનંત અલૌકાકા.. ભથ્થલીકન (દ્વિચ્છલીક) ૧૬,વાણવ્યંતર ૧૦,ભવનસ્પતિ વપ, પરમાધામ (૧૦, જાંભક (૫) પાંચ ચર-અચર જ્યોતિષચક્ર ભૈર પર્વત અસંખ્ય ટ્રીપ ક્ષમુદ્દો "ન૨૪-૧ | 2011 ધનોંધ વલણ ધનવાન વલથપ શર્કરા પ્રભા : પાપt *નક - ૨ જ | તદનવાત વલય વાલકાપ્રભા +નક- 3 ટ | ધનીદધિ ઘનવત તનવાત પંક પ્રભા. -નક-જ ૨ | III II. 1 કન૨૬-જ શા ધન પ્રભા +નક્ક-૫ 0 | તન:પ્રભા | +નફ-૬ મિતH:પ્રભા (નઉ-૭ ૦ | ૬ | ૭ નો અલૌક ત્રસનાડી જ મજા અલૌક, Page #88 -------------------------------------------------------------------------- ________________ ત. (42) 1પ00 થી. IIIIIli (Gigel - veldje યા. ૧૨ પ્રજ્ઞાણ ). પીઠિકા ૨૦૦૦ થો. ૨ક ૨૪૧૩૨ ૧૨ / ૨૦ ૯/૮/૭/ક ૨/૪ /૩/૨/૧ ચંદ્રનું ઠુમાન ૫૪૪ 31 શ૧૦ ૮ ૮ ૭ ૬ ૫૪ ૩૨થી ધ્રુવ રાહુને, વિમાન * ચક્રની તિંત્ર. (ધ્રુવ) શાથી થતી પાક્ષિકી હાર્તિ-વૃતો દેખાવ : 76-B Jain Educationa Interational For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ (૨) વિશ્વદર્શનની વિશાળતા! - - - - - - સાગવિશ્વ વિશાળ-વિરાટ અને જીવો તથા પુગલોથી ઠાંસોઠાંસ ભરેલ છે. સમગ્ર લોકાલોકના સ્વરૂપને કેવળજ્ઞાની ભગવંત પોતાના જ્ઞાનમાં નિહાળે છે. પણ આપણી બુદ્ધિ અલ્પ છે. આપણું જ્ઞાન ટૂંકું અને મર્યાદિત છે તથા કર્મોથી આવરિત છે. તેથી આપણે આખા લોકને જોવાની ક્ષમતા ધરાવતા નથી. પણ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ જોયેલ લોકસ્વરૂપને વર્ણવ્યું છે. ગણધર ભગવંતોએ તેને આગમના માધ્યમથી શ્રુતજ્ઞાનના અવલંબને આપણને સમજાવ્યું છે. તેને પ્રશ્નોત્તર દ્વારા અહીં આલેખિત કરેલ છે. પ્રશ્ન ૧ - લોક કોને કહેવાય છે? ઉત્તર – લોક શબ્દ " ધાતુ ઉપરથી બન્યો છે. “સુ” નો અર્થ છે જોવું. (To look= જોવું) આપણી આંખોથી દેખાય તેટલો જ લોક નથી. પણ તેનાથી ઘણોજ વિસ્તૃત આ લોક છે. જ્યાં આપણે રહીએ છીએ તેમજ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો રહે છે, તેને લોક કહેવાય છે. પ્રશ્ન ૨ - અલોક કોને કહેવાય છે? ઉત્તર – જ્યાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્યો હોતા નથી. તેને અલોક કહેવાય છે. લોકની ચારે બાજુ અવકાશ = ખાલી જગ્યા છે. (Boundless sky) જ્યાં એકપણ જીવ કે પરમાણુ નથી. પ્રશ્ન ૩ - લોક ક્યાં રહેલો છે? ઉત્તર – અલોકની મધ્યમાં લોક રહેલો છે. જેમ કોઈ વિશાળ સ્થાનમાં શીકું લટકાવ્યું હોય તેમ અલોકની મધ્યમાં લોક રહેલો છે. પ્રશ્ન ૪ - લોકનો આકાર કેવો છે? ઉત્તર – એક કોડિયું ઊંધુ રાખી તેના ઉપર બીજું સવળું કોડિયું મૂકીએ તેના ઉપર ત્રીજું ઊંધુ કોડિયું મૂક્વાથી જેવો આકાર બને તેવી લોકનો આકાર છે. અને બીજી રીતે બે પગ પહોળા કરીને બન્ને હાથ કોણીના ભાગથી પહોળા કરી કમ્મર પર હાથના પંજા રાખીને ઊભા રહેલા મનુષ્યના ચિત્ર જેવો આ લોકનો આકાર છે. અર્થાત્ લોક ‘સુપ્રતિષ્ઠિત સરલાના” આકારે છે. પ્રશ્ન ૫ - લોક કેટલો મોટો છે? તેનું માપ શું છે? ઉત્તર – આ લોક ચૌદ રાજુ પ્રમાણ લાંબો છે. તે નીચેના તળિયાના ભાગમાં સાત રાજુ પહોળો છે. અનુક્રમે ઓછો થતા થતા સાત રાજુ ઉપર જતાં એક રાજુ પહોળો છે. ત્યાર પછી પુનઃ પહોળો થતાં વા રાજુ ઉપર જતાં પાંચ રાજુ પહોળો થાય છે. પુનઃ ઘટતા ત્રણ રાજુએ, અંતમાં એક રાજુ રહે છે. આ પ્રકારે સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી ચૌદ રાજુ લાંબો છે. ઘનાકારના માપથી તે ૩૪૩ ઘન રાજુ પ્રમાણ છે. તે સંપૂર્ણ લોકના વિષમ સ્થાનને સમ કરવાથી સાત રાજુ લાંબો, સાત રાજુ પહોળો અને સાત રાજુ ઊંચો તેનો ઘન કરવાથી ૭x૭x૭ = ૩૪૩ ઘન રાજુ થાય છે. પ્રશ્ન ૬ - લોકના કેટલા વિભાગ છે? ઉત્તર - લોકના ત્રણ વિભાગ છે. (૧) અધોલોક (પાતાળ લોક) (ર) તિ લોક (મધ્ય લોક) (૩) ઉર્ધ્વ લોક (ઉપર નો ભાગ). | સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ | (m) ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૭ - આ લોકનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર – રત્ન પ્રભા પૃથ્વીની પ્રથમ નરકની) ૧ લાખ અને ૮૦ હજાર જોજનની જાડાઈ છે. તેની નીચે ઘનોદધિ ઘનવાત - તનવાત ના ત્રણ પટ્ટા છે અને તેની નીચે અવકાશાંતર (ખાલી જગ્યા-અવકાશ) આવે છે. તેનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કરવા પર લોકનો મધ્યભાગ આવે છે. એટલે કે પ્રથમ રત્નપ્રભા પૃથ્વી અને બીજી શર્કરા પ્રભા પૃથ્વીની વચ્ચે લોકનો મધ્યભાગ છે. પ્રશ્ન ૮ લોકનો સૌથી સંક્ષિપ્ત ભાગ અને અધિક સમ ભાગ કયાં છે? ઉત્તર – આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના બે લઘુ (લ્લક) પ્રતરમાં લોકનો સૌથી સંક્ષિપ્ત ભાગ અને સમભાગ છે. પ્રશ્ન ૯ - લોકસ્થિતિ કેવા પ્રકારની છે? ઉત્તર – લોક સ્થિતિ આઠ પ્રકારે છે. (૧) આકાશ પ્રતિક્તિ વાયુ છે. સૌથી નીચે આકાશ છે. તેના આધારે વાયુ છે) (૨) વાયુ પ્રતિક્તિ ઉદધિ છે (વાયુના આધારે પાણી છે) (૩) ઉધિ પ્રતિક્તિ પૃથ્વી છે. પાણીના આધારે પૃથ્વી છે.) (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત ત્ર-સ્થાવર પ્રાણી છે. (૫) જીવ પ્રતિક્તિ અજીવ છે. (૬) કર્મ પ્રતિક્તિ જીવ છે. (સકર્મક જીવ) (૭) જીવ સંગ્રહિત અજીવ છે. (૮) કર્મ સંગ્રહિત જીવ છે. આ રીતે લોકની સ્થિતિ રહેલ છે. પ્રશ્ન ૧૦ - દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી લોકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર – દ્રવ્યથી- લોક એક અને સાન્ત-અંત વાળો છે. આ લોકમાં છ દ્રવ્યો રહેલા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ રીતે જીવ-અજીવા દ્રવ્યોથી લોક ભરેલો છે. ક્ષેત્રથી- આ લોક અસંખ્ય કોયકોટી યોજનાનો લાંબો અને પહોળો છે અને અસંખ્ય કોટાકોટી યોજનની તેની પરિધિ છે. અને અંતવાળો છે. કાળથી- આ લોક હતો, છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત છે. અને તેનો અંત નથી. એટલે અનંત છે. ભાવથીલોકમાં અનંત વર્ણપર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય, સ્પર્શ પર્યાય, ગુરુલઘુ-અગુરુલઘુ પર્યાય છે. તેનો પણ અંત નથી એટલે અનંત છે. સારાંશ- લોક દ્રવ્યથી અંતવાળો, ક્ષેત્રથી અંતવાળો, કાળથી અનંત અને ભાવથી અનંત છે. પ્રશ્ન ૧૧ - અધોલોકનું માપ કેટલું છે? ઉત્તર – અધોલોક સાત રાજુથી કંઈક ઝઝેરો ઊંચો છે. તિર્ધ્વલોકમાં રહેલ મેરુપર્વતની પાસે સમપૃથ્વીથી જોજન નીચેથી અધોલોકની શરૂઆત થાય એટલે કે આપણે રહીએ છીએ તે પૃથ્વીથી નીચે જી જોજન જઈએ ત્યાંથી અધોલોક ગણાય છે. પ્રશ્ન ૧૨ - અધોલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંતરના અડધાથી વધારે ભાગ જવા પર અધોલોકનો મધ્યભાગ આવેલ પ્રશ્ન ૧૩ - અધોલોકમાં કઈ કઈ ગતિના જીવો રહે છે? ઉત્તર – અધોલોકમાં ચારે ગતિના જીવો રહે છે. દશ ભવનપતિ તથા પંદર પરમાધામી દેવોના સ્થાન છે. અને ક્રમશ: પ્રથમથી સાત નરકના સ્થાન છે. જેમાં નારકી રહે છે. તેમજ મહાવિદેહની બે વિજય ૧0 જોજન ઊંડી નીચે અધોલોકમાં ગયેલ છે. તેમાં મનુષ્ય અને તિર્યંચો પણ રહે છે. પ્રશ્ન ૧૪ - અધોલોકમાં ભવનપતિના દેવો, પરમાધામી દેવો તથા નારકીઓ ક્યાં રહે છે? | (78) | વિશ્વદર્શનની વિશાળતા ! ] Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર – પ્રથમ રત્ન પ્રભા પૃથ્વીના પિંડમાં ૧૩ પાથડા અને ૧ર આંતરા છે એ બાર આંતરામાંથી ઉપરનાં પહેલા અને બીજા એમ બે આંતરા છોડીને પછીના ૧૦ આંતરામાં ભવનપતિના ૭ કરોડ ૭૨ લાખ ભવનો છે. તેમાં ૧૦ જાતિનાં ભવનપતિના અસંખ્ય દેવો રહે છે. આંતરામાં દેવો રહે છે તથા પાથડામાં નારકીના જીવો રહે છે. નારકીના જીવોને દુખ આપનાર પરમાધામી દેવોનો સમાવેશ પણ ભવનપતિના પ્રથમ જાતિનાં અસુરકુમાર દેવોમાં કરવામાં આવેલ છે. પ્રશ્ન ૧૫ - તિ લોકનું માપ કેટલું છે? ઉત્તર – તિર્જીલોક ૧૮O જોજનનો ઊંચો છે. પહોળાઈમાં એક રાજુ પ્રમાણ છે. સમપૃથ્વીથી એટલે કે આપણી ધરતીથી ૯O જોજન નીચે અને ૯O જોજન ઉપર એમ કુલ ૧૮૭૦ જોજનનો તિર્થ્યલોક છે. પ્રશ્ન ૧૬ - તિચ્છલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – તિર્જીલોકની મધ્યમાં રહેલ જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતના મધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગના નીચેના બે ક્ષુદ્ર પ્રતરો છે. જ્યાં તિલોકના મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશો આવેલા છે. જ્યાંથી પૂર્વ-પશ્ચિમ વગેરે દશ દિશાઓ નીકળે છે. પ્રશ્ન ૧૭ - તિર્થ્યલોકમાં કયા જીવો રહે છે? ઉત્તર – તિર્થ્યલોકમાં મનુષ્યો, તિર્યંચો, વ્યંતર દેવો તથા જ્યોતિષી દેવોના સ્થાન છે. તથા જંભક દેવો પણ રહે પ્રશ્ન ૧૮ - ઉર્ધ્વલોકનું માપ કેટલું છે? ઉત્તર – સમપૃથ્વીથી ૯0 જોજન ઉપર ગયા પછી ઉર્ધ્વલોક શરૂ થાય છે. અને ઉર્ધ્વલોક ઊંચાઈમાં ૭ રાજુમાં કાંઈક ન્યૂન છે. પ્રશ્ન ૧૯ - ઉર્ધ્વલોકમાં શું શું આવેલ છે? ઉત્તર – ઉર્ધ્વલોકમાં ૧ર દેવલોક, ૩કિલ્વિષિક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન આ બધા વૈમાનિક દેવોના સ્થાન છે. જેમાં અસંખ્યાતા દેવો રહે છે. સૌથી ઉપર સિદ્ધશિલા અને લોકાગ્રે સિદ્ધ ક્ષેત્રમાં અનંતા સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન છે. પ્રશ્ન ૨૦ - ઉર્ધ્વલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – ત્રીજું સનતકુમાર અને ચોથું માહેન્દ્ર દેવલોકની ઉપર અને પાંચમાં બ્રહ્મલોક દેવલોકના રિષ્ટ વિમાનના પ્રસ્તરમાં ઉર્ધ્વલોકનો મધ્યભાગ આવેલ છે. પ્રશ્ન ૨૧ - લોકમાં કઈ ચાર વસ્તુ એક સરખી ૧ લાખ જોજનની છે? ઉત્તર – (૧) અપ્રતિષ્ઠન નામનો નરકાવાસ, સાતમી નરકે (૨) જંબુદ્વીપ, તિર્થ્ય લોકમાં (૩) પાલક વિમાન, પહેલા દેવલોકે (૪) સર્વાર્થસિદ્ધ વિમાન પ્રશ્ન રર - લોકમાં કઈ ચાર વસ્તુ ૪૫ લાખ જોજનની છે? ઉત્તર – (૧) પ્રથમ નરકમાં સીમંતક નામનો નરકાવાસ (૨) મનુષ્ય ક્ષેત્ર (અઢી દ્વીપ) (૩) ઉડુ નામે પ્રથમ દેવલોક નું વિમાન (૪) ઈષત્ પ્રાગભારા પૃથ્વી (સિદ્ધ શિલા) પ્રશ્ન ૨૩ - સિદ્ધ ભગવંતો કયા સ્થાને બિરાજે છે? તથા તેના સુખનું વર્ણન કરો. ઉત્તર – લોકના અાભાગ ઉપર ૪૫ લાખ જોજનની લાંબી પહોળી સિદ્ધશિલા છે. તે મધ્યમાં આઠ જોજન જાડી છે. ત્યારપછી ક્રમશઃ એક એક પ્રદેશ હીન થતાં સૌથી અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અત્યંત સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Newesoડત Jain Educationa Interational For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પાતળી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાડાઈ રહે છે. તે સિદ્ધશિલાની (ઈષપ્રાગભારા) પૃથ્વીથી અલોક દેશે ણા એક જોજન ઉપર છે. તે એક જોજનના છેલ્લા ગાઉનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ અને ૨ આંગુલ પ્રમાણ જે ક્ષેત્ર છે. તેમાં સિદ્ધ ભગવંતો બિરાજે છે. તે સિદ્ધ ભગવંતો જન્મ-મરણ રૂપ સંસારના સર્વ સંકલેશ અને પ્રપંચોથી રહિત સાદિ અનંત સ્થિતિમાં જ્યાં છે, તેને “સિદ્ધ ક્ષેત્ર” કહેવાય છે. તે સિદ્ધ ભગવંતો કેવલજ્ઞાન કેવળ દર્શન રૂપ ઉપયોગ દ્વારા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે છે અને દેખે છે. તે સિદ્ધોનું સુખ અવ્યાબાધ, શાશ્વત અને નિત્ય છે. જે દેવોના ત્રણેય કાળના સુખોથી પણ અધિક છે. જેને સર્વ ઉપમાઓ ઓછી પડે છે તેથી અનુપમ છે. પ્રશ્ન ૨૪ - સિદ્ધ ભગવાન અને અલોક વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર – જેવી રીતે તડકા અને છાયા વચ્ચે કાંઈજ અંતર નથી, તેવીજ રીતે સિદ્ધ ભગવાન અને અલોક બન્ને વચ્ચે કાંઈ અંતર નથી. પરસ્પર સ્પર્શીને તડકા-છાયાની જેમ રહેલા છે. પ્રશ્ન ૨૫ - સિદ્ધ શિલા પૃથ્વીના નામ કેટલા છે? ઉત્તર – (૧) ઈષત્ (૨) ઈલતું પ્રાગુભારા (૩) તનુ (૪) તનુતન (પ) સિદ્ધિ (6) સિદ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય (૯) લોકારા (૧૦) લોકા સ્કૂપિકા (૧૧) લોકાગ્ર પ્રતિબોધના (૧ર) સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ સુહાવહા. આ બાર સિદ્ધશિલા પૃથ્વીના નામ છે. કર્મ ભક્ત અનંત જીવો લોકના અગ્રભાગે સિદ્ધક્ષેત્રમાં સ્વભાવ સ્થિત થઈને રહે છે. જ્યાં ગયા પછી જન્મ-મરણ શરીર કર્મ કશું જ નથી. આ મોક્ષની પ્રાપ્તિ તે જ લોકસ્વરૂપ જાણવાનું ફળ છે. ચૌદ રાજલોકમાં ગમનાગમન કરતો આત્મા લોકાગ્રે જઈને સ્થિર થઈ જાય છે. તેવા આ સિદ્ધ પદની પ્રાપ્તિ માટે જ સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવાની છે. સ્કંધ પ્રદેશ પરમાણુ G sow વિશ્વદર્શનની વિશાળતા ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જીપ છે લવણ સલાહ ઉજંબુકી૫. લયણ શાસટ્ટ ૨લાખ થોજન ૨લાખ યોજન (ઉતર આપાતક הנטוס IN MIT કારણ કે S-5 6 - SR . & Innયુ. - * help inf T OP 8 STAR.SH C Pરકિરા CD 33 $ ask 1972 Phroue 310 153 12 12 thove ઉન ૨ | -- |1કIિE _BI 1P. 1 eyo (ર રજા Bg el8 Pragna BTHESINE જે 0 3 ਜੋ IPICID ? IIIIIIIIII છે ૨૫ ૨૬ ૨૭ ૨૮ ફૂલ ૨શ્ચમ જાહીદદિર מנעול " સીતાદા ન ૨૪ ૨૩ ૨૨ રદ ૨૦. "ત્રણ [TIllin] Plclo 8 8 8 ' BEW EAST 11111111|| Me Pica ૬૬ ૬૫ , સીતાનદી E-65 RTI જિકd 0 = RS. | PIPI કલDI . ਨਨ T Eય 1111111TI littlal itle બ્રિાય કિ. તિથિગછી દહ હરિકાન્તા નંદી - ગંધાતી મહાપલ દઉં હરિ સલિલા નદી હિમ વન પઈની રોહિતોશી નહી) TePe રોહિતા નહી eીર પાતી પક્ષ | - લધુ મહંત પરત Ms-8 Bઅમર ભરત બંડ પ. ખંડ-૩ ઉત્તર दैतीय મકર : છે Reld. લE દક્ષિણ. વૈજયાહાર, મહાક્ષેત્ર કુબગિરિ 80-A. Jain Educationa Interational For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ લવાંગ સમુદ્ર ' Aવસ્તાર ૬ લાગી GSR, ભાગ૭૪લવાય , તપ્રભા એક લાખ થાજન ઉંડાઈ. પૃથ્વી ૬ ભાગ બાયું, પાતાલ કળશ તલ દેeતાર ૨૦ હુક્કાર યોજન S પર્વતની. દાઢા. અને અંતરીપતી સ્થિતિ કોઇ સામાણ દર્શન લઘુ ઉદભવંત ઉગારે 002. (૪૦) 800 e11661 cicil ucidell Eld! oon Oo (soo) છ00 002 ૯onયો. T/ 68ા ઉue 9 અંતરડ્રીપો ૮૦૦. ( ૯૦૦ યો. લવણ અમુક +-પૂર્વ /00 થી વૃત્ત કુંભ 80-B Jain Educationa Interational For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીપની જાહોજલાલી..! કે વળજ્ઞાની ભગવંતોએ પોતાનાં જ્ઞાનમાં પ્રત્યક્ષ નિહાળેલ આ ચૌદ રાજલોકનાં વિશાળ લોકની મધ્યમાં તિÁલોક છે. તે ઝાલર યાને થાળીની માફક ગોળાકાર રહેલ છે. તેમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. જે એક પછી એક વલયાકારે છે. એક દ્વીપને ફરતો એક સમુદ્ર, ફરી સમુદ્રને ફરતો દ્વીપ એમ એકથી બીજો બમણાં વિસ્તારમાં છે. એમ જંબુદ્રીપથી શરૂ કરી તિÁલોકનાં અંતે છેલ્લો સ્વયંભૂરમણ મહાસમુદ્ર છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જીવાભિગમસૂત્ર તથા લઘુક્ષેત્ર સમાસ વગેરે ગ્રંથોમાં જંબૂદ્રીપ, લવણસમુદ્ર વગેરે દ્વીપ સમુદ્રોનું વર્ણન વિસ્તારથી બતાવેલું છે. તે અહીં સંક્ષેપમાં પણ સ્પષ્ટતાથી પ્રશ્નોત્તરરૂપે સમજાવેલ છે. પ્રશ્ન ૧ - તિÁલોકની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે ? ઉત્તર - તિર્ચ્યુલોકની લંબાઈ પહોળાઈ એક રાજુ પ્રમાણ છે. અને ઊંચાઈ ૧૮૦૦ યોજન છે. તે આ પૃથ્વીની સમતલ ભૂમિથી ૯૦ યોજન ઉપર છે. અને ∞ યોજન નીચે છે. કુલ ૧૮૦૦ યોજન છે. પ્રશ્ન ૨ - તિÁલોકમાં કેટલાં દ્વીપ સમુદ્રો છે ? ઉત્તર - તિÁલોકમાં અસંખ્યાત દ્વીપસમુદ્રો છે. અને તે બધાં મળીને ૨૫ ક્રોડાક્રોડ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનાં સમયો જેટલાં છે. પ્રશ્ન ૩ - પલ્યોપમ અને સાગરોપમના પ્રકાર કેટલા છે ? ઉત્તર - પલ્યોપમ અને સાગરોપમનાં છ - છ પ્રકાર છે. (૧) બાદર ઉદ્ઘાર પલ્યોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ઘાર પલ્યોપમ (૩) બાદર અન્ના પલ્યોપમ (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ પ્રશ્ન ૪ - બાદર ઉદ્ઘાર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર - ઉત્સેધાંગુલનાં પ્રમાણથી ૧ યોજન લાંબો - પહોળો - ઊંડો એવાં ઘનવૃત = (લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ સરખી) કૂવામાં દેવકુરુ – ઉત્તરકુનાં જુગલીયા મનુષ્યના શિરમુંડન કરાવ્યા પછી ૧ થી ૭ દિવસ સુધીનાં મસ્તકનાં ઉગેલાં વાલાગોને ક્લોક્સ ભરવામાં આવે અથવા દેવકુરુ – ઉત્તરમાં જન્મેલાં સાત દિવસના ઉગેલા ઘેટાના ઉત્સેધાંગુલ પ્રમાણ વાળના સાતવાર આઠ - આઠ ટુકડાં કરને ભરીએ તો એક અંગુલમાં ૨૦, ૯૭, ૧૫૨ રોમખંડ થાય તેથી કૂવામાં જેટલાં રોમખંડ (સંખ્યાતા) સમાય તેમાંથી એકેક સમયે એક એક વાળ કાઢીએ, જ્યારે કૂવો ખાલી થાય ત્યારે તેને ‘બાદર ઉદ્ઘાર પલ્યોપમ' વ્હેવાય છે. આને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે છે. (૧) બાદર ઉદ્ઘાર સાગરોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ (૩) બાદર અન્ના સાગરોપમ (૪) સૂક્ષ્મ અન્ના સાગરોપમ (૫) બાદર ક્ષેત્ર સાગરોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ પ્રશ્ન ૫ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર - ઉપરમાં જે રોમખંડો ભર્યા હતાં તેમાં દરેકનાં અસંખ્યાત અસંખ્યાત ખંડ કરી પૂર્વોક્ત કૂવો ભરવાનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 81 Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અને તે પણ ખીચોખીચ કે જે અગ્નિથી બળે નહીં. વાયુથી ઉડે નહિ. ચક્વર્કીના સૈન્યથી પણ દબાય નહિ. એક સમયે એક રોમખંડ કાઢતાં જેટલો સમય થાય તેને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ’ કહેવાય. આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનાં સમયથી દ્વિીપ-સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે આવા ર૫ ક્રોડાકોડી પલ્યોપમનાં જેટલાં સમયો તેટલાં સર્વ દ્વીપ-સમુદ્રો છે. અથવા આવાં અઢી સાગરોપમ (સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ)નાં સમયો જેટલાં દીપ-સમુદ્રો છે. પ્રશ્ન ૬ - બાદર અદ્ધા પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - જે વાલાચ = રોમખંડ કાઢવાનાં છે તે ઉપર પ્રમાણે જ સમજવું પરંતુ સો વર્ષે એક વાલા કાઢતાં જ્યારે કૂવો ખાલી થાય ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે. અહીં સંખ્યાતકાળ હોવાથી સંખ્યાતા સો વર્ષ લાગે. પ્રશ્ન ૭ - સૂરમ અદ્ધા પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - અસંખ્યાતા સૂક્ષ્મ રોમખંડ (વાલાઝ નહિ, પણ તેમાંથી સો સો વર્ષે એક એક કાઢતાં અસંખ્યાતા વર્ષે કૂવો ખાલી થાય તેને સૂક્ષમ અદ્ધા પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમ વડે જ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જીવોનાં આયુષ્યકર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિઓ વગેરે અદ્ધા = કાળ મપાય છે. પ્રશ્ન ૮ – બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય છે? ઉત્તર - બાદર રોમખંડ (વાલા) ને અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશો અંદર તથા બહારથી પણ સ્પર્શીને રહ્યાં છે. અને અસ્પર્શીને રહ્યાં છે. તેમાં સ્પર્શીને રહેલાં આકાશપ્રદેશો કરતાં અસ્પર્શીને રહેલાં આકાશપ્રદેશો ઘણાં છે. અહીં સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી એકેક આકાશપ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ સ્પર્શેલાં આકાશપ્રદેશો જેટલાં કાળે ખાલી થાય તેને બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૯- સૂમ ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - સૂક્ષ્મ રોમખંડોવાળા કૂવામાં સ્પર્શલા તથા નહિ સ્પર્શલાં આકાશપ્રદેશો તથા એક રોમખંડથી બીજા રોમખંડની વચ્ચે પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો છે. આ રીતે બે પ્રકારનાં સ્પષ્ટ આકાશપ્રદેશો તથા બે પ્રકારનાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશો દરેકને પ્રતિસમય એક એક બાર કાઢતાં જેટલાં કાળે કૂવો ખાલી થાય તે સમયને સૂકમ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. ૧૨ માં દૃષ્ટિવાદ સૂત્રનાં કેટલાંક દ્રવ્યોને સ્પષ્ટ, કેટલાંકને અસ્કૃષ્ટ આકાશપ્રદેશથી માપેલાં છે. સારાંશ કે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દૃષ્ટિવાદના દ્રવ્યો મપાય છે. પ્રશ્ન ૧૦ - સાગરોપમ કોને કહેવાય? ઉત્તર - ઉપરોક્ત દશ ક્રોડક્રોડ પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય છે. તેના પણ છ પ્રકાર ઉપર બતાવ્યા મુજબ સમજવા. તેમાંથી અહીં દીપ - સમુદ્રોનું પ્રમાણ બતાવવા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ તથા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું પ્રયોજન છે. પ્રશ્ન ૧૧ - ક્રોડાકોડી કોને કહેવાય? ઉત્તર - કોઈપણ ક્રોડવાળી સંખ્યાને એક ક્રોડથી ગુણવાથી ક્રોડાકોડી થાય જેમકે ૨૫ ક્રોડક્રોડી એટલે ૨૫ ક્રોડને ૧ ક્રોડે ગુણવાથી જે સંખ્યા આવે તે રપ લાખ અબજ થાય (૨૫,OOOX ૧OOOO = ૨૫૦OOOOOO) પરંતુ પચ્ચીશ ક્રોડને પચ્ચીશ ક્રોડે ગુણવા નહિ. જંબુદ્વીપની જાહોજલાલી ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૨ - તિલોકમાં રહેલા હીપ-સમુદ્રોના નામ શું છે? ઉત્તર - (૧) જંબુદ્વીપ (ર) લવણ સમુદ્ર (૩) ધાતકી ખંડ કીપ (૪) કાલોદધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કર સમુદ્ર () વરૂણવર દ્વીપ-સમુદ્ર (૯-૧૦) ક્ષીરવર દ્વીપ-સમુદ્ર (૧૧-૧ર) ધૃતવર દ્વીપ-સમુદ્ર ( ૧૧૪) ઈશ્કવર દ્વીપ-સમુદ્ર (ક્ષોદવર દ્વીપસમુદ્ર) (૧પ-૧૬) નંદીશ્વર દ્વીપ-સમુદ્ર ત્યાર પછી ત્રિપ્રત્યવતાર છે. ( ૧૧૮) અરૂણદ્વીપ-સમુદ્ર (૧૯) અરૂણવર હીપ-સમુદ્ર ( ૨૨૧) અરૂણવરાવભાસ દ્વીપ-સમુદ્ર આ રીતે જેટલા પણ શુભપદાર્થોના નામો છે તે તે નામના ત્રિપ્રત્યાવતારી અસંખ્યદ્વીપ-સમુદ્રો છે. ત્યારબાદ છેલ્લે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર એક-એક રહેલ છે. સૌથી અંતમાં અર્ધા રાજુ ક્ષેત્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર રહેલ છે. પ્રશ્ન ૧૩ - આ બધા હીપ-સમુદ્રોના નામની શું વિશેષતા છે? ઉત્તર - (૧) આ બધા દ્વીપ-સમુદ્રોના નામ શાશ્વતા છે. (૨) બધા નામ ગુણનિષ્પન્ન છે. (૩) તે તે નામના તે દ્વીપ-સમુદ્રોના અધિષ્ઠયક દેવો છે. એક ફક્ત જંબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદત' નામના દેવ છે. અને લવણ સમુદ્રના અધિષ્ઠયક “સુસ્થિત’ નામના દેવ છે. બાકી બધા હીપ-સમુદ્રોના નામ પ્રમાણે જ તે દેવોના નામ છે. તે બધા દેવો એક પલ્યોપમની સ્થિતિવાળા તથા ભવનપતિની જાતિના છે. પ્રશ્ન ૧૪ - તિલોકની મધ્યમાં સૌથી પ્રથમ ક્યો દ્વિીપ છે? ઉત્તર - તિÖલોકની મધ્યમાં સૌથી પ્રથમ જંબુદ્વીપ છે. તે બધાં દ્વીપસમુદ્રોમાં પ્રથમ અને સૌથી નાનો છે. પ્રશ્ન ૧૫ - જંબૂદ્વીપનો આયામ-વિખંભ (લંબાઈ-પહોળાઈ) કેટલો છે? ઉત્તર - જંબૂઢીપનો પૂર્વ-પશ્ચિમ આયામ (લંબાઈ) અને ઉત્તર દક્ષિણ વિધ્વંભ (પહોળાઈ) એક લાખ યોજન છે. પ્રશ્ન ૧૬ - જંબૂદ્વીપની પરિધિ કેટલી છે? ઉત્તર - જંબૂઢીપની પરિધિ ૩ ૧૬, રર૭ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ) યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય અને ૧૩ અંગુલથી કંઈક અધિક છે. એટલે ત્રિગુણાધિક પરિધિ હોય છે. પ્રશ્ન ૧૭ - પરિધિ એટલે શું અને તેને કાઢવાની રીત શું છે? ઉત્તર - પરિધિ = કોઈપણ વૃત્ત (ગોળ) વસ્તુ હોય તેના એક છેડથી શરૂ કરીને બીજા છેડા સુધીના (ગોળાકાર) ક્ષેત્રને (તેની લંબાઈન) પરિધિ કહેવાય છે. પરિધિના ગણિતની રીત = (૧) રર/૭ X વ્યાસ (વિખંભ) = પરિધિ (૨) રર/૭ ૪ ત્રિજ્યા X ૨ = પરિધિ વ્યાસ = મધ્યબિંદુથી પસાર થઈ પરિધિના એક છેડાથી નીકળતી બીજા સામા છે ને સ્પર્શતી રેખાને વ્યાસ એટલે વિખંભ કહેવાય. ત્રિજ્યા = વિખંભના અર્ધા ભાગને ત્રિજ્યા કહેવાય. શાસ્ત્રીય રીતે પરિધિ કાઢવાની રીત - લંબાઈ x પહોળાઈ X ૧૦ = જે સંખ્યા આવે તેનો વર્ગમૂલ કાઢવાથી પરિધિ આવી જાય ઘ.ત. જંબુદ્વીપ એક લાખ યોજનાનો છે. તો એક લાખ X એક લાખ x ૧૦ = જે સંખ્યા આવી તેનો વર્ગમૂલ કાઢવાથી __[ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (83)] જ કવવાર Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૬, રર૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલથી કંઈક અધિક આવે છે તે જંબુદ્વીપની પરિધિ છે. પ્રશ્ન ૧૮ - જંબૂદ્વીપની ઊંડાઈ કેટલી છે? ઉત્તર - જંબૂઢીપની ઊંડાઈ એક હજાર યોજન છે. પ્રશ્ન ૧૯ - જંબૂદ્વીપની ઊંચાઈ કેટલી છે? ઉત્તર - જંબુદ્વીપની ઊંચાઈ કાંઈક અધિક ૯ હજાર યોજન છે. સર્વ મળી પરિમાણ સાધિક એક લાખ યોજન આ ઊંચાઈ – ઊંડાઈ અંબૂદ્વીપની મધ્યમાં આવેલા મેરુપર્વતની અપેક્ષાએ સમજવી. પ્રશ્ન ૨૦ - જંબુદ્વીપનો આકાર કેવો છે? ઉત્તર - જંબુદ્વીપનો આકાર પરિપૂર્ણ ચંદ્રમાનાં આકાર જેવો તથા રથના પૈડાનાં આકાર જેવો ગોળ તથા. (Circular) થાળી જેવો ગોળ છે. રૂપિયાનો સિક્કે થાળી જેવો સપાટ છે ને ? પણ જો તેને જમીન ઉપર ઊભો રાખીને એક આંગળીથી ઘસરકો આપીને ફેરવવામાં આવે તો તે કેવો લાગે ? દડ જેવો ગોળને ? બસ એ જ રીતે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે પૃથ્વી પણ હકીક્તમાં નારંગી કે દવા જેવી ગોળ નથી, પણ થાળી જેવી સપાટ છે. વળી આજનું વિજ્ઞાન કહે છે તેમ આપણી આ પૃથ્વી ફરતી નથી પણ સ્થિર છે. પ્રશ્ન ૨૧ - જંબૂદ્વીપની બરાબર મધ્યમાં શું આવેલ છે? ઉત્તર - જંબૂદ્વીપની બરાબર મધ્યમાં મેરૂપર્વત આવેલ છે. પ્રશ્ન રર - જંબૂદ્વીપમાં કેટલાં વર્ષક્ષેત્રો છે અને તે ક્યા છે? ઉત્તર - જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો છે જે જંબૂદ્વીપનાં પૂર્વ-પશ્ચિમમાં લાંબા વિશાળ છ કુલગિરિ-મહાપર્વતો દ્વારા વિભાજિત થયેલા છે. (૧) ભરત (ર) હૈમવત (૩) હરિવર્ષ (૪) મહાવિદેહ (૫) રમ્યફવર્ષ (6) હૈરણ્યવત (૭) ઐરાવત આ સાત વર્ષક્ષેત્રો છે. પ્રશ્ન ૨૩ - જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં કેટલાં વર્ષક્ષેત્રો રહેલાં છે? ઉત્તર - જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ત્રણ વર્ષક્ષેત્રો રહેલાં છે. (૧) ભરત (૨) હૈમવત (૩) હરિવર્ષ પ્રશ્ન ૨૪ - જંબુદ્વીપનાં મેરુપર્વતની ઉત્તરમાં કેટલાં વર્ષક્ષેત્રો રહેલાં છે? ઉત્તર - જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઉત્તરમાં ત્રણ વર્ષક્ષેત્રો રહેલા છે. (૧) રમ્યફવર્ષ (૨) હૈરાગ્યવત (3) ઐરવત. જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઉત્તર-ધાણમાં રહેલાં બે-બે ક્ષેત્રો લંબાઈ-પહોળાઈ-આકાર અને પરિધિથી સમાન માપવાળા છે. જેમકે (૧) ભરત અને ઐરાવત (૨) હૈમવત અને હૈરણ્યવત (૩) હરિવર્ષ અને રમ્યફવર્ષ. તે જ રીતે મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમમાં રહેલા બે ક્ષેત્રો પણ લંબાઈ-પહોળાઈ-આકાર અને પરિધિથી સમાન છે. જેમ કે પૂર્વમહાવિદેહ અને અપરમહાવિદેહ તથા મેરુપર્વતની ઉત્તર-દક્ષિણમાં બે “કુરા’ કહેલા છે. તે પણ લંબાઈ-પહોળાઈ આદિથી સમાન છે. તેના નામ (૧) દેવકુર (૨) ઉત્તર પ્રશ્ન ર૫ - આ ક્ષેત્રોમાં કર્મભૂમિના ક્ષેત્ર કેટલાં છે? અને અકર્મભૂમિના ક્ષેત્ર કેટલા છે? ઉત્તર - (૧) ભરત (૨) ઐરાવત (૩) મહાવિદેહ આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર છે. અને (૧) હૈમવત (ર) હૈરણ્યવત (૩) હરિવર્ષ (૪) રમ્યફવર્ષ (૫) દેવકુર (૬) ઉત્તરકુરુ આ છ ક્ષેત્ર અકર્મભૂમિના છે. પ્રશ્ન ર૬ - કર્મભૂમિ અને અકર્મભૂમિ કોને કહેવાય? જેબૂદ્વીપની જાહોજલાલી Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - જે ક્ષેત્રોમાં અસિ (શસ્ત્ર અને યુદ્ધ વિદ્યા) મસિ (લેખન અને પઠનપાઠન) કૃષિ તથા આજીવિકાના બીજા સાધનરૂપ કર્મ (વ્યાપાર – વ્યવસાય) હોય તેને કર્મભૂમિ' કહેવાય છે. અને અકર્મભૂમિ એટલે જ્યાં અસિ-મસિ અને કૃષિ આદિ ન હોય પરંતુ કલ્પવૃક્ષોથી નિર્વાહ થાય તેને “અકર્મભૂમિ' કહેવાય છે. પ્રશ્ન ૨૭ - જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - લઘુહિમવંત નામના પર્વતની દક્ષિણમાં અને ધક્ષણી લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં જંબૂદ્વીપમાં ભરત’ નામનું વર્ષક્ષેત્ર આવેલ છે. પ્રશ્ન ૨૮ - ભરતક્ષેત્ર કેવા પ્રકારનું છે? ઉત્તર - તે ક્ષેત્ર સ્થાણુ કંટક, વિષમભૂમિ, પર્વત, પ્રપાત, ગુફ, નદી, દહ, વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, લત્તા, વલ્લરી, અટવી, શ્વાપદ, ચોર, ઉપદ્રવ, દુર્ભિશ્વ, દુષ્કાળ, પાખંડ કૃપણ, ભિખારી ઈતિભીતિ, રોગ, કુવૃષ્ટિ સંક્લેશ, સંક્ષોભ આદિથી યુક્ત છે. પ્રશ્ન ર૯ - ભરતક્ષેત્રના આકાર-માપ શું છે? ઉત્તર - ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળુ છે. ઉત્તરમાં પર્યકના આકારે અને ધક્ષણમાં ધનુષની પીઠના આકારે છે. ત્રણ તરફથી લવણસમુદ્રથી સ્પષ્ટ ધેરાયેલો છે. આ ભરતક્ષેત્ર જંબુદ્વીપના એકસો નેવું (૧૯૦) માં ભાગે છે. એટલે કે તેનો વિખંભ (પહોળાઈ) પ૬/૧૯ યોજન છે. પ્રશ્ન ૩૦ - જંબુદ્વીપના ૧૯૦ ભાગ કેવી રીતે છે? ઉત્તર - જંબુદ્વીપ ૧ લાખ યોજનાના વિસ્તારવાળો છે. તે ૧ લાખ યોજનના ૧૯૦ ખંડ એટલે ભાગરૂપ છે તે નીચે પ્રમાણે છે. (૧) ભરતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ પર યોજન ૬ ક્લા (૨) ઐરાવતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ પક યોજન ૬ કલા (૩) લઘુહિમવંત પર્વત ૨ ખંડ પ્રમાણ ૧૦૫ર યોજના ૧ર કલા (૪) શિખરી પર્વત ર ખંડ પ્રમાણ ૧૦પર યોજના ૧ર કલા (૫) હૈમવત ક્ષેત્ર ૪ ખંડ પ્રમાણ ર૧૦૫ યોજન ૫ કલા ૬) હૈરણ્યવત ક્ષેત્ર ૪ ખંડ પ્રમાણ ર૧૦પ યોજન ૫ કલા (૭) માહિમવંત પર્વત ૮ ખંડ પ્રમાણ ૪ર૧૦ યોજન ૧૦ ક્લા (૮) રુકિમ પર્વત ૮ ખંડ પ્રમાણ ૪ર૧૦ યોજન ૧૦ ક્લા (૯) હરિવર્ષ ક્ષેત્ર ૧૬ ખંડ પ્રમાણ ૮૪ર૧ યોજન ૧ કલા (૧૦) રમ્યફવર્ષ ક્ષેત્ર ૧૬ ખંડ પ્રમાણ ૮૪ર૧ યોજન ૧ ક્લા (૧૧) નિષધ પર્વત ૩૨ ખંડ પ્રમાણ ૧૬૮૪ર યોજન ૨ કલા (૧ર) નીલવંત પર્વત ૩૨ ખંડ પ્રમાણ ૧૬૮૪ર યોજન ૨ કલા (૧૩) મહાવિદેહ ક્ષેત્ર ૬૪ ખંડ પ્રમાણ ૩૪૮૪ યોજન ૪ કલા. ૧૯૦ ખંડ ૧00000 યોજન 0000000000 000 % સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ યોજન કલા તેમાં ક્ષેત્ર - પપ૯ પર્વત - ૪ર૧૦ ૧૦ ૧ 0 યોજન (૧ લાખ યોજન) સારાંશ એ છે કે, ભરત - ઐરાવત કરતા લઘુહિમવંત અને શિખરી પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા હૈમવત-હૈરણ્યવત ક્ષેત્ર બમણા વિસ્તારવાળા છે. તેના કરતા માહૈમવત અને રુકિમ પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા રિવર્ષ - રમ્યફવર્ષ ક્ષેત્ર બમણા વિસ્તારવાળા છે. તેના કરતા નિષધ - નીલવંત પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા મહાવિદેહ ક્ષેત્ર બમણા વિસ્તારવાળું છે. આ બધા ક્ષેત્રો અને પર્વતોની પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનિયત છે. પ્રશ્ન ૩૧ - ભરતક્ષેત્રના કેટલા ભાગ અને કેટલા ખંડ છે? ઉત્તર - ભરત વર્ષ ક્ષેત્રના વૈતાઢ્ય પર્વતથી બે વિભાગ પડે છે. (૧) દક્ષિણાર્ધ ભરત (૨) ઉત્તરાર્ધ ભરત તથા લઘુહિમવંત પર્વત ઉપર રહેલા પદ્મદૂહમાંથી નીકળેલી ગંગાસિંધુ નદી આ બન્ને ઉત્તર-દક્ષિણ ભરતની વચ્ચે થઈને જતી હોવાથી ભરતક્ષેત્રના કુલ છ વિભાગ એટલે છ ખંડ થાય છે. આ છ ખંડને ચક્વર્તી સાધે છે. અને વૈતાઢય પર્વતની નીચેના ત્રણ ખંડ (૧, ૨, ૬) ને વાસુદેવ જીતી શકે છે. ભરતક્ષેત્રના છ ખંડ માંહેના મધ્યખંડ (પ્રથમ)માં આજની સંપૂર્ણ દુનિયા સમાઈ ગઈ છે. પ્રશ્ન ૩ર - ભરતક્ષેત્રના છ ખંડ સાધવા માટે ચક્રવર્તી કેટલાં અઠ્ઠમ કરે છે? કયા કયા સ્થળ ઉપર કરે છે? ઉત્તર - ચક્વર્તી મહારાજા તેર અઠ્ઠમ કરી છ ખંડ ચૌદ રત્ન અને નવનિધાન પ્રાપ્ત કરે છે. પ્રથમ અઠ્ઠમ - માગધતીર્થને સાધવા સાતમો અટ્ટમ - ચૂલહિમવંત ગિરિકુમાર માટે બીજો અટ્ટમ - વરધમ તીર્થને સાધવા આઠમો અટ્ટમ - વિદ્યાધર શ્રેણીમાં ત્રીજો અઠ્ઠમ – પ્રભાસતીર્થને સાધવા નવમો અઠ્ઠમ - ગંગાદેવીને માટે ચોથો અઠ્ઠમ - સિંધુદેવીને સાધવા દશમો અટ્ટમ - નૃત્યમાલ દેવને માટે પાંચમો અઠ્ઠમ - વૈતાઢ્યગિરિ કુમાર માટે અગીયારમો અટ્ટમ - નવનિધાન મેળવવા માટે છઠ્ઠો અઠ્ઠમ - કૃતમાલ દેવ માટે બારમો અટ્ટમ - અયોધ્યાના અધિષ્ઠયક દેવ માટે તેરમો અટ્ટમ - રાજ્યાભિષેક વખતે. આ રીતે તેર અડ્રમ કરીને ચક્વર્તાપદની પ્રાપ્તિ કરે છે. જ્યારે ચક્વર્તી રાજાનું આયુષ્ય પૂર્ણ થાય છે અથવા તે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે ગંગા અને સિંધુ નદીની ઉપરનાં પુલ ધીરે ધીરે વિનાશ પામે છે. અને ગુફાનાં અધિષ્ઠયક દેવો બન્ને ગુફાનાં દ્વારો બંધ કરી દે છે. એટલે છ ખંડનો વ્યવહાર છ મહિના સુધીમાં આપોઆપ બંધ થઈ જાય છે. અને નિધાનો લવણસમુદ્રને કિનારે શાશ્વતસ્થાનમાં તથા સાત એકેન્દ્રિયરત્નો પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. સ્ત્રીરત્ન આયુષ્ય પૂર્ણ કરી નરકે જાય છે. પ્રશ્ન ૩૩ - ભરતવર્ષમાં આદિશ કેટલાં છે? ઉત્તર - ભરતક્ષેત્રના પ્રથમખંડમાં રપા આર્યદેશ છે. બાકીના બધા દેશ તથા પાંચખંડમાં બધા દેશો અનાર્ય છે. (86) [ જંબૂદ્વીપની જાહોજલાલી! ] Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કુલ ૩રજી દેશ છે. પ્રથમખંડના આર્યક્ષેત્રમાં જ તીર્થકર, વાસુદેવ ચક્રવર્તી વગેરે મહાપુરુષો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૪ - આપણે ક્યાં રહીએ છીએ? ઉત્તર - આપણે દક્ષિણાર્ધ ભારતમાં પ્રથમખંડમાં રહીએ છીએ એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા વગેરે વર્તમાન દુનિયાના તમામ દેશોનો સમાવેશ આ દક્ષિણાર્ધ ભારતમાં થાય છે. આ ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રસમાન છે. પ્રશ્ન ૩પ - આ ક્ષેત્રને ભરતવર્ષ એવું નામ કેમ કહેવામાં આવે છે? ઉત્તર - આ ક્ષેત્રને ભરતવર્ષ કહેવાના બે કારણ છે. (૧) દક્ષિણાર્ધ ભરતના મધ્યખંડમાં બરાબર વચ્ચે અયોધ્યા વિનીતા) નામની રાજધાની આવેલી છે. તે અયોધ્યામાં છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પ્રથમ ચક્વર્તી ભરત’ થયા. (ર) આ ક્ષેત્રના અધિપતિ ભરત નામના દેવ છે. તેથી આ ક્ષેત્રનું નામ ભરતવર્ષ” કહેવામાં આવ્યું છે. અથવા ભરતવર્ષ તે નામ શાશ્વત છે. ત્રણે કાળે હતું, છે અને રહેશે તેથી તે ભરતવર્ષ નામ ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. પ્રશ્ન ૩૬ - ભરતક્ષેત્રમાં રહેલાં મનુષ્યોને આકારભાવ (સ્વરૂપ) કેવા પ્રકારના હોય છે? ઉત્તર - આ ક્ષેત્રમાં રહેલાં મનુષ્યો અનેક પ્રકારનાં સંસ્થાન, સંહનન, ઊંચાઈ અને આયુષ્ય ભોગવી કોઈ નરકગતિમાં, કોઈ તિર્યંચગતિમાં, કોઈ મનુષ્ય કે દેવગતિમાં જાય છે તો કોઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધબુદ્ધ અને મુક્ત બની જાય છે. પ્રશ્ન ૩૭ - જંબુદ્વીપમાં એરવતક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - જંબુદ્વીપમાં શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણસમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં ભરતક્ષેત્ર જેવું જ ઐરાવતક્ષેત્ર અર્ધચંદ્રાકારે રહેલ છે. ત્યાં પણ વૈતાઢ્યપર્વત અને રક્તા – રક્તાવતી નદીઓથી છ ખંડ થયેલા છે. બાકી બધું વર્ણન ભરતક્ષેત્ર સમાન સમજવું. ત્યાં ઐરવતચક્રી અને ઐરાવત નામક દેવ છે. તેથી તેનું નામ ઐરવત છે. અને આ ક્ષેત્રનું નામ પણ શાશ્વત, ધ્રુવ અને નિત્ય છે. પ્રશ્ન ૩૮ - જંબુદ્વીપમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - જંબૂદીપના મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. નિષધપર્વતથી ઉત્તરમાં અને નીલવંત પર્વતથી દક્ષિણમાં આ બન્ને પર્વતની વચ્ચે મહાવિદેહક્ષેત્ર રહેલ છે. તે પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં છે. પ્રશ્ન ૩૯ - મહાવિદેહક્ષેત્રના આકાર-માપ શું છે? ઉત્તર - મહાવિદેહક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ ૧ લાખ યોજન લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળુ છે. પર્યકના (પલંગ) આકારનું છે. પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રથી સ્પષ્ટ છે. તેનો વિખંભ (પહોળાઈ) ૩૩૬૮૪-૪/૧૯ યોજન છે. પ્રશ્ન ૪૦ - મહાવિદેહ ક્ષેત્ર કેટલાં વિભાગમાં વિભક્ત છે? ઉત્તર - મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વિભક્ત છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ (૧) પૂર્વનો ભાગ પૂર્વ મહાવિદેહ (૨) પશ્ચિમનો ભાગ પશ્ચિમ મહાવિદેહ (૩) દક્ષિણમાં દેવકુર અને (૪) ઉત્તરમાં ઉત્તરકુર (આ છેલ્લાં બે ક્ષેત્રો અકર્મભૂમિનાં છે) વચ્ચે મેરુપર્વત છે. પ્રશ્ન ૪૧ - મહાવિદેહનો ઉત્તર-દક્ષિણ વિસ્તાર કેટલો છે? ઉત્તર - મહાવિદેહની મધ્યમાં મેરુપર્વત – ૧000 યોજનનો વિસ્તાર ક્ષિણ – ભદ્રશાલવન - ૨૫૦ યોજન દેવકર – ૧૧૫૯૨ યોજન, ૨ કલા ઉત્તર - ભદ્રશાલવન - ર૫૦ યોજના ઉત્તરકુર - ૧૧૫૯૨ યોજન, ૨ કલા = કુલ ૩૩૬૮૪ યોજન, ૪ કલા. પ્રશ્ન ૪૨ - મહાવિદેહનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર કેટલો છે? ઉત્તર - પૂર્વવિજય ર૩જી યોજન, પશ્ચિમ વિજય ર૩0 યોજન આ રીતે પૂર્વ-પશ્ચિમ ૪જી યોજના મહાવિદેહનો વિસ્તાર છે. પ્રશ્ન ૪૩ - પૂર્વ-પશ્ચિમ વિજયોના ૨૩000 યોજન કેવી રીતે થાય? ઉત્તર - ૧૨ યોજન જગતીના ૨૧ યોજન સીતામુખવન RO યોજન ચાર વક્ષસ્કાર પર્વતના ૩૭૫ યોજન ત્રણ અંતરનદીના ૧૭૭૩ યોજન આઠ વિજયના આ રીતે ર0 યોજન પૂર્વના અને ર0 યોજન પશ્ચિમ તરફના થાય છે. એક વિજયની પૂર્વ-પશ્ચિમ લંબાઈ રર૧ર-૭૮ યોજન છે. એક વિજયની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૬૫૯૨ યોજન ૨ કલા છે. પ્રશ્ન ૪૪ - મહાવિદેહમાં કેટલી વિજયો છે અને તે કેવી રીતે છે? ઉત્તર - નિષધ પર્વત ઉપર રહેલાં તિગિદ્ધહમાંથી નીકળતી સીતાદા નદી પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની મધ્યમાંથી વહેતી છેવટે લવણસમુદ્રમાં મળે છે તેથી પશ્ચિમ મહાવિદેહનાં બે ભાગ પડ્યા છે. એવી જ રીતે નીલવંત પર્વત ઉપર રહેલાં કેશરીદૂહમાંથી નીકળતી સીતા નદી પૂર્વ મઘવિદેહક્ષેત્રની મધ્યમાંથી વહેતી છેવટે લવણસમુદ્રમાં મળે છે. તેથી પૂર્વ મહાવિદેહનાં પણ બે ભાગ પડ્યા છે. અને ચારે વિભાગોમાં આઠ આઠ વિજયો છે. દરેક વિજયોની વચ્ચે નદી તથા પર્વત રહેલ છે તે આ રીતે છે. એક વિજય પછી એક વિશાળ પર્વત ફરી એક વિજય પછી એક વિશાળ નદી ફરી વિજય આમ પ્રત્યેક વિજય પછી એક પર્વત અને એક નદીથી વિજયોના ૩ર વિભાગ થયેલ છે. આ રીતે ૧૬ વિજયો પૂર્વ મહાવિદેહમાં અને ૧૬ વિજયો પશ્ચિમ મહાવિદેહમાં આમ કુલ ૩ર વિજયો મહાવિદેહમાં છે. પ્રશ્ન ૪૫ - જંબૂદ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય છે? ઉત્તર - જંબુદ્વીપમાં ૩૪ ચક્રવર્તી વિજય છે મહાવિદેહની ૩ર વિજય અને ભરત-ઐરાવતની એક એક વિજય કુલ ૩૪ વિજય છે. જંબૂદ્વીપની જાહોજલાલી ! Jain Educationa Intemational For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૬ - બત્રીશ વિજયોના નામ શું છે? અને હાલમાં કઈ કઈ વિજયોમાં તીર્થંકર બિરાજે છે? બત્રીશ વિજયોના નામ ઉત્તર દિશાવર્તી દક્ષિણ દિશાવર્તી દક્ષિણ દિશાવર્તી ઉત્તર દિશાવર્તી ૧ કચ્છ ૯ વત્સ ૧૭ પદ્મ ૨૫ વD ૨ સુકચ્છ ૧૦ સુવત્સ ૧૮ સુપમ ૩ મહાકચ્છ ૧૧ મહાવત્સ ૧૯ મહાપદ્મ ૨૭ મહાવ, ૪ કગાવતી ૧ર વત્સાવતી ૨૦ પદ્મગાવતી ૨૮ વરાવતી ૫ આવર્તી ૧૩ રમ્ય ૨૧ શંખ ૨૯ વર્લ્સ ૬ મંગલાવર્ત ૧૪ રમ્યફ રર કુમુદ ૩) સુવલ્લુ ૭ પુષ્કલાવર્ત ૧૫ રમણિક ૨૩ નલિન ૩૧ ગંધિલ ૮ પુષ્કલાવતી ૧૬ મંગલાવતી ૨૪ નલિનાવતી ૩ર ગંધિલાવતી ઉપર કોષ્ટકમાં ૩ર વિજયોનાં નામ છે. તેમાં ૮ મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી, ૯ મી વત્સ વિજયમાં શ્રી યુગમંધર સ્વામી, ૨૪ મી નલિનાવતી વિજયમાં શ્રી બાહુસ્વામી, રપ મી વપ્ર વિજયમાં શ્રી સુબાહુસ્વામી બિરાજે છે. પ્રશ્ન ૪૭ - હાલમાં ૨૦ વિહરમાન તીર્થકરોનો જન્મ નિર્વાણ વગેરે ક્યારે થયા? એક તીર્થંકરની પાછળ કેટલા તીર્થકરોનો જન્મ થઈ ગયો હોય ? ઉત્તર - આ ૨૦ વિહરમાન તીર્થકરોની વિગત નીચે મુજબ છે. ભરતક્ષેત્રમાં ૧૭માં કુંથુનાથ ભગવાન અને ૧૮માં અરનાથ ભગવાનની વચ્ચેના આંતરામાં અઢીદ્વિીપમાં માવિદેહક્ષેત્રમાં ર૦ તીર્થકરોનો જન્મ થયો છે. અને ૨૦ માં મુનિસુવ્રત તથા ર૧ માં નમિનાથની વચ્ચેના આંતરામાં એકસમયે ૨૦ તીર્થકરોએ દીક્ષા લીધી. ૧ મહિના સુધી છમસ્થ અવસ્થામાં રહી કેવળજ્ઞાન પામ્યા. અને આવતી ચોવીશીમાં સાતમા અને આઠમા તીર્થંકરના આંતરામાં એક સાથે ૨૦ તીર્થકર મોક્ષમાં પધારશે. આ તીર્થંકરો (૨૦ વિહરમાન)નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં, ૧ લાખ પૂર્વનો સંયમપર્યાય, ૧ મહિનો છદ્મસ્થ અવસ્થા, પ0 ધનુષની અવગાહના, સર્વને ૮૪-૮૪ ગણધર, દરેકના દશ દશ લાખ કેવલી, કુલ બે ક્રોડ કેવળી કુલ બે હજાર ક્રોડ સાધુ-સાધ્વીનો પરિવાર હોય છે. મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન એક તીર્થકર જ્યારે તીર્થંકરપણે વિચારી રહ્યા હોય ત્યારે તેની પાછળ ૮૩ તીર્થકરો સંસારાવસ્થામાં જન્મી ચૂકેલા હોય છે તે ૮૩ માંથી એક ૮૩ લાખ પૂર્વના, એક ૮ર લાખ પૂર્વના યાવત્ એક એક લાખ પૂર્વના હોય આમ એક તીર્થંકરની પાછળ ૮૩ તીર્થકર હોય તો ૨૦ તીર્થંકર પાછળ ૮૩/૨૦ = ૧% + ર૦ વિહરમાન કુલ જધન્ય તીર્થકર ૧૬૮૦ થયા અને ઉત્કૃષ્ટ તીર્થકર ૧% હોય ત્યારે ૧૬૦ X ૮૩ = ૧૩૨૮૦ થાય ૧૩ર૮૦ + ૧૦ મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થકર + ૫ ભરતક્ષેત્રના + ૫ ઐરાવતના = કુલ ૧૪૫૦ તીર્થંકર ત્કૃિષ્ટ કાળે અઢીદ્વીપમાં હોય. પ્રશ્ન ૪૮ - આ જંબુદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા તીર્થકરો સમકાળે હોય છે? ઉત્તર - આ જંબુદ્વીપમાં જધન્યથી ચાર તીર્થકર અને ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થંકરો સમકાળે હોય છે. જ્યારે ભરત-ઐરવતમાં તીર્થકર બિરાજમાન ન હોય અને મહાવિદેહમાં પણ સર્વ વિજયોમાં તીર્થકર ન હોય તો પણ ૪ વિજયમાં તો અવશ્ય તીર્થકર હોય જ તેથી જધન્યથી ચાર અને જંબુદ્વીપની ૩ર વિજય તથા ભરત-ઐરાવતના એક-એક મળી ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકર સમકાળે જંબૂદ્વીપમાં હોય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ | (89) હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Jain Educationa Interational For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૯ - જંબુદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ એક સાથે કેટલાં હોય છે? ઉત્તર - જંબુદ્વીપમાં જધન્યથી ૪ ચવર્તી, ૪ બળદેવ, ૪ વાસુદેવ હોય છે. અને ઉત્કૃષ્ટથી ત્રીસ હોય છે. કારણ કે ચક્વર્તી હોય ત્યારે બળદેવ-વાસુદેવ તે ક્ષેત્રમાં ન હોય અને બળદેવ - વાસુદેવ હોય ત્યારે તે ક્ષેત્રમાં ચક્વર્તી ન હોય. પ્રશ્ન ૫૦ - જંબુદ્વીપમાં ઉત્કૃષ્ટ તીર્થકર એક સાથે કેટલા હોય શકે? ઉત્તર - એક મહાવિદેહની ૩ર વિજય છે તે પ્રત્યેક વિજયમાં એક્ઝએક એટલે કુલ ૩ર તીર્થકર અને ૧-૧ તીર્થંકર ભરતઐરાવત ક્ષેત્રમાં એટલે કુલ ૩૪ તીર્થકર જંબૂદ્વીપમાં એક સાથે હોય શકે છે. પ્રશ્ન ૫૧ - મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોના આકારભાવ (સ્વરૂપ) કેવા પ્રકારના છે? ઉત્તર - આ ક્ષેત્રમાં રહેલાં મનુષ્યને છ પ્રકારનાં સંહનન અને છ પ્રકારનાં સંસ્થાન હોય છે પળ ધનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કોડપૂર્વનું હોય છે તે આયુષ્ય પૂર્ણ કર કોઈ નરકમાં, કોઈ તિર્યંચમાં, કોઈ મનુષ્ય કે દેવમ એમ ચારે ગતિમાં જાય છે. અને કોઈ સંપૂર્ણ દુખોથી કર્મોથી મુક્ત બની સિદ્ધ-બુદ્ધ થઈ પરિનિર્વાણ મોક્ષને પામે છે. પ્રશ્ન પર - આ ક્ષેત્રને ‘મહાવિદેહ એવું નામ શા માટે આપવામાં આવેલ છે. . ઉત્તર - (૧) આ ક્ષેત્ર ભરત-ઐરવત-હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષથી લંબાઈ, પહોળાઈ, સંસ્થાન, અને પરિધિમાં અધિક વિસ્તીર્ણ છે અધિક વિશાલ છે. (ર) અહીંયા મહાવિદેહ અર્થાત્ ઘણાં ઊંચા શરીરવાળા મનુષ્યો રહે છે. (૩) મહાવિદેહ નામનાં દેવ (એક પલ્યોપમની સ્થિતિવાળાં) આ ક્ષેત્રનાં અધિપતિ છે. તેથી આ ક્ષેત્રનું નામ મહાવિદેહ ક્ષેત્ર કહેવાય છે. અથવા આ મહાવિદેહ નામ શાશ્વત, ધ્રુવ અને નિત્ય છે. ત્રણેકાળે હતું, છે અને રહેશે. તેથી મહાવિદેહ ક્ષેત્ર અને તેનું નામ શાશ્વત છે. પ્રશ્ન પ૩ - ભરત-ઐરાવત અને મહાવિદેહ આ ત્રણેય ક્ષેત્રના આકાર, ભાવ (સ્વરૂપ) કેવા કહેલ છે? ઉત્તર - આત્રણેય કર્મભૂમિના ક્ષેત્ર છે તે ક્ષેત્રના ભૂમિભાગ બહુત સમ અને રમણીય કહેલ છે. વિવિધ પ્રકારના મણિઓ તૃણોથી સુશોભિત છે. તે મણિ-તૃણ વગેરે કૃત્રિમ-અકૃત્રિમ બન્ને પ્રકારના હોય છે. પ્રશ્ન ૫૪ - આ જંબુદ્વીપમાં હૈમવત ક્ષેત્ર ક્યાં રહેલ છે? ઉત્તર - મહાહિમવંત પર્વતની દક્ષિણમાં અને ચુલ્લહિમવંત પર્વતની ઉત્તરમાં અર્થાત્ આ બન્ને પર્વતની વચ્ચે હૈમવત ક્ષેત્ર છે. પ્રશ્ન પપ - હૈમવત ક્ષેત્રના પરિમાણ તથા આકાર ભાવ કેવા કહેલ છે? ઉત્તર - આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. પર્યના આકારે છે. પૂર્વ-પશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રથી સ્પષ્ટ છે અને તેની પહોળાઈ ર૧૦૫-પ/૧૯ યોજન છે. તેનો ભૂમિભાગ અતિસમ અને રમણીય છે. ભરત ક્ષેત્રનાં અવસર્પિણી કાળના “ત્રીજા આરા” (સુષમ દુષમ) સમાન તે ક્ષેત્રના ભાવ સમજવા. પ્રશ્ન પ૬ - આ ક્ષેત્રનું હૈમવત’ એવું નામ શા માટે છે? ઉત્તર - તે ચુલ્લ હિમવંત અને માહિમવંત પર્વતથી બંને બાજુ સંશ્લિષ્ટ એટલે જોડયેલ છે. તે હંમેશા હેમ-સુવર્ણ આપે છે. અને હેમ જેવો પ્રકાશીત હોય છે. તથા હૈમવત નામના મહર્થિક દેવ તેના અધિપતિ એક પલ્યોપમની સ્થિતિવાળા ત્યાં વસે છે તેથી તેને હૈમવત વર્ષ કહેવાય છે. પ્રશ્ન પ૭ - હૈરણ્યવત ક્ષેત્ર ક્યાં રહેલ છે? ઉત્તર - આ જંબુદ્વિીપમાં શિખરી પર્વતથી દક્ષિણમાં અને એકમ પર્વતથી ઉત્તરમાં આ બે પર્વતની વચ્ચે હૈરણ્યવત ક્ષેત્ર રહેલ છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રથી પૃષ્ટ છે. પ્રશ્ન પ૮ - હૈરણ્યવત ક્ષેત્રના પરિમાણ તથા આકારભાવ શું છે? (90) - જંબૂદ્વીપની જાહોજલાલી ! | જોજલાલી ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - હૈમવત ક્ષેત્રની સમાન જ તેનું પરિમાણ વગેરે જાણવું. પ્રશ્ન ૫૯ - આ ક્ષેત્રનું નામ હૈરણ્યવત' શા માટે કહેવામાં આવે છે ? ઉત્તર - તે ક્ષેત્ર કિમ અને શિખરી પર્વતથી બંને બાજુથી જોડાયેલ છે. અને હંમેશા હિરણ્ય (રૂપું) પ્રદાન કરે છે. નિત્ય હિરણ્ય જેવું પ્રકાશિત રહે છે. તથા ‘ખૈરણ્યવત’ નામના દેવ નિવાસ કરે છે. તેથી તેને હૈરણ્યવત કહેવાય છે. પ્રશ્ન ૬૦ - આ જંબુદ્રીપમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર ક્યાં રહેલ છે ? ઉત્તર - - આ જંબુદ્રીપમાં દરવર્ષ નામનું ક્ષેત્ર નિષધ-પર્વતની દક્ષિણમાં અને મહાહિમવંત પર્વતની ઉત્તરમાં અર્થાત્ આ બંને પર્વતની વચ્ચે રિવર્ષ ક્ષેત્ર રહેલ છે. પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રથી સૃષ્ટ છે. પ્રશ્ન ૧ - હરિવર્ષ ક્ષેત્રના પરિમાણ તથા આકારભાવ શું છે ? ઉત્તર - હરિવર્ષ ક્ષેત્રનું પરિમાણ પૂર્વ-પશ્ચિમ લાંબુ છે. ઉત્તર-દક્ષિણ પહોળું છે પર્યંક - (પલંગ)નાં આકારે છે. તેની પહોળાઈ ૮૪૨૧–૧/૧૯ જોજનની છે. તેનો ભૂમિભાગ અત્યંત સમ અને રમણીય છે. ભરત ક્ષેત્રનાં અવસર્પિણીના બીજા આરા (સુષમકાલ) જેવાં તેના ભાવ સમજવા. પ્રશ્ન ૬ર - આ ક્ષેત્રને હરિવર્ષ શા માટે કહેલ છે ? તથા અહીંના મનુષ્ય કેવા વર્ણવાળા છે ? ઉત્તર - હરિવર્ષમાં કોઈ મનુષ્ય અસ્ત્ર (ઉગતા સૂર્ય જેવા) વર્ણવાળા અને કાંતિવાળા છે. કોઈ મનુષ્ય શંખના ખંડ સમાન શ્વેતવર્ણવાળા છે. અહીં ‘દરવર્ષ’ નામના દેવનો નિવાસ છે તેથી આ ક્ષેત્રને હરવર્ષ કહેલ છે. પ્રશ્ન ૬૩ - આ જંબુદ્રીપમાં રમ્યવર્ષ ક્ષેત્ર ક્યાં રહેલ છે ? ઉત્તર - નીલવંત પર્વતની ઉત્તરમાં, કેમ પર્વતની દક્ષિણમાં, આ બંને પર્વતની વચ્ચે રમ્યવર્ષ રહેલ છે. તેનું બધું જ વર્ણન હરિવર્ષ સમાન જાણવું. પ્રશ્ન ૬૪ - તેનું નામ રમ્યવર્ષ શા માટે કહેલ છે ? ઉત્તર - રમ્યવર્ષ ક્ષેત્ર અત્યંત રમણીય છે તથા રમ્યક્ નામનાં દેવનો ત્યાં નિવાસ છે. તેથી તેને રમ્યવર્ષ કહેલ છે. પ્રશ્ન ૬૫ - જંબુદ્રીપમાં દેવકુરુ નામનું ક્ષેત્ર ક્યાં છે ? ઉત્તર - જંબુદ્રીપમાં મેરુપર્વતથી દક્ષિણમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વતથી પૂર્વમાં અને સોમનસ વક્ષસ્કા૨ પર્વતથી પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્રમાં દેવકુરુ નામનું ક્ષેત્ર આવેલ છે. પ્રશ્ન ઃ - દેવકુરુના આકાર - ભાવ - પરિમાણ શું છે ? ઉત્તર - દેવકુરુ તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું અર્ધચંદ્ર સંસ્થાન યુક્ત છે. ૧૧૮૪૨-૨/૧૯ યોજન તેની પહોળાઈ છે. તેનો ભૂમિભાગ અતિ રમણીય છે. પ્રશ્ન ૬૭ - દેવકુરુમાં કેવા પ્રકારનાં મનુષ્યો હોય છે ? ઉત્તર - દેવકુરુમાં છ પ્રકારના મનુષ્યો હોય છે. - (૧) પદ્મગંધ - કમળસમાન ગંધવાળા (૨) મૃગગંધ - કસ્તુરીમૃગ સમાન ગંધવાળા (૩) અમમ – મમતારહિત (૪) સહ – સહનશીલ (૫) તેતલી - તેજસ્તલીન (૬) શનૈશ્ચારી – ધીમે ધીમે ચાલનારા. પ્રશ્ન ૬૮ - આ ક્ષેત્રને દેવકુરુ શા માટે કહેવામાં આવે છે ? ઉત્તર - અહીંયા દેવકુ’નામના દેવનો નિવાસ છે. અથવા દેવકુરુ નામ ક્ષેત્ર શાશ્વત છે તેથી આ ક્ષેત્ર ને દેવકુરુ કહેવામાં આવે છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only 91 Page #106 -------------------------------------------------------------------------- ________________ દર્ધ વૈતાઢ્ય | પશ્ચિમમાં - રક્તાવતી પ્રશ્ન ૯ - જંબુદ્વીપમાં ઉત્તરકર ક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - મેરુપર્વતથી ઉત્તરમાં, નીલવંત પર્વતથી દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતથી પૂર્વમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતથી પશ્ચિમમાં ઉત્તરકુર ક્ષેત્ર આવેલ છે. પ્રશ્ન ૭૦ - ઉત્તરકુરના આકાર - ભાવ - પરિમાણ શું રહેલ છે? ઉત્તર - ઉત્તરકર ક્ષેત્ર પણ પૂર્વ પશ્ચિમ લાંબુ ઉત્તર દક્ષિણ પહોળું છે તથા અર્ધચંદ્રાકાર રહેલ છે ૧૧૮૪ર-૨/૧૯ યોજન તેની પહોળાઈ છે. નોંધ: દેવકર ઉત્તરકુરના મનુષ્યોની ત્રણ ગાઉની ઊંચાઈ છે. ૨૫૬ પાંસળી છે. અઠ્ઠમ ભક્ત આહારની ઈચ્છા થાય છે. આયુષ્ય જધન્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. ૪૯ દિવસ બાલયુગલનું સંતાન-પુત્ર, પુત્રીનું) પાલન-પોષણ કરે છે. ઈત્યાદિ. ભરતક્ષેત્રના પ્રથમ આરા (સુષમ-સુષમ) જેવાં જ બધા ભાવ સમજવા. સાત મહાક્ષેત્રોનો યંત્ર નામ લંબાઈ | પહોળાઈ સ્થાન ! મધ્યગિરિ | મહાનદી પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર યોજન-કલા. મેરની દક્ષિણે પૂર્વમાં - ગંગા ભરતક્ષેત્ર દિર્ધ વૈતાઢ્ય | યોજન - ક્લા પર૬ - ૬ સમુદ્ર સ્પર્શી પશ્ચિમમાં - સિંધુ ૧૪૭૧ - ૫ પૂર્વ સમુદ્રથી. ઐરાવત ક્ષેત્ર પશ્ચિમ સમુદ્ર યોજન - કલા મેરુની ઉત્તરે પૂર્વમાં - રક્તા યોજન - કલા | પર - ૬ | સમુદ્ર સ્પર્શી ૧૪૪૭૧ - ૫ હિમવંત ક્ષેત્ર યોજન - લા યોજન - કલા હિમવંત પર્વતની શબ્દપાતી પૂર્વમાં – રોહિતા ૩૭૩૪ - ૧૫ | ર૧૦૫ - ૫ | ઉત્તરે | વૃત્ત વૈતાઢ્ય | પશ્ચિમમાં - રોહિતાશા હૈરણ્યવંત ક્ષેત્ર યોજન - લા યોજન - કલા શિખરી પર્વતની | વિટાપાતી | પૂર્વમાં - સુવર્ણક્લા ૩૭૩૪ - ૧૫ | ર૧૦૫ - ૫ | ક્ષિણે ' વૃત્ત વૈતાઢ્ય | પશ્ચિમમાં - રૂધ્યકલા યોજન - લા યોજન - કલા| માહિમવંત | ગંધાપાતી | પૂર્વમાં-હરિસલિલાનદી હરિવર્ષ ક્ષેત્ર ૭૯૦૧-૧૭ | ૮૪ર૧ - ૨ | પર્વતની ઉત્તરે | વૃત વૈતાઢ્ય | પશ્ચિમમાં-હરિકાન્તા રમ્યફવર્ષ ક્ષેત્ર યોજન - લા યોજન - કલા રક્રિમ પર્વતની | માલ્યવંત | પૂર્વમાં-નરકાન્તાનદી ૭૩૯૮૧ - ૧૭| ૮૪ર૧ - ૨ | દક્ષિણે | વૃત્ત વૈતાઢય | પશ્ચિમમાં-નારીકાન્તા મહાવિદેહ ક્ષેત્ર એક લાખ | યોજન -કલા|નિષધ-નીલવંતની, પૂર્વમાં-સીતાનદી યોજન | ૩૩૬૮૪-૪] વચ્ચે | | મેરુપર્વત પશ્ચિમમાં-સીતોદા નોંધ - દેવકર તથા ઉત્તરકુરુ બે ક્ષેત્ર અકર્મભૂમિના છે. તે મહાવિદેહના વિસ્તારમાં સમાવિષ્ટ થઈ જાય છે તેથી અહીં જુઘ બતાવ્યા નથી. પ્રશ્ન ૧ - જંબુદ્વીપમાં વર્ષધર પર્વતો કેટલાં છે? ઉત્તર - જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો છે. (૧) લઘુહિમવંત (૨) માહિમવંત (૩) નિષધ (૪) નીલવંત (૫) રુકિમ ) શિખરી આ છ વર્ષધર મહાપર્વતો છે. (92) જંબૂદ્વીપની જાહોજલાલી ! Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa Interational બ બ [ સુવર્ણનો | પૂર્વ સમુદ્રથી હેમવર્ણ | પશ્ચિમ સમુદ્ર પદમ ૧O | ૨૫ | ૧૧ | | યોજન હ | ઉત્તરે રોહિતાશા નદી For Personal and Private Use Only તમારા કામકાજ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ છ વર્ષધર | ક્યા સ્થાને નદીઓ કઈ - વર્ણ | લંબાઈ પહોળાઈ | ઊંચાઈ | ઊંડાઈ ના દ્રહ | કુલ ગિરિના નામ છે? સંખ્યા નીકળે છે? મેરુની દક્ષિણે પૂર્વે ગંગાનદી ૧૦પર યોજના લઘુહિમવંત | અને | પશ્ચિમે સિંધુ ભરતની ઉત્તરે Jર૪૯૩ર યોજના ૧ર કલા યોજન મેરુની ઉત્તરે પૂર્વે રક્તા નદી શિખરી ઐરાવતની પશ્ચિમે રક્તાવતી ક્ષિણે દક્ષિણે સુવર્ણકલા મેરની દક્ષિણે મહાદેમી પ૯૩-૬/૧૯ | ૪ર૧૦ યોજન | ૨૦ | ૫૦ | દક્ષિણે રોહિતા નદી મહા હિમવંત | હિમવંતની યોજન | ૧૦ ક્લા | યોજન યોજના ૯ ઉત્તરે ઉત્તરે હરિકાંતાનદી હ મેરુની ઉત્તરે ! શ્વેતવર્ણય ઉત્તરે રૂધ્યકલા નદી રુકિમ હૈરમ્યવતની દક્ષિણે રૂપાનો | દક્ષિણે નરકાંતા નદી મેરુની દક્ષિણે તપનીય હરિવર્ષની ૯૪૧૫s | ૧૬૮૪ર યોજન| O | ૧૦ | |તિગિચ્છી દક્ષિણે રિસલિલાનદી રક્તમય ઉત્તરે. સુવર્ણનો યોજન | ૨ કલા | યોજના | યોજન| હ | ઉત્તરે સીતોદાનદી મેરુની ઉત્તરે ; - વૈર્ય રત્નનો રમ્યફ વર્ષની નીલવંત કેસરી ઉત્તરે નારીકાંતાનદી દક્ષિણે (નીલવર્ણ) ક્ષિણે સીતાનદી નિષધ . . પ્રશ્ન ૭૨ - જંબુદ્વીપમાં લઘુ હિમવંત વગેરે પર્વતો કયાં આવેલા છે? ઉત્તર - કોષ્ટકમાં ઉપર બતાવેલ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૭૩ - લઘુહિમવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - મહાહિમવંત પર્વતની અપેક્ષાએ તેની લંબાઈ ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ અને પરિધિ ઓછી છે. અને ચૂલહિમવંત' નામનાં દેવોનો ત્યાં નિવાસ છે તેથી તેને લઘુ (ચૂલ) હિમવંત કહેવાય છે. પ્રશ્ન ૭૪ - મહા હિમવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - મહાહિમવંત પર્વત લઘુહિમવંત પર્વતની અપેક્ષાએ લંબાઈ-ઊંચાઈ, ઊંડાઈ-પહોળાઈ અને પરિધિ અધિક છે. અને ત્યાં “મહાહિમવાન” નામનાં દેવનો નિવાસ છે. તેથી તેને માહિમવંત પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭પ - “નિષધ એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - નિષધ પર્વત ઉપર નિષધ = વૃષભનાં આકારનાં કૂટ છે. તથા નિષધ’ નામનાં દેવનો ત્યાં નિવાસ છે. તેથી તેને નિષધપર્વત કહેવાય છે. પ્રશ્ન ૩૬ - નીલવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - નીલાવર્ણવાળા, નીલા પ્રકાશવાળા, ‘નીલવંત’ નામનાં મહર્થિક દેવ ત્યાં રહે છે. તથા આખો યે પર્વત “વૈર્યરત્નમય છે. તેથી તેને નીલવંત પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭૭ - “રુકિમ' એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - તે પર્વત સંપૂર્ણ રૂપમય છે. અને સક્રિમ નામનાં મહર્ધિક દેવ ત્યાં રહે છે. તેથી તેને સક્રિમ વર્ષધર પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭૮ - "શિખરી' એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - શિખરી પર્વત ઉપર શિખરી નામનાં વૃક્ષનાં આકારથી સ્થિત અનેક ફૂટ છે. તે બધાં રત્નમય છે. તથા શિખરી” નામનાં દેવોનો ત્યાં નિવાસ છે. તેથી તેને શિખરી પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭૯ - જંબૂદ્વીપમાં બધાં મળી પર્વતો કેટલાં છે? ઉત્તર - (૧) છ વર્ષધર પર્વત (૨) એક મેરુપર્વત જે જંબૂદ્વીપની બરાબર મધ્યમાં છે. (૩) એક ચિત્રકૂટ પર્વત જે દેવકુરુમાં છે. (૪) એક વિચિત્ર કૂટ પર્વત જે દેવકુમાં છે. (૫) બે યમક પર્વત જે ઉત્તફમાં છે. (૬) ૨જી કંચનપર્વત છે. જે સીતા-સીતોઘ નદીની વચ્ચે પાંચ પાંચ દ્રહ છે તેની બંને બાજુએ એક દ્રહ પાસે ૧૧૦ પર્વત છે. કુલ ર0 કંચનગિરિ પર્વત છે. (૭) ૨૦ વક્ષસ્કાર પર્વત છે. તે સીતા-સીતોઘ નદીના કિનારા ઉપર ૧૦ + ૧૦ = વક્ષસ્કારપર્વત છે. (૮) ૩૪ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે – તે ભરત ઈરવતની મધ્યમાં એક એક અને મહાવિદેહની ૩ર વિજયમાં એક એક કુલ ૪ દીર્ધ વૈતાવત્ર્ય પર્વત છે. (૯) ૪ વૃત વૈતાઢ્ય પર્વત છે - તે શબ્દપાતી, વિટાપાતી, ગંધાપાતી માલ્યવંત આ ચાર જુગલિયાના ક્ષેત્રમાં છે. આ પ્રમાણે બધાં મળીને રક્ટ પર્વત જંબુદ્વીપમાં રહેલાં છે. | (94) . [ જંબૂદ્વીપની જાહોજલાલી! ] . 94 Jain Educationa Interational For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૮૦ - જંબૂદ્વીપમાં સાતક્ષેત્રોમાં મુખ્ય નદીઓ કઈ કઈ છે? અને તેનો પરિવાર કેટલો છે? ઉત્તર - જંબૂદીપની મુખ્ય નદીઓ અને પરિવાર આ પ્રમાણે છે. [ ક્ષેત્ર | મુખ્ય નદીઓ | તેનો પરિવાર કુલ નદી | (૧) ભરત ક્ષેત્ર / ગંગા- સિંધુ નદી ૧૪ + ૧૪૦ = ૨૮૦ [ (૨) ઐરાવત ક્ષેત્ર ! રક્તા - રક્તાવતી નદી ૧૪૦ + ૧૪૦ = ૨૮ ) [ (૩) હૈમવત ક્ષેત્ર | રોહિતા-રોહિતાંશા નદી ૨૮૦ + ૨૮O = પ૬O (૪) હૈરણ્યવત ક્ષેત્ર | સૂવર્ણકૂલા – રૂધ્યકૂલા નદી ૨૮૦ + ૨૮૦ = પક0 | (૫) હરિવર્ષ ક્ષેત્ર | હરિસલિલા-હરિકાન્તા નદી ! પ૬૦ + ૬૦ = ૧,૧૨, ૦ 1 (૬) રમ્યફ વર્ષ ક્ષેત્ર નરકાન્તા-નારીકાત્તા નદી | પ૬૦ + પ૬O = | ૧,૧૨, 0 | (૭) મહાવિદેહ ક્ષેત્ર સીતા-સીતોદા નદી ૧૪,OOx ૬૪ = | ૮૯૬ ) દેવકુરુ ક્ષેત્ર ૮૪૦ ૮૪TO ઉત્તરકુરુ ક્ષેત્ર ૮૪, O ૮૪૦ ૧૪,૫૬, 0 જંબૂદ્વીપમાં મુખ્ય નદીઓ ૧૪ છે. અને તેની જંબૂદ્વીપમાં કુલ નદી ૧૪,૫૬,જી નદીઓ છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ૮૯૬O + ૮૪00 + ૮૪,000 = ૧૦૬૪) કુલ નદીઓ છે. મુખ્ય નદીઓ તે તે ક્ષેત્રના પર્વતનાં દ્રહમાંથી નીકળી વચ્ચે આવતી નાની મોટી નદીઓને ભેળવતી અંતે લવણસમુદ્રમાં મળે છે. પ્રશ્ન ૮૧ - આ દ્વીપને જંબુદ્વીપ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર - જંબૂદ્વીપની મધ્યમાં ઉત્તરકુરુ ક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનદ સુવર્ણનું જંબૂપીઠ છે. તે જંબૂપીઠ ઉપર મધ્યભાગમાં આઠ યોજન વિસ્તારવાળી ચાર યોજન ઊંચી એક મણિપીઠિકા છે તે ઉપર જંબૂવૃક્ષ છે. જે વનસ્પતિરૂપ નથી પણ પૃથ્વીકાય રૂપ છે. તે મૂળમાં ઉત્તમ વજરત્નનું શ્વેતવર્ણ, કંદ (જમીન પર લાગેલ જડભાગમાં) અરિષ્ટ રત્નનું કૃષ્ણવર્ણ, અને સ્કંધ (થડભાગ) વૈડૂર્યરત્નનું નીલવર્ણ છે. તેની આસપાસ સર્વદિશામાં એક વન અને તેને ફરતી એક પદ્મવરવેદિકા છે. તેની ચાર મહાશાખા સુવર્ણની પીતવર્ષે અને પ્રશાખાઓ જાતરૂપ સુવર્ણની શ્વેતવર્ણ, પત્રો, વૈર્યરત્નનાં નીલવર્ણના ગુચ્છા જાંબૂનદ સુવર્ણના કિંચિત રક્તવર્ણના છે. આ જંબૂવૃક્ષનાં પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે જંબૂદ્વીપનાં અધિપતિ અનાદત નામનાં દેવનું ભવન છે. જે વ્યંતરદેવ છે. તેમની અનાદેતા નામની રાજધાની અસંખ્યાતદ્વીપ-સમુદ્ર જવા ઉપર બીજો જંબૂદ્વીપ આવે ત્યાં મેરુપર્વતની ઉત્તરદિશામાં તે ૧૨0 યોજન વિસ્તારવાળી છે. આ રીતે જંબૂવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂઢીપ રાખવામાં આવેલ છે. તથા આ નામ ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. પ્રશ્ન ટર - આ જંબૂદ્વીપને ફરતી જે જગતી (કોટ) છે તેનું સ્વરૂપ શું છે? ઉત્તર - જંબૂદ્વીપ ફરતી જગતી એટલે કોટ તે વજરત્નથી બનેલ છે. તે જગતી ભૂમિની સપાટીએથી આઠ યોજના ઊંચી છે. તેનો મૂળમાં ભૂમિની સપાટી પર વિસ્તાર બાર યોજન છે એટલે ૧ર યોજન પહોળી છે. ટોચ ઉપર ચાર યોજન પહોળી છે અને મધ્યમાં આ યોજના નીચેથી ઉપર જતા ઘટે અને ઉપરથી નીચે જતાં વધે એ રીતે એક યોજન જતા એક યોજન હાનિ વૃદ્ધિ થાય તેથી મધ્યમાં એટલે ચાર યોજન જતા ૮ યોજન થાય. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (95) Jain Educationa Interational For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ગવાક્ષકટક (ઝરૂખો) આ જગતીની મધ્યભાગે એટલે આઠ યોજનમાંથી ૪ યોજન ઊંચે ચઢીએ ત્યાં ચારે બાજુ એક ગવાક્ષ કટક છે. જે પ0 ધનુષ પહોળો અને બે ગાઉ ઊંચો છે. તે સમુદ્ર તરફ્તા બહારના ભાગે છે ત્યાં ઉભા રહીને વ્યતંર દેવ-દેવીઓ ક્રીડા કરતા હરે ફરે છે. અને ત્યાંથી લવણસમુદ્રને જુએ છે. અને આનંદ પામે છે. પધવરવેદિકા (રોડ) આ જગતીની ઉપર મધ્યભાગમાં પદ્મવરવેદિકા એટલે સડક જેવો રસ્તો છે. જે પદ્મવરવેદિકા ર ગાઉ ઊંચી પ0 ધનુષ પોળી છે. તે વેદિકાની બંને બાજુએ એકેક વનખંડ છે જે બે યોજનમાં રપ૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળો છે. નોંધ : આ જગતીના બંને બાજુના ૧૨-૧૨ યોજન તે એક લાખના જંબુદ્વીપના વિસ્તારમાં જ ગણવામાં આવેલ છે. આવી જગતી દરેક દ્વીપ અને સમુદ્રને ફરતી હોય છે જેથી દ્વીપ સમુદ્રો અસંખ્યાતા છે તો જગતી પણ અસંખ્યાત છે. પ્રશ્ન ૮૩ - જગતીમાં ચાર દિશામાં ચાર વાર કહ્યા છે તે ક્યા ? અને તેનું સ્વરૂપ શું છે? ઉત્તર - જગતના પૂર્વ-પશ્ચિમ ઉત્તર ધક્ષણ ચાર દ્વાર છે. પૂર્વમાં “વિજય’ પશ્ચિમમાં ‘જયંત' ક્ષિણમાં “વિજયંત’ અને ઉત્તરમાં ‘અપરાજિત’ એમ ચાર દ્વાર છે. તે ચારેય દ્વાર ૮ યોજન ઊંચા છે. ૪ યોજનના પહોળા છે અને બંને બાજુની બાર સાખ વ ગાઉની છે તેથી એક દ્વાર ૪ યોજન પહોળો થયો એટલે કુલ વિસ્તાર ૧૮ યોજન થયા. પ્રશ્ન ૮૪ - એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું? ઉત્તર - તે ૧૮ યોજન જંબુદ્વીપની જગતીની પરિધિના ૩૧૬રર૭ યોજનમાંથી બાદ કરતા ૩ ૧૬, ૨૯ યોજન થયા તેને ચાર વડે ભાગવાથી ૦પર યોજન ૧ ગાઉ ૧૫૩ર ધનુષ અને ૩ આંગૂલ રહે તેટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું જ પસંહાર આ રીતે તિલોકની મધ્યમાં રહેલ જંબૂદ્વીપ નામના ક્ષેત્રનું જ્ઞાનીઓએ જે સ્વરૂપ પોતાના કેવળજ્ઞાનમાં જોયું છે અને આગમ દ્વારા શ્રુતજ્ઞાનમાં જે ગણિતાનુયોગરૂપે સમજાવ્યું છે તેને સમજી શ્રદ્ધા પ્રતીતિ કરવી. “तमेव सच्चं निःशंकं जं जिणेहिं पवेइयं ।" - જિનેશ્વર દેવોએ જે કહ્યું છે તે સત્ય જ છે. આવી શ્રદ્ધા સમ્યગ્દર્શનને પ્રગટ કરે છે. આ ગણિતાનુયોગ ચિત્તની એકાગ્રતામાં અનન્ય સહાયક છે. આ જંબૂદ્વીપ વગેરે ક્ષેત્રોમાં નદી, પર્વતો, વૃક્ષો વગેરે એકેન્દ્રિય આદિ જાતિઓમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયો અને મર્યો છે. “આ વિશ્વના પદાર્થોનો બોધ, કરાવે આત્મ તત્ત્વની શોધ હે જીવ ! તું તને સંબોધ, કરી લે વિષયકષાયનો રોધ” - આ ક્ષેત્રોનું ગમનાગમન ત્યારે જ અટકે છે જ્યારે વિશ્વના પદાર્થોનો બોધ થાય વિષય કષાયથી જીવ ઉપરત થાય, આત્મતત્ત્વની શોધ થાય, પરિણતિની શુદ્ધિ થાય, પરમવિશુદ્ધિ થાય અને સર્વકર્મોથી વિમુક્ત બને અને લોકાગ્રે પહોંચી સિદ્ધ ક્ષેત્રે અનંતા સિદ્ધો જ્યાં બિરાજે છે ત્યાં પૂર્ણ આનંદમય સ્વભાવમાં સ્થિત પરમાત્મા બની જાય. આત્માને પરમાત્મા બનાવવાના પરમ ઉપાય રૂ૫ સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યક ચારિત્રની આરાધનામાં ચિત્તને એકાગ્ર બનાવી દેવું અને ધ્યેય સુધી પહોંચી જવું એ જ એક લક્ષ - કર્તવ્ય છે. - જંબુદ્વીપની જાહોજલાલી ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ (૪૫ લાખયોજન પ્રમાણ-અઢીદ્વીપ) ઉત્ત૨. સમય ક્ષેત્ર ! હતા એરવત #સ ઉ- ઈyકte થર્વત હરણ્યવંત ક્ષેત્ર એરવત ક્ષેત્ર 772 71eSE áëાવંત ક્ષેત્ર રૂકમ પર્વત Kર્જ ફસ્ટ [ રૂકમો પર્વનેy * # PR72 PE1P3 R# # રda હે દવસટ CZ . Al• ત -લાખ Mા, ગાય છે જાણો 25 : Pre Pરશ્નp ( Dર ત મહા ભૈર વિહ P () ૧ દ્વીપ E- App વાર ' ધાતક કીલાદોર્ટે R/જથી રંક હરિવર્ષ » 5. ૧/ સભ ੨¤ਖ ਵੰਡ હમવંત ક્ષેત્ર મbleમવત વૅલ | દિ: ઈષકાર થર્વત Dલાં હમવત ભ૨ત ક્ષેત્ર *હા £હમવત પર્વત હેમવંત શ્રેત્ર ભારત ભેંસ લઇ હિમવંત પર્વત 22/1e. જે ક્ષણ વક્રાકાષ્ટ પુષ્કરાર્ધ દ્વીપમાં ૧૪ આશા સ૨બી ૧૪ પર્વત તથા ૧૪ તદા સ2ીબી • ૧૪ @ૌત્ર નું ચૈત્ર. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ અઢીદ્વીપમાં રહેલા શાશ્વત પદાર્થો જાણવાનું કોષ્ટક કમ ૧૪ ૧૨ ૬૮ ૩૪ ૧૩ ૧ ૨૮ ૧૨ પદાર્થોના નામ ધાતકી ખંડ | અર્ધપુષ્કરવર જંબુદ્વીપમાં દ્વીપમાં | દ્વિીપમાં ૧ વર્ષધર ક્ષેત્રો ૧૪ ૧૪ રૂપ ૨ વર્ષધર પર્વતો (મેરુ સહિત) ૩ પાંચ મેરુ પર્વતના પંડગવનમાં રહેલી શિલાઓ | ૪. શિલા ઉપર રહેલા જન્માભિષેક માટેનાં સિઘસનો 30 ૫. શાશ્વતા કુલ પર્વતો-લવણસમુદ્રમાં ૮૩૯ ૫૪૦ ૧,૩પ૭ ૬. ઋષભ કૂટ (ચક્રવર્તી નામ લખે છે તે) ૩૪ - ૧ ) | ૭. કોટિ શિલા (વાસુદેવ ઉપાડે છે તે) ૧ ) ૮. વૈતાદ્યમાં રહેલી ગુફઓ (તમિસ્રા-ખંડ પ્રપાતા) ૬૮ ૩૪૦ ૯. વૈતાઢયમાં રહેલ બીલ (ભરતના ૭૨, ઐરાવતના ૭૨) ૧૪૪ ૨૮૮ ૭૨૦ ૧૦. માગધ, વરઘમ, પ્રભાસ તીર્થ ૨૦૪ ૨૦૪| ૫૧૦ ૧૧. ખંડો ભરત, ઐરાવત અને ૩ર વિજયનાં છચ્છ) ૨૦૪ | ૪૦૮ ૪૦૮ ૧૦૨૦ ૧૨. છ ખંડમાં મળીને ૩૨. 0 દેશો છે તે(૩૪ માં મળીને)/ ૧૦૮૮, ૨૧,૭૬૦ ૨૧,૭૬o૫૪૪00 ૧૩ ૩૪ વિજયના આર્ય દેશ (રપા પ્રમાણે) ૧૭૩૪ ૧૭૩૪ ૪૩રૂપ ૧૪. વૈતાઢ્ય ઉપરની શ્રેણીઓ ચાર-ચાર ૧૩૬ ૨૭ર ર૭ર. ૬૮૦ (૨ વિદ્યાધરની, ૨ આભિયોગિકની) ૧૫. ગંગાસિંધુ વગેરે મહાનદીઓ ૧૪ ૧૬. મહાનદીના પ્રપાત કંડો ૧૪ ૧૭ મહાનદીની પરિવારભૂત નદીઓ ૧૪,૫૬O| ર૯,૧૨, O| ર૯,૧૨, ૦/૭૨૮૦૦ ૧૮ જંબૂ વગેરે મોટાં વૃક્ષો (પૃથ્વીકાયમય) ૧૯. સીતા-સીતાના બે બાજુના મુખવન ૨૦. મેરુ સંબંધી વન-ભદ્રશાલ, નંદન, સૌમનસ, પંડગવન ૨૧. યુગલિક ક્ષેત્રો ૨૨. અંતરદ્વીપો-હિમાવાન અને શિખરીની ૮ બઢાઓ ઉપર. લવણ સમુદ્રમાં ર૩ વિહરમાન પ્રભુની વિજયો, પુલાવતી, વત્સ, - નલિનાવતી, વV ૨-૨ | ૧૨-૧૨ ૨૪. સૂર્ય અને ચંદ્ર લવણમાં | કાલોદધિમાં ૭ર-૭ર | | ૧૩ર સૂર્ય ૧૩ર ચંદ્ર ૪-૪ | ૮ O | ૧૦ | જ | જ | oooo04 so0am 696969696969696969696969696969696969 અઢીદ્વીપની ઐશ્વર્યતા..! Jain Educationa Interational For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ છે અઢીદ્વીપની ઐશ્વર્યતા...! | લોકમાં અસંખ્ય દ્વીપો તથા અસંખ્ય સમુદ્રો રહેલાં છે. તેમાં મહત્ત્વ અઢીદ્વીપનું છે. કારણ કે આ અઢીદ્વીપ ક્ષેત્રમાં જ રહેલાં મનુષ્યો સાધના કરીને કર્મક્ષય કરી મુક્તિ પામી શકે છે. આ માટે અઢીદ્વીપને ‘મનુષ્ય ક્ષેત્ર એવું નામ આપેલું છે. હવે આ અઢીદ્વીપમાં જંબુદ્વીપ પછી ક્યા ક્યા ક્ષેત્રો આવેલાં છે વગેરે વર્ણન તેનાં પ્રશ્નોત્તર રૂપે શરૂ થાય છે. પ્રશ્ન ૧ - જંબુદ્વીપ પછી તેને ફરતો ક્યો સમુદ્ર આવેલ છે? ઉત્તર - જંબુદ્વીપને ફરતી જગતી એટલે કોટ રહેલ છે. ત્યારપછી તેને ફરતો લવણસમુદ્ર આવેલ છે. પ્રશ્ન ૨ - લવણ સમુદ્રનું સંસ્થાન (આકાર) કેવા પ્રકારનું છે? ઉત્તર - લવણ સમુદ્ર વૃત વલયાકાર ચંડી યા ચક્રનાં આકારે સંસ્થિત છે. પ્રશ્ન ૩ - ચક્રાકાર લવણ સમુદ્રની લંબાઈ પહોળાઈ કેટલી છે. ઉત્તર - ચક્રાકાર લવણ સમુદ્રની લંબાઈ-પહોળાઈ ૨ લાખ યોજનની છે. પ્રશ્ન ૪ - લવણ સમુદ્રની પરિધિ કેટલી છે? ઉત્તર - લવણ સમુદ્રની પરિધિ ૧૫ લાખ ૮૧ હજાર ૧૪૮ યોજનથી કાંઈક અધિક છે. (૧૫,૮૧, ૧૪૮ યોજન ઝઝેરી) પ્રશ્ન ૫ - લવણ સમુદ્રની ઊંડાઈ અને ઊંચાઈ કેટલી છે? ઉત્તર - લવણ સમુદ્ર ૧0 યોજન ઊંડો છે અને ૧0 યોજન ઊંચો છે. સર્વ મળી ૧0 યોજન છે. જંબુદ્વીપની જગતીને સ્પર્શેલા આત્યંતર કિનારાથી ૯૫00 યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે. જેથી ૯૫O યોજનને અંતે ૧0 યોજન જેટલી ભૂમિ ઊંડી થવાથી ત્યાં જળની ઊંડાઈ ૧0 યોજન છે. તેવી જ રીતે ધાતકી ખંડને સ્પર્શેલા કિનારાથી ૯૫0 યોજન (જંબૂઢીપ તરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ ભૂમિ ઉતાર થતાં ત્યાં પણ ૫% ને અંતે જળની ઊંડાઈ ૧0 યોજન થયેલી છે. એવા પ્રકારનાં ભૂમિ ઉતારને શાસ્ત્રમાં ગોતીર્થ' કહે છે. લવણ સમુદ્ર બે લાખ યોજન વિસ્તારવાળો હોવાથી બે બાજુનાં ૫O+ ૯૫0 ગોતીર્થનાં બાદ કરતાં અતિ મધ્યભાગે શેષ ૧00 યોજન જેટલા વિસ્તારમાં ૧0 યોજન ઊંડાઈ એક સરખી રીતે છે. તથા બંને બાજુએ જેમ ૯૫0 યોજન સુધી ભૂમિ ઉતાર છે તેમ ૯૫0 યોજન સુધી જળ પણ અનુક્રમે સમભૂમિથી સપાટીથી ચઢતું ચઢતું ઊંચું થતું જાય છે. જેથી બંને બાજુ ૯૫જી ને અંતે સમભૂમિની સપાટીથી 0 યોજન જેટલું જળ ઊંચુ છે. જેથી તે સ્થાને નીચે 100 યોજન ઊંડાઈ અને ૭00 યોજન ઊંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧૭0 યોજન જેટલું ઊંચુ જળ છે. ઉપર કહ્યા મુજબ બે બાજુનાં ગોતીર્થની વચ્ચે જે ૧00 યોજન સુધી એક સરખુ ૧0 યોજન ઊંડું જળ છે તે જળની ઉપલી સપાટીથી ૧ 0 યોજન ઊંચુ ચારે તરફ વલયાકારે ભીત્તિ સરખું જળ છે તે શિખા (લવણ સમુદ્ર રૂપ પુરુષની ઊભી ચોટલી સમાન) કહેવાય છે. એ શિખા જળ તે જંબુદ્વીપની સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (99) | Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૬ - લવણ સમુદ્રમાં ચૌદશ-આઠમ અમાસ અને પૂનમમાં ભરતી અને ઓટ શા માટે થાય છે? ઉત્તર . - લવણ સમુદ્રમાં પાતાળ કળશા છે તે કારણે ભરતી-ઓટ થાય છે. આસપાસ સર્વ બાજુએ ૯૫∞ યોજન દૂર રહેલો અને ૧૬૦૦ યોજન ઊંચો જળનો કોટ-ગઢ સ્ક્લિો બાંધેલો હોય તેવું છે. વળી નીચેની ઊંડાઈ ૧૦0 યોજન ગણીએ તો એ શિખા (જળનો કોટ) સમુદ્રનાં તળિયાથી ૧૭૦૦ યોજન ઊંચી ગણાય અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦ યોજન પહોળી છે. તેવી જ સોળહજાર ઊંચાઈની ઉપર પણ તેટલી જ ૧00 યોજન પહોળી છે. પ્રશ્ન ૭ - પાતાળ કળશાનું પ્રમાણ શું છે ? ઉત્તર - લવણસમુદ્રમાં ૫૫ હજાર યોજન જવા ઉપર પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દક્ષિણ ચારે દિશામાં એક એક એમ ચાર મોટાં પાતાળ કળશા રહેલાં છે. તે પ્રત્યેક પાતાળ કળશા લાખ જોજન ઊંડા છે. તથા મૂળમાં નીચે અને ઉપર-મુખમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે. વચ્ચે વધતાં વધતાં લાખ યોજન પહોળા છે. તે બધાં વજ્રમય માટીના છે. તેની ઠીકરી યાને દિવાલ ૧૦૦ યોજનની જાડી છે. તેના નામ (૧) વડવામુખ (૨) કેયૂપ (૩) યૂપ (૪) ઈશ્વર. પ્રશ્ન ૮ - પાતાળ કળશામાં શું ભરેલ છે ? ઉત્તર - પાતાળ કળશામાં ત્રણ વિભાગ છે. ચારેય પાતાળ કળશા એકલાખ યોજનના ઊંડા હોવાથી તેનો ત્રીજો ઉત્તર - આ જલવૃદ્ધિને અટકાવવા માટે નાગકુમા૨ જાતિના ૧,૭૪,૦૦૦ દેવો મોટા કડા વડે તે પાણીને દબાવ્યા (Press) કરે છે. તેમાં ૪૨૦ નાગકુમાર દેવો શિખાની આવ્યંતર બાજુએ એટલે જંબુદ્રીપ તરફ ભીત્તિ ભાગે વધતી વેલને (મધ્યવેલને) અટકાવે છે. ર00 નાગકુમાર દેવો શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે. ૭ર૦ નાગકુમા૨ દેવો બહારના ભાગમાં વધતી વેલને અટકાવે છે. આ રીતે શિખાની ત્રણેય બાજુએ થતી જલ વૃદ્ધિ (વેલ)ને અટકાવવા માટે નિયુક્ત થયેલા દેવોની સંખ્યા (એક્લાખ ચુમોતર હજાર) ૧,૭૪૦૦ છે. તેના અધિપતિ ચાર વેલંધર અને ચાર અનુવેલંધર દેવો છે. પ્રશ્ન ૯ - લવણ સમુદ્રમાં કેટલા પાતાળ કળશા છે ? બીજા નાના પાતાળ કળશા કેટલા છે? તથા બીજા સમુદ્રમાં પાતાળ કળશા છે કે નહિ ? ભાગ ૩૩૩૩૩-૧/૩ યોજન થાય છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ, મધ્યના ૧/૩ ભાગમાં વાયુ-પાણી, તથા ઉપરના ૧/૩ ભાગમાં માત્ર પાણી છે. હવે નીચેના ભાગમાં વાયુકાય રહેલો હોવાથી વાયુના સ્વભાવ મુજબ કુદરતી રીતે જ તેમાં તે વાયુ અત્યંત ક્ષોભ પામે છે. ક્ષોભ પામે એટલે તે ઊંચે ઉછળે છે. નીચેથી ઉછળતો ઉછળતો ઉપરના ભાગમાં રહેલા જળને અને પરંપરાએ કળશના ઉપરના જળને ઉછળે છે. જેથી સમુદ્રમાં જે ૧0 યોજનની શિખારૂપે રહેલું જળ હતું તે પણ શિખાના અંતથી ઉપર બે ગાઉ સુધી વૃદ્ધિ પામે છે. તેના પરિણામે લવણ સમુદ્રનાં દરેક વિભાગમાં મોજાઓ સાથે પાણી આગળ વધે છે. તેને ભરતી કહેવાય છે. અને તે કળશનો વાયુ જ્યારે શાંત થાય છે ત્યારે ક્રમશઃ દૂર ગયેલું તે પાણી સ્વસ્થાન ઉપર આવી જાય છે. 100 આ જલવૃદ્ધિ પ્રત્યેક દિવસમાં બે વાર થાય છે અને અષ્ટમી-ચતુદર્શી, પૂર્ણિમા વગેરે દિવસોમાં તે વાયુ સ્વભાવિક રીતે અત્યંત ક્ષોભ પામે છે તેથી તે દિવસે પાણીમાં ભરતી વધારે આવે છે. લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં પાતાળ કળશા નથી તેથી તે સમુદ્રોમાં ભરતી ઓટ પણ થતા નથી. લવણ સમુદ્રમાં મોટા પાતાળ કળશા સિવાય નાના નાના અનેક કળશા છે. તે સર્વ ૧૦૦ યોજન ઊંડા નીચે અને ઉપર ૧૦૦ યોજન પહોળા છે અને મધ્યમાં ૧૦૦ યોજન પહોળા છે. અઢીદ્વીપની ઐશ્વર્યતા...! Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્વ મળીને ૭૮૮૪ નાના પાતાળ ળશા છે તેમાં પણ ૧/૩ ભાગમાં નીચે વાયુ વગેરે સર્વ વર્ણન મોટા પાતાળ કળશાની જેમ જાણવું. છતાં તે લવણ સમુદ્ર ઉત્તર - (૧) જંબુદ્રીપમાં ભરત-ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણમુનિ (જંધાચારણ - વિદ્યાચારણ) વિદ્યાધરો - સાધુ - સાધ્વીઓ - શ્રાવક - શ્રાવિકાઓ રહેલાં છે. તથા ભદ્ર-સરલ, વિનીત, ઉપશાંત પ્રકૃતિવાળા અને અલ્પ કષાયવાળા મનુષ્યો રહેલા છે તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્વીપને જલમગ્ન કરી શકતો નથી. યાને ડૂબાડી શકતો નથી. પ્રશ્ન ૧૦ - લવણ સમુદ્ર આટલો મોટો છે, અને તેમાં ભરતી આવે ને પાણી ઉછળે જંબુદ્વીપને કેમ ડૂબાડી દેતો નથી ? (૨) ગંગા સિંધુ-રક્તા-રક્તાવતી આદિ મોટી નદીઓની મહર્દિક દેવીઓ (૧ પલ્યની સ્થિતિવાળી) ત્યાં રહે છે. (૩) લઘુહિમવંત – શિખરી આદિ પર્વતો ઉપર મહર્ધિક દેવો વસે છે. (૪) હૈમવત – હૈરણ્યવત આદિ યુગલિકનાં છ એ ક્ષેત્રોમાં ભદ્રવિનીત પ્રકૃતિવાળા મનુષ્યો વસે છે. (૫) મેરુપર્વત ઉપર તેનો મહર્ધિક દેવ વસે છે. (૬) જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર જંબૂદ્રીપનો અધિપતિ અનાદેત નામનો દેવ વસે છે. આ બધાંના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્રીપને જલમગ્ન કરી શકતો નથી. (૭) તથા લોક સ્થિતિ (સ્વભાવ) એવી જ છે કે જેથી લવણસમુદ્ર જંબુદ્રીપને ડૂબાડી શકતો નથી. પ્રશ્ન ૧૧ - લવણસમુદ્રને ‘લવણસમુદ્ર’ શા માટે કહેવામાં આવે છે ? ઉત્તર - લવણ સમુદ્રનું પાણી મલિન છે, કીચડવાળું છે લવણ = ખારું છે, કડવું છે. તે પાણી મનુષ્ય તેમજ પશુ પંખીઓને પીવા યોગ્ય નથી કેવલ તે સમુદ્રોમાં ઉત્પન્ન થયેલ પ્રાણીઓને તે પીવા યોગ્ય છે. પ્રશ્ન ૧૨ - લવણ સમુદ્રનાં અધિપતિ ‘સુસ્થિત’ નામનાં દેવ ક્યાં રહે છે ? ઉત્તર - જંબુદ્રીપનાં મેરૂપર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જવા પર ગૌતમ નામનો દ્વીપ આવેલ છે. ત્યાં લવણ સમુદ્રનાં અધિપતિ ‘સુસ્થિત’ નામના દેવનો નિવાસ છે. તે લવણ સમુદ્રની સુસ્થિતા નામની રાજધાનીમાં અનેક વ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં રહે છે. - પ્રશ્ન ૧૩ - અંતરદ્વીપનાં મનુષ્યો લવણ સમુદ્રમા કયાં રહેલાં છે અને તે કેટલાં છે ? ઉત્તર - ભરત ઐરવત ક્ષેત્રની સીમાની મર્યાદાનાં કરનારા ક્રમશઃ ચૂલ હિમવંત તથા શિખરી નામના વર્ષધર પર્વતો છે. તેની પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રમાં ૩૦ યોજન જતાં પ્રથમ અંતદ્વીપ આવે છે. તે ૩૦ યોજન લંબાઈ પહોળાઈ વિસ્તારવાળા છે. પછી ૪૦ યોજનને અંતરે ૪૦ યોજન લાંબા પહોળા બીજા દ્વીપ આવે એ રીતે ૩૦ થી ૯૦ યોજનના આંતરે લાંબા ૩૦ થી ૯૦ યોજનના આંતરે પહોળા ૧ થી ૭ દ્વીપ દાઢાના આકારે જમીન પર રહેલાં છે. આ રીતે ભરત ક્ષેત્રની પૂર્વમાં ૭ + ૭ = એજ રીતે પશ્ચિમમાં ૧૪ અંતરદ્વીપ એમ મળી ૨૮ અંતર દ્વીપ ભરતક્ષેત્ર તરફનાં અને એ જ રીતે અંતરદ્વીપ ઐરવત ક્ષેત્ર તરફના કુલ મળીને ૫૬ અંતરદ્વીપો રહેલાં છે. પ્રશ્ન ૧૪ - અંતરદ્વીપમાં ક્યા મનુષ્યો જન્મે છે ? તેનું સુખ કેવું છે ? ઉત્તર તે અંતરદ્વીપમાં જુગલીયા મનુષ્ય વસે છે. તે લવણ સમુદ્રની અંદર દ્વીપમાં રહે છે તેથી તેને અંતદ્વીપનાં મનુષ્ય કહેવાય છે. ત્યાં ૧૦ પ્રકારના ક્લ્પવૃક્ષો મનવાંછિત સુખ આપનારા હોય છે. પૂર્વકૃત પુણ્યનાં સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 101 Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉદયને તેઓ યથેચ્છાએ ભોગવે છે. પરંતુ તે બધાનું આયુષ્ય પલ્યનાં અસંખ્યાતમાં ભાગનું એટલે અસંખ્યાત વર્ષનું છે. પરંતુ તે બધાં એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભવનપતિ વ્યંતર જાતિનાં દેવોમાં ઉત્પન્ન થાય છે. ભરત ક્ષેત્રના અવસર્પિણી કાળના ત્રીજા આરાના છેડા સરખા ભાવ એટલે નાભિરાજાના પિતા છઠ્ઠા કુલકરના સમયમાં જે ભાવ હતા તે પ્રમાણેના ભાવ ત્યાં સર્વદા વર્તે છે. પ્રશ્ન ૧૫ - લવણ સમુદ્રને ફરતો ક્યો દ્વીપ છે? ઉત્તર - લવણ સમુદ્રને ફરતો ઘાતકી ખંડ નામે દ્વીપ છે. તે પણ વલયાકાર સંસ્થાનથી સ્થિત છે. તેની લંબાઈ પહોળાઈ લવણસમુદ્રથી દ્વિગુણી એટલે ચાર લાખ યોજનની છે. અને ત્રિગુણી ઝાઝેરી પરિધિ છે. પ્રશ્ન ૧૬ - ઘાતકીખંડનું સ્વરૂપ શું છે? ઉત્તર - એક લાખ યોજનનાં જંબૂઢીપને ફરતો વલયાકારે બે લાખ યોજનનો લવણસમુદ્ર વીંટળાઈને રહેલો છે. તે લવણસમુદ્રથી બમણો એટલે ચાર લાખ યોજનનો ઘાતકીખંડ તે લવણસમુદ્રને ફરતો વલયાકારે વીંટળાઈને રહેલો છે. આ ધાતકીખંડના પ્રારંભમાં પરિધિ ૧૫,૮૧,૧૮ યોજન છે. અને પર્યત પરિધિ ૪૧,૧૦૯૬૧ યોજન છે. તથા આ ધાતકીખંડમાં ઉત્તર-દક્ષિણ દિશાએ ઉત્તર-દક્ષિણ લાંબા બે મોટા ઈષકાર પર્વતો આવેલા છે. જેને લઈને ધાતકીખંડના બે વિભાગ થયાં છે. (૧) પૂર્વ ધાતકી ખંડ (૨) પશ્ચિમ ધાતકી ખંડ પ્રશ્ન ૧૭ - આ ઈષકાર પર્વતની લંબાઈ-પહોળાઈ વગેરે શું છે? ઉત્તર - આ ધાતકીખંડ દ્વિીપમાં એક પર્વત ઉત્તરમાં અને એક પર્વત દક્ષિણમાં છે તે બન્ને પર્વત ઉત્તરદક્ષિણ લાંબા છે અને એકસરખા પ્રારંભથી અંત સુધી ૧0 યોજન પહોળાં છે. અને પ0 યોજન ઊંચા છે. તેમાં ઉત્તરદિશાનો ઈષકારપર્વત લવણસમુદ્રની અંગતીના અપરાજિત દ્વારથી પ્રારંભ કરીને ઘાતકીખંડની જગતીના અપરાજિત કાર સુધી પહોંચેલ છે. એટલે તે પર્વતનો એક છેડો લવણસમુદ્રને મળ્યો અને બીજો છેડો કાલોદધિ સમુદ્રને મળ્યો છે. તેવી જ રીતે દક્ષિણ ઈષકારપર્વતનો એક છેડો લવણસમુદ્રના વિજયંતદ્વારે આવેલો છે અને બીજો છેડો ધાતકી ખંડના વિજયંત દ્વારે પહોંચ્યો છે. એટલે કાલોદધિ સમુદ્રને મળેલ છે. તે આ બન્ને પર્વતો (ધાતકીખંડ ૪00 યોજન પહોળો હોવાથી) ચાર લાખ યોજન લાંબા છે. આ પુકાર પર્વત ઈધુ = બાણ, કાર = આકાર સરખાં દીર્ઘ હોવાથી તેનું નામ ઈષકાર રાખેલ છે. તે બન્ને પુકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે. તેમાનું કાલોધિ સમુદ્ર પાસેનું છેલ્લું કૂટ તે સિદ્ધાયતનકૂટ છે. પ્રશ્ન ૧૮ - ધાતકીખંડમાં વર્ષધર પર્વતો કેટલાં છે? ઉત્તર - પૂર્વધાતકી ખંડમાં છે અને પશ્ચિમ ધાતકી ખંડમાં છ એમ કુલ ૧૨ વર્ષધર પર્વતો છે. જંબૂદ્વીપમાં રહેલાં વર્ષધર પર્વતોનાં જે નામ છે તે જ નામનાં બે-બે વર્ષધર પર્વતોનાં નામ છે તે, બે લઘુહિમવંત, બે શિખરી, બે મહા હિમવંત, બે રક્રિમ, બે નિષધ, બે નીલવંત પર્વત આ રીતે ૧૨ વર્ષધરપર્વતો છે. કુલ ૧ર વર્ષધર અને ૨ ઈષકારપર્વત એમ ધાતકીખંડમાં કુલ ૧૪ વર્ષધર પર્વત છે. પ્રશ્ન ૧૯ - ધાતકી ખંડના વર્ષધર પર્વતોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે? ઉત્તર - ધાતકી ખંડમાં દરેક પર્વતોની લંબાઈ ચાર લાખ યોજનની છે. અને પહોળાઈ જંબુદ્વીપનાં વર્ષધર પર્વતો કરતાં બમણી છે. અને ઊંચાઈ જંબૂદ્વીપનાં પર્વતની સમાન જ છે. ઊંડાઈ મેરુપર્વત તથા ઈષકારપર્વતને છોડીને બાકીનાં ૧૨ વર્ષધર પર્વતની ઊંચાઈથી ૧/૪ ભાગે છે. અઢીદ્વીપની એશ્વર્યતા..! Jain Educationa Interational For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડના વર્ષધર પર્વતોનો યંત્ર પર્વત પહોળાઈ લંબાઈ ઊંચાઈ ઊંડાઈ યોજન - કલા ૨ લઘુહિમવંત ૨૧૫ - ૫ ૪ ) યોજન | ૧) યોજન ર૫ યોજન ૨ શિખરી ૨૧૦૫ - ૫ ૪ ) યોજન | ૧) યોજન ૨૫ યોજન ૨ મહિમવંત ૮૪૨૧ - ૧ ૪ ) યોજન | ૨જી યોજના ૫૦ યોજન ૨ ચક્રમ ૮૪૨૧ - ૧ ૪ ) યોજન | ૨) યોજના ૫૦ યોજન ૨ નિષધ ૩૮૪ - ૪ ૪ ) યોજન | યોજન ૧) યોજન ૨ નીલવંત ૩૩૮૪ - ૪ ૪ ) યોજન | YO યોજના ૧) યોજન ૨ ઈષકાર ૧) યોજના O યોજન પO યોજન | ૧૨૫ યોજના વર્ષધર પર્વતો તે ચક્રનાં આરા સમાન છે. અને વર્ષક્ષેત્રો તે બે આરાની વચ્ચેના આંતરા સમાન છે. એટલે પર્વતો સમ છે. અને ક્ષેત્રો વિષમ છે. પ્રશ્ન ૨૦ - ધાતકીખંડના વર્ષક્ષેત્રની લંબાઈ-પહોળાઈ કેટલી ? ઉત્તર - દરેક ક્ષેત્રની લંબાઈ ચાર લાખ છે અને વર્ષક્ષેત્ર બધાં વિષમ છે. એટલે કે એકસરખી તેની પહોળાઈ નથી. લવણસમુદ્રના કિનારા પાસે ક્ષેત્રની શરૂઆત - આદિમાં તેનો વિસ્તાર ઓછો છે. કાલોધિ સમુદ્ર પાસે અંતમાં તેનો વિસ્તાર અધિક છે. અને મધ્યમાં આદિ + અંતનાં સરવાળાથી અર્ધ વિસ્તાર છે. | ધાતકીખંડના ૧૪ મહાક્ષેત્રોનો યંત્ર ૨ ભરત ૨ ઐરાવત ૨ હિમવંત ૨ હિરણ્યવંત ૨ હરિવર્ષ ૨ રમ્યફવાસ ર મહાવિદેહ ક્ષેત્રાંક | આદિવિસ્તાર યોજન | મધ્યવિસ્તાર યોજન | અંત્યવિસ્તાર યોજન | ૬૬૧૪-૧ર૯/ર૧ર ૧રપ૮૧-૩૬/ર૧ર - ૧૫૪૦-૧૫/૧૨ ૬૬૧૪-૧૨૯/૨૧ર | ૧રપ૮૧-૪/ર૧ર ૧૮૫૪૭-૧૫૫/૧૨ ૨૬૪૫૮-૨/ર૧ર ! પ૩ર૪-૧૪૪/૧૨ ૭૧૯-૧૯૬/ર૧ર ૨૬૪૫૮-૯૨/ર૧ર | પ૦૩ર૪-૧૪૪/ર૧ર ૭૪૧૯-૧૯૬/ર૧૨ ૧૬ ૧૦પ૮૩૩-૧૫૬ર૧ર | ૨૧ર૯૮-૧૫ર/ર૧ર ર૯૭૩-૧૪૮/ર૧ર ૧૬ ૧૫૮૩૩-૧પ૬ર૧ર | ૨૦૧ર૯૮-૧પ,ર૧ર ર૯૬૭૩-૧૪૮/ર૧૨ ૪૨૩૩૩૪– ૨ ૨૧ર | ૮૫૧૯૪–૧૮૪/ર૧૨ | ૧૧૮૭૦૫૪–૧૬૮/ર૧૨ જ જ|-- પ્રશ્ન ૨૧ - ધાતકીખંડનાં મહાવિદેહમાં વિશેષતા શું છે? ઉત્તર - જંબૂઢીપ કરતાં ઘાતકીખંડનાં મહાવિદેહક્ષેત્રમાં જે અંતરનદી તથા પર્વતો અને વનમુખ આ ત્રણનો વિસ્તાર માત્ર જંબૂઢીપ કરતાં બમણો છે અને જગતી તો દરેક જગ્યાએ ૧ર યોજનની જ શાશ્વતી છે તેથી બાકીનો બધો વિસ્તાર વિજયની લંબાઈમાં ભેળવવાનો રહે છે. તેવી જ રીતે મેરુપર્વતનું શાશ્વત માપ છે તેથી બાકીની લંબાઈ ભદૂશાલવનમાં ગણવાની રહે છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 103) | Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન રર - ઘાતકીખંડમાં મેરુપર્વત કેટલાં છે અને તેની ઊંચાઈ કેટલી? ઉત્તર - ધાતકીખંડમાં મેરુપર્વત બે છે. એક મેરુપર્વત પૂર્વ ધાતકીખંડનાં મધ્યભાગમાં છે. અને એક મેરુપર્વત પશ્ચિમ ધાતકીખંડનાં મધ્યભાગમાં છે. તે મેરુપર્વતની ઊંચાઈ ૮૫0 યોજન છે. પ્રશ્ન ૨૩ - જંબૂદ્વીપના મેરુપર્વત અને ધાતકીખંડના મેરુપર્વતની ઊંચાઈમાં શું તફાવત છે? ઉત્તર - જંબૂદ્વીપમાં ધાતકી ખંડમાં મેરુપર્વત મૂળથી સમભૂમિ સુધી મેરુપર્વત મૂળથી સમભૂમિ સુધી ૧0 યોજન ઊંચે. ૧0 યોજન ઊંચે સમભૂમિથી નંદનવન સુધી સમભૂમિથી નંદનવન સુધી પO યોજન પO યોજના નંદનવનથી સોમનસવન સુધી નંદનવનથી સોમનસવન સુધી ૨,૫O યોજન પપપળ યોજના સોમનસવનથી પંડગવન સુધી સોમનસવનથી પંડગવન સુધી ૩૬,CO યોજન ૨૮) યોજના કુલ-૧,000 યોજન કુલ ૮૫O યોજન પ્રશ્ન ૨૪ - જંબુદ્વીપનાં મેરુપર્વત તથા ધાતકીખંડના મેરુપર્વતનાં વિસ્તારનો તફાવત શું છે? ઉત્તર - જંબૂદ્વીપ ધાતકી ખંડ મૂળ વિસ્તાર – ૧૦૯૦-૧૦/૧૧ યોજના ૯૫O યોજન સમભૂમિ વિસ્તાર - ૧૦૦ યોજના ૯૪જી યોજન નંદનવન વિસ્તાર - ૯૯૫૪-૫/૧૧ ૩૮O યોજના સોમનસવન વિસ્તાર – ૪ર૭ર-૮/૧૧ ૪) યોજન શિખર વિસ્તાર – ૧0 યોજના ૧OO યોજના નોંધ - જંબુદ્વીપનાં મેરુની અગિયાર યોજને ૧ યોજન પહોળાઈ ઘટે, ધાતકીખંડનાં મેરુની દશ યોજને ૧ યોજન ઘટે. પ્રશ્ન રપ - ધાતકીખંડમાં કર્મભૂમિનાં કેટલાં ક્ષેત્ર છે? ઉત્તર - ધાતકીખંડમાં કર્મભૂમિના ૬ ક્ષેત્ર છે. પૂર્વાર્ધમાં ત્રણ ક્ષેત્ર ભરત - ઐરવત - મહાવિદેહ, પશ્ચિમાર્ધમાં ત્રણ ક્ષેત્ર ભરત - ઐરાવત - મહાવિદેહ એમ કુલ છ ક્ષેત્ર છે. પ્રશ્ન ર૬ - ધાતકીખંડમાં અકર્મભૂમિનાં ક્ષેત્ર કેટલો છે? ઉત્તર - ધાતકીખંડમાં અકર્મભૂમિનાં ૧ર ક્ષેત્ર છે. બે હૈમવત, બે હૈરયવત, બે રિવર્ષ, બે રમ્યફવર્ષ, તેમજ બે દેવકર અને બે ઉત્તરકુરુ જે મહાવિદેહક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે સ્વતંત્ર ૮ ક્ષેત્ર અકર્મભૂમિના છે. અને ચાર અકર્મભૂમિનાં ક્ષેત્ર માવિદેહમાં અંતર્ગત કરેલ છે. એટલે કુલ ૧ર છે. પ્રશ્ન ૨૭ - ધાતકીખંડમાં કેટલી વિજય છે? ઉત્તર - ધાતકીખંડમાં ૬૮ વિજય છે. ૩૪ વિજય પૂર્વાર્ધમાં અને ૩૪ પશ્ચિમાર્ધમાં રહેલ છે. ટૂંકમાં જંબૂદ્વીપમાં જેટલા ક્ષેત્ર-પર્વત આદિ છે તેનાથી બમણા (Double) ક્ષેત્ર અને પર્વત ધાતકીખંડમાં છે. અઢીદ્વીપની ઐશ્વર્યતા! Jain Educationa Interational For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૨૮ - ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ શા માટે કહેલ છે? ઉત્તર - ઘાતકીખંડમાં જગ્યાએ જગ્યાએ ધાતકીવૃક્ષ અને ધાતકીવન છે જે નિત્ય પલ્લવિત શોભાયમાન રહે છે. (ધાતકી = આંબળા) અહિંયા ધાતકી અને મહાપાતકી વૃક્ષો ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના બે ધાતકી ખંડના અધિપતિ દેવ રહે છે. માટે તેને ધાતકીખંડ' કહે છે. પ્રશ્ન ર૯ - ધાતકીખંડને ફરતો ક્યો સમુદ્ર છે? તેનો આકાર કેવો છે? ઉત્તર - ધાતકીખંડને ફરતો કાલોધિ સમુદ્ર છે. તે વલયાકાર સંસ્થાનથી સંસ્થિત છે. તે ધાતકી ખંડને ફરતો વીંટળાઈને રહેલો છે. પ્રશ્ન ૩૦ - કાલોદધિ સમુદ્રની લંબાઈ-પહોળાઈ કેટલી છે? ઉત્તર - કાલોધિ સમુદ્ર ગોળાકારે છે. તેની પહોળાઈ ૮ લાખ યોજનની છે. પરિધિ ત્રિગુણી જારી છે. (પ૧,૧૭૬૭પ યોજનથી કાંઈક અધિક) પ્રશ્ન ૩૧ - કાલોદધિ સમુદ્રની લવણસમુદ્રથી શું વિશેષતા છે? ઉત્તર - કાલોધિ સમુદ્ર સર્વસ્થાને ૧0 યોજન ઊંડો છે. લવણસમુદ્રની માફક આ સમુદ્રમાં ગોતીર્થ નથી. (લવણ સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી થતી મધ્યે ૧0 યોજન ઊંડી છે. તેમ અહીં નથી) તેમજ વેલા રહિત, જળશિખા જળવૃદ્ધિથી રહિત છે. પાતાળકળશા પણ આ સમુદ્રમાં નથી તેથી સમુદ્રમાં ભરતી ઓટ પણ નથી. તથા લવણ સમુદ્રની જેમ શિખા અને વેલ નહિ હોવાથી વેલંધર અનુલંધર દેવો તેમજ તેના નિવાસ પર્વતો પણ નથી. ઉછળતાં મોજાવાળું પાણી નથી પરંતુ સ્થિર પાણી છે. અને વરસાદનાં પાણી જેવું સ્વાદિષ્ટ પાણી છે. પ્રશ્ન ૩ર - કાલોદધિ સમુદ્રના અધિપતિ દેવો કેટલાં છે? ઉત્તર - કાલોદધિ સમુદ્રના કાલ અને મધ્યકાલ નામના અધિપતિ દેવ છે. પૂર્વાર્ધ કાલોદધિ ઉપર કાલ નામે દેવ છે. પશ્ચિમાર્ઘ કાલોધિમાં ઉપર મહાકાલ નામે દેવ છે. આ રીતે ઘાતકીખંડથી પ્રારંભી સ્વયંભૂરમણસમુદ્ર સુધી સર્વે દ્વીપ સમુદ્રોમાં બે-બે અધિપતિ દેવો છે. માત્ર જંબુદ્વીપમાં અનાતિ નામે એક દેવ અને લવણસમુદ્રનાં સુસ્થિત નામે એક અધિપતિ દેવ છે. અને તે બધાં અધિપતિદેવો ૧ પલ્યોપમની સ્થિતિવાળાં વ્યંતરદેવો છે. તેઓની રાજધાની તો અસંખ્યદ્વીપ વીત્યાં બાદ તે તે નામના બીજા જંબદ્રીપ. લવણસમદ્ર કાલોદધિ સમુદ્ર વગેરે આવે તેમાં પોતપોતાની દિશામાં ૧ર યોજન જવા પર આવે છે. ત્યાં જ તે ઉત્પન્ન થાય છે. તે નગરી – રાજધાનીમાં અસંખ્ય દેવ-દેવીઓ હોય છે. તેઓના ઉપર તેઓનું સામ્રાજ્ય હોય છે. તે નગરીની મધ્યભાગમાં તે રહે છે. અહીંના પ્રથમ દ્વીપ-સમુદ્ર વગેરેમાં તો તેના પ્રાસાદ કે ભવનો હોય છે. તેમાં તે કોઈ કોઈ વખતે આવીને આરામ લે છે. હરે ફરે આનંદ કરે છે. પ્રશ્ન ૩૩ - કાલોદધિ’ એવું નામ શા માટે છે? ઉત્તર - કાલોધિ સમુદ્રનું પાણી સ્વાદિષ્ટ પુષ્ટિકારક, કાળા અડદની રાશિ સમાન કાળુ તથા સ્વાભાવિક પાણીના સ્વાદવાળું છે. તથા કાલ-મહાકાલ નામના બે અધિપતિદેવો છે. તેથી તેને કાલોદધિ’ સમુદ્ર કહેલ છે. પ્રશ્ન ૩૪ - કાલોદધિ સમુદ્રને ફરતો ક્યો દ્વીપ છે? ઉત્તર - કાલોધિ સમુદ્રને ફરતો પુષ્કરવર દ્વીપ છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (15) Jain Educationa Interational For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૩પ - પુષ્કરવર દ્વીપના આકાર-વિખંભ વગેરે શું છે? ઉત્તર - પુષ્કરવદ્વીપ પણ વલયાકાર (ગોળ)નાં સંસ્થાનથી સ્થિત છે. તેનો વિખંભ એટલે પહોળાઈ સોળ લાખ યોજનની છે. ત્રિગુણી ઝઝેરી પરિધિ છે. પ્રશ્ન ૩૬ - તેની બરાબર મધ્યમાં ક્યો પર્વત છે? ઉત્તર - તે પુષ્કરવરદ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તે પર્વત પુષ્કરવરદ્વીપનાં બે વિભાગ કરે છે. (૧) આત્યંતર પુષ્કરાર્ધ (૨) બાહ્ય પુષ્કરાર્ધ. તેમાં આવ્યંતર પુષ્કરાર્ધની ૮ લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ છે. તેમાં કર્મભૂમિનાં ૬ ક્ષેત્ર, અકર્મભૂમિનાં ૧ર ક્ષેત્ર, પર્વતો-નદીઓ બે મેરુપર્વત વગેરે બધું જ ઘાતકીખંડની જેમ આવેલ છે. પ્રશ્ન ૩૭ - પુષ્કરાર્ધદ્વીપના વર્ષધર પર્વતોની લંબાઈ - પહોળાઈ - ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્ધદ્વીપનાં દરેક પર્વતોની લંબાઈ ૮ લાખ યોજનની છે. અને પહોળાઈ ઘાતકીખંડનાં વર્ષધર પર્વતો કરતાં ડબલ છે. અને ઊંચાઈ જંબૂદીપનાં પર્વતની સમાન જ છે. ઊંડાઈ મેરુપર્વત તથા ઈષકારપર્વતને છોડીને બાકીનાં ૧૨ વર્ષઘર પર્વતની ઊંચાઈથી ૧/૪ ભાગે છે. ૨૫ ૧ ) ૨૫ પુષ્કરાર્ધના વર્ષધર પર્વતનો યંત્ર વર્ષધર પહોળાઈ (યોજન) | લંબાઈ (યો) | ઊંચાઈ (મો.) | ઊંડાઈ (યો) ] ૨ લધુ હિમવંત ૪ર૧-૧/૨ ૮OO ૧ ૨ શિખરી ૪ર૧-૧/૨ ૮00 ૨ મહાહિમવંત ૧૬૮૪૨-૨/૧૯ ૮OO ૨ ) પ૦ ૨ રકમ ૧૬૮૪૨-૨/૧૯ ૮OO ૨ પO ૨ નિષધ ૬૭૩૬૮-૮/૧૯ ૮OOO ૪ ) ૧ ) | ૨ નીલવંત ૬૭૩૮-૮૧૯ ૮OOO ૪ ) ૧ ) ર ઈષકાર ૧ ) ૮OO NO ૧૨૫ પ્રશ્ન ૩૮ - આત્યંતર પુરાર્ધદ્વીપની ચક્રાકાર પહોળાઈ અને પરિધિ કેટલી છે? ઉત્તર - આત્યંતર પુષ્કરાર્ધદ્વીપની ચક્રાકાર પહોળાઈ આઠ લાખ યોજનની છે. પરિધિ ત્રિગુણ ઝઝેરી છે. (૧, ૪૫, ૩૩, ૨૪૯ યોજનથી કાંઈક અધિક છે) પ્રશ્ન ૩૯ - પુષ્કરાર્ધનાં વર્ષક્ષેત્રની લંબાઈ - પહોળાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્થનાં દરેક ક્ષેત્રની લંબાઈ ૮ લાખ છે. અને તેની પહોળાઈ વર્ષક્ષેત્ર બધાં વિષમ હોવાથી જુદી જુદી છે. આદિમાં પહોળાઈ ઓછી છે. અને ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અધિક છે. અઢીદ્વીપની ઐશ્વર્યતા.! Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાર્ધનાં ૧૪ મહાક્ષેત્રોનો યંત્ર ક્ષેત્ર ૨ ભરત ૨ ઐરાવત ૨ હિમવંત ૨ હિરણ્યવંત ૨ હરિવર્ષ ૨ રમ્યવાસ ર મહાવિદેહ આદિ વિસ્તાર યોજન | મધ્યવિસ્તાર યોજન | અંત્યવિસ્તાર યોજન ] ૪૧૫-૧૭૩/ર૧ર. { પ૩પ૧ર-૧૯૯ર૧૨ ૬૫૪૪–૧૩/૧૨ ૪૧પ૭૯-૧૭૩/૧ર. પ૩પ૧ર-૧૮૧૨ ૬૫૪૪–૧૩/ર૧ર ૧૬૩૧૯-૫૬/ર૧ર ૨૧૪૫૧-૧૦/ર૧ર ૨૬૧૮૪-૫૨/૧૨ ૧૬૧૯-૫૬/ર૧ર ૨૧૪૦૫૧-૧૦-ર૧ર ૧૭૮૪-પર/૨૧ર. ઉપર૭-૧૨/ર૧ર ૮૫૨૦૪ર૧૨ ૧ ૧૦૪૩–૨૮/ર૧૨ ઉપર૭-૧ર/ર૧ર ૮૫૬૨૦૭-૪ર૧ર | ૧૦૪૭૧૩–૨૮/૧૨ રક૬૧૧૦૮-૪૮/ર૧ર | ૩૪ર૪૮૨૮૧૬ર૧ર | ૪૧૮૮૫૪૧૯૬ર૧ર | પ્રશ્ન ૪૦ - પુષ્કરાર્ધદ્વીપમાં મેરુપર્વત કેટલાં છે? અને તેની ઊંડાઈ કેટલી છે? ઉત્તર - પુષ્કરાર્ધમાં ધાતકીખંડની જેમ જ બે મેરુપર્વત છે. અને તેની ઊંચાઈ ૮૫0 યોજન છે. પ્રશ્ન ૪૧ - પુષ્કરાર્ધદ્વીપમાં કેટલી વિજય છે? ઉત્તર - પુષ્કરાર્ધદ્વીપમાં ૮ વિજય છે. ૩૪ વિજય પૂર્વાર્ધમાં અને ૩૪ વિજય પશ્ચિમાર્ધમાં છે. પ્રશ્ન ૪ર - આ દ્વીપને પુષ્કરાર્ધ' એવું નામ શા માટે આપવામાં આવ્યું છે? ઉત્તર - આ દ્વીપમાં સ્થાને સ્થાને પદ્મવૃક્ષો છે. અને પદ્મ તથા મહાપદ્મવૃક્ષ ઉપર પ તથા પુંડરિકનામના બે અધિપતિ દેવ રહે છે. તેથી આ દ્વીપને પુષ્કરાર્ધદ્વીપ કહેલ છે. પુષ્કરવદ્વીપની મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તેથી ‘પુષ્કરાર્ધ' (અર્થો) કહેલ છે અથવા આ નામ શાશ્વત છે. પ્રશ્ન ૪૩ - માનુષોત્તર પર્વત કેટલો ઊંચો-ઊંડો અને પહોળો છે? ઉત્તર - તે માનુષોત્તર પર્વત ૧૭ર૧ યોજન ઊંચો, ૪જીયોજન અને એક કોશ (ગાઉ) ભૂમિમાં ઊંડો છે. મૂલમાં વિસ્તૃત ૧૮રર યોજન, મધ્યમાં સાંકડો ૭૨૩ યોજન છે. ઉપર પતલો ૪૨૪ યોજન પહોળો છે. પ્રશ્ન ૪૪ - તેને માનુષોત્તર પર્વત કેમ કહેવામાં આવે છે? ઉત્તર - તે માનુષોત્તર પર્વતની અંદરમાં જ મનુષ્ય રહે છે. તે પર્વતની ઉપર સુવર્ણકુમાર (ભવનવાસી) દેવ રહે છે. અને બહાર જ્યોતિષી દેવો રહે છે. જંધાચારણ - વિદ્યાચારણ - વિદ્યાધર તથા દેવ દ્વારા અપહરણ કરીને અઢીદ્વિીપની બહાર મૂકેલાં મનુષ્યો સિવાય કોઈપણ મનુષ્ય આ પર્વતને ઓળંગીને બહાર જઈ શક્યા નથી, જતા નથી, જશે પણ નહીં. એટલે માનુષોત્તર પર્વત જાણે આત્યંતર પુષ્કરાઈ દીપનું અથવા મનુષ્ય ક્ષેત્રનું રક્ષણ કરવામાં જગતી સરખો હોય તેવો દેખાય છે. તેથી આ પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે. અને તે નામ શાશ્વત છે. આ માનુષોત્તર પર્વત સુધીનાં ક્ષેત્રને અઢીદ્વીપ કહેવાય છે. આ પર્વત જાંબુનદ તપનીય સુવર્ણ સરખા રક્ત વર્ણનો છે. પ્રશ્ન ૪૫ - અઢીદ્વીપના બીજા નામ શું છે? ઉત્તર - અઢીદ્વીપના બીજા નામ ‘સમયક્ષેત્ર તેમજ મનુષ્યક્ષેત્ર છે. કારણકે દિવસ-રાત્રિ વગેરે રૂપ વ્યવહારમાળ અઢીદ્વીપમાં જ પ્રવર્તે છે તેથી તેને “સમય ક્ષેત્ર” કહેવાય છે. અને મનુષ્યના જન્મમરણ અઢીદ્વિીપમાં જ થતા હોવાથી તેને “મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 17) | Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૬ - અઢીદ્વીપનો વિસ્તાર કેટલો છે? ઉત્તર - અઢીદ્વીપ ૪૫ લાખ યોજનાનો છે. તેમાં તિóલોકની મધ્યમાં સૌથી પ્રથમ ૧ લાખ યોજનાનો ગોળાકાર જંબુદ્વીપ છે. તેને ફરતો ૨ લાખ યોજનનો લવણસમુદ્ર છે. તેને ફરતો ૪ લાખ યોજનનો ધાતકીખંડ દ્વીપ છે. તેને ફરતો ૮ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે. તેને ફરતો ૮ લાખ યોજનનો અર્ધપુષ્કરદ્વીપ છે. આ રીતે અઢીદ્વીપમાં રા દ્વીપ અને બે સમુદ્ર રહેલા છે. અને તે સર્વ મળી ૪૫ લાખ યોજન થાય છે. પ્રશ્ન ૪૭ - અઢીદ્વીપનું ૪૫ લાખ યોજનાનું માપ કેવી રીતે છે? ઉત્તર - સૌથી પ્રથમ જંબુદ્વીપ ૧ લાખ યોજનનો તેને ફરતો લવણસમુદ્ર ૨+૨ લાખ યોજનનો (બન્ને બાજુથી ગ્રહણ) તેને ફરતો ધાતકીખંડ ૪+૪ લાખ યોજનનો તેને ફરતો કાલોદધિસમુદ્ર # લાખ યોજનનો તેને ફરતો અર્ધપુષ્કરદ્વીપ ૮૪ લાખ યોજનાનો એમ કુલ - ૪૫ લાખ યોજના આ દીપ સમુદ્રો વર્તુળાકાર હોવાથી બન્ને બાજુથી ગણતરી કરતાં અઢીદ્વીપ ૪૫ લાખ યોજનનો થાય છે. પ્રશ્ન ૪૮ - મનુષ્યની વસતી કેટલાં દ્વીપમાં હોય છે? તેની ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી? ઉત્તર - જંબુદ્વીપ-ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપ આ અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે. તેની ઉત્કૃષ્ટ સંખ્યા ર૯ નાં આંક જેટલી છે. (જરર૮૧૬રપ૧૪ર૬૪૩૩પ૯૩પ૪૩૯૫૦૩૩૬) અર્થાત ૨ ના છઠ્ઠા વર્ગ જેટલા મનુષ્યો છે. રનો છઠ્ઠો વર્ગ શોધવાની રીત આ પ્રમાણે છે. ઘ. ત. ૨ = ૨ x ૨ = ૪, ૪ = ૧૬, ૧૬ = ૨૫૬ આ રીતે રનો છઠ્ઠો વર્ગ એટલે ર૯નો ઉપર દર્શાવેલો આંક સમજવો. (પ્રજ્ઞાપના સૂત્રો તિóલોકમાં અઢીદ્વીપ પછી જે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તેમાં મનુષ્ય નથી હોતા, માત્ર તિર્યંચગતિનાં જીવો જ હોય છે. પ્રશ્ન ૪૯ - અઢીદ્વીપનું માપ ૪૫ લાખ યોજનાનું છે અને સિદ્ધશિલા પણ ૪૫ લાખ યોજનની છે. તે બન્ને વચ્ચે શું સંબંધ છે? ઉત્તર - ૪૫ લાખ યોજનનાં મનુષ્ય લોકની ઉપર સ્થિત સાત રાજુનાં લોકનાં અંતભાગમાં પાંચ અનુત્તરવિમાન છે. તેનાથી ૧ર યોજન ઉપર ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે. મનુષ્ય માત્ર અઢીદ્વીપમાં જ રહે છે. તેનાથી બહાર હોતા નથી. અને તે ક્ષેત્રમાંથી સીધા મોક્ષમાં જાય છે. કારણ કે મુક્ત જીવોની ઋજુગતિ (સીધી ગતિ) જ હોય છે. તે ક્યાંય વગતિ કરતાં નથી. તેથી અઢીદ્વીપની ઉપર બરાબર સીધાણમાં ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે. પશ્ન ૫૦ - અઢીદ્વીપમાં મેરુપર્વત કેટલાં છે ? ઉત્તર - અઢીદ્વીપમાં મેરુપર્વત પાંચ છે. જંબુદ્વીપમાં ૧, ધાતકીખંડમાં ૨, અર્ધપુષ્કરદ્વીપમાં ૨ = ૫ મેરુપર્વત છે. પ્રશ્ન પ૧ - અઢીદ્વીપમાં કર્મભૂમિનાં ક્ષેત્ર કેટલાં? - અઢીટીપની એશ્વર્યતા.. અઢીદ્વીપની ઐશ્વર્યતા.! ] Jain Educationa Intemational For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ szaif{i ઉત્તર - જંબૂદ્વીપમાં ધાતકીખંડમાં અર્ધપુષ્કરદ્વીપમાં ૧ ભરત ૨ ભરત ૨ ભરત ૧ ઐરવત ૨ ઐરાવત ૨ ઐરવત ૧ મહાવિદેહ ૨ મહાવિદેહ ૨ મહાવિદેહ ૬ કુલ ૩ + ૬ + ૬ = ૧૫ ક્ષેત્ર પ્રશ્ન પર - અઢીદ્વીપમાં અકર્મભૂમિનાં ક્ષેત્ર કેટલાં? ઉત્તર - જંબુદ્વીપમાં ધાતકીખંડમાં અર્ધપુષ્કરદ્વીપમાં ૧ હૈમવત ૨ હૈમવત ૨ હૈમવત ૧ હૈરણ્યવત ૨ હૈરણ્યવત ૨ હૈરણ્યવત ૧ હરિવર્ષ ૨ હરિવર્ષ ૨ હરિવર્ષ ૧ રમ્યફવર્ષ ૨ રમ્યફવર્ષ ૨ રમ્યફવર્ષ ૧ દેવકુર ૨ દેવકુરુ ૨ દેવકર ૧ ઉત્તરકુરુ ૨ ઉત્તરકુરુ ૨ ઉત્તરકુરુ કુલ - ૬ કુલ - ૧૨ કુલ - ૧૨ આ રીતે અઢીદ્વીપમાં અકર્મભૂમિનાં કુલ ૬ + ૧૨ + ૧ = ક્ષેત્ર છે. પ્રશ્ન પ૩ - અઢીદ્વીપમાં કર્મભૂમિનાં ક્ષેત્રમાં કેટલી જાતિનાં મનુષ્ય હોય છે? ઉત્તર - કર્મભૂમિનાં ક્ષેત્રમાં આર્ય-અનાર્ય બે પ્રકારનાં મનુષ્ય હોય છે. તેમાં આર્યના બે ભેદ છે. (૧) દ્ધિપ્રાપ્ત આર્ય (૨) અદ્ધિપ્રાપ્ત આર્ય. પ્રશ્ન ૫૪ - સદ્ધિ પ્રાપ્ત આર્યના કેટલા ભેદ છે? ઉત્તર - દ્ધિપ્રાપ્ત આર્યના છ ભેદ છે. (૧) તીર્થંકર (૨) ચવર્તી (૩) બળદેવ (૪) વાસુદેવ (૫) ચારણમુનિ (૬) વિદ્યાધર પ્રશ્ન પપ - અઋદ્ધિ પ્રાપ્ત આર્યના કેટલા ભેદ છે? ઉત્તર - અદ્ધિ પ્રાપ્ત આર્યના નવ ભેદ છે. (૧) ક્ષેત્રાર્ય (૨) જાતિઆર્ય (૩) કુલઆર્ય (૪) કર્મ આર્ય (૫) શિલ્પઆર્ય (૬) ભાષાઆર્ય (૭) જ્ઞાનઆર્ય (૮) દર્શન આર્ય (૯) ચારિત્રઆર્ય. પ્રશ્ન પ૬ - અનાર્ય (સ્લેચ્છ) ના કેટલા ભેદ છે? ઉત્તર - અનાર્યના સાત ભેદ છે. (૧) શક (૨) યવન (૩) કિરાત (૪) કમ્બોજ (૫) શબર (3) બર્બર (૭) વાલ્પિક. પ્રટન ૫૭ - આર્ય અને અનાર્ય મનુષ્ય કોને કહેવાય? ઉત્તર - જે મનુષ્ય પાપકર્મ કરતા ડરે છે, જેનું સ્ક્રય કોમળ અને દયાવાન હોય છે. તેને આર્ય કહેવાય છે. “મારત્ નૂરાન્ સર્વદેયથaઃ રૂતિ ગાઈ ” અર્થાત્ જે મનુષ્ય સર્વ શ્રેય (પાપકારી) કાર્યોથી દૂર રહે છે તેને આર્ય કહેવાય છે. તેનાથી વિપરીત પરિણામ અને પ્રવૃત્તિવાળા મનુષ્યને અનાર્ય કહેવાય છે. પ્રશ્ન પ૮ - અઢીદ્વીપની ઉત્તર - અઢીદ્વીપની બહાર અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો છે. જેમકે પુષ્કરવર દ્વીપ-સમુદ્ર વરૂણવર દ્વીપ-સમુદ્ર - સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ ] (109) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ક્ષીરવરદીપ-સમુદ્ર, ધૃતવરદીપ-સમુદ્ર, ઈયુવરદ્વીપ-સમુદ્ર આ રીતે જંબુદ્વીપથી શરૂ કરી ઈસુવરદ્વીપ - સમુદ્ર સુધીનાં સાત દ્વીપ-સમુદ્રો પછી આઠમો નંદીશ્વરદ્વીપ આવે છે. ત્યાં સુધર્મ ઈન્દ્ર વગેરે ઈન્દ્રો અને દેવો તીર્થંકર પરમાત્માનાં જન્મ આદિ કલ્યાણકનાં મહોત્સવ ઉજવવા જાય છે. પરમાત્માની ભક્તિ કરીને આનંદ મનાવે છે. તથા જંધાચારણ - વિદ્યાચારણ મુનિઓ પણ નંદીશ્વરદ્વીપમાં ધ્યાન આદિ માટે જાય છે. તે લબ્ધિવંત મુનિઓ ૧૫ માં રૂચકદ્વીપ સુધી જઈ શકે છે. આ રીતે નંદીશ્વરદ્વીપ-સમુદ્રથી આગળ અસંખ્યાતા દીપ અને સમુદ્રો છે. પ્રશ્ન પ૯ - તે બધાં સમુદ્રોનાં પાણી કેવાં છે? અને ત્યાં કેટલાં મોટા પ્રમાણવાળા મત્સ્ય હોય છે? ઉત્તર – નીચે બતાવ્યા મુજબ છે. નામ જલ સ્વાદ મત્સ્ય પ્રમાણ લવણ સમુદ્ર લવણ જેવું (ખારું પાણી છે. | ઉત્કૃષ્ટ પ0 યોજન અવગાહના કાલોદધિ (કાળુપાણી) વર્ષાના પાણી જેવો સ્વાદ ઉત્કૃષ્ટ 0 યોજન અવગાહના પુષ્કરવર સમુદ્ર વર્ષાના પાણી જેવો સ્વાદ ભિન્ન ભિન્ન પ્રમાણવાળા વાક્સી સમુદ્ર શ્રેષ્ઠ મદિરા સમાન સ્વાદ ભિન્ન ભિન્ન પ્રમાણવાળા ક્ષીરવર સમુદ્ર દૂધ સમાન રવાદવાળું ભિન્ન ભિન્ન પ્રમાણવાળા ધૃતવર સમુદ્ર ગાયના ધૃત સમાન સ્વાદવાળું ! ભિન્ન ભિન્ન પ્રમાણવાળા અસંખ્યાતા સમુદ્ર સર્વ ઈક્ષરસ સમાન સ્વાદવાળું | ભિન્ન ભિન્ન પ્રમાણવાળા | સ્વયંભૂરમણ સમુદ્ર વર્ષાના વારિવત્ સ્વાદવાળું ઉત્કૃષ્ટ ૧0 યોજન અવગાહના ! પ્રશ્ન-૬0 - તે સમુદ્રોમાં મત્સ્ય ની કુલકોટિ કેટલી હોય છે? ઉત્તર - લવણ સમુદ્રમાં સાત લાખ કુલકોટિ મત્સ્યો, કાલોધિ સમુદ્રમાં નવલાખ કુલકોટિ મલ્યો અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧રા લાખ કુલકોટિ મત્સ્યો હોય છે. જ્યારે બાકીના સમુદ્રમાં અનિયત કુલકોટિ પ્રમાણ મત્સ્યો હોય છે. પ્રશ્ન ૬૧ - અઢીદ્વીપની બહાર શું શું નથી? ઉત્તર - અઢીદ્વીપની બહાર ૧૦ બોલ હોતાં નથી. (૧) મનુષ્યની ઉત્પત્તિ તથા મરણ (૨) બાદર અગ્નિ (૩) દહ (૪) નદી (૫) ખાડા (૬) ગર્જારવ (૭) વીજળી (૮) વાદળ (૯) વરસાદ (૧૦) દુષ્કાળ તથા સમય - આવલિકા - દિવસ - રાત્રિ – માસ - વર્ષ - ઉત્સર્પિણી – અવસર્પિણી વગેરે કાલ અઢીદીપની બાર પ્રવર્તતો નથી. કારણ કે ત્યાં ચંદ્ર - સૂર્ય વગેરે સ્થિર છે. ઉપસંહારઆ અઢીદ્વીપમાંથી જ જીવો મોક્ષગમન કરી શકે છે. અઢીદ્વીપની બહાર મનુષ્ય હોતા નથી. સંહરણ કરીને કોઈ દેવ કોઈ મનુષ્યને ઉપાડીને અઢીઢીપ બહાર મૂકી દે તો પણ ત્યાં તેનું મૃત્યુ થતું નથી એટલે મનુષ્યના જન્મ-મરણ અને મોક્ષ અઢીદ્વીપમાંથી જ થાય છે. આગમકારોએ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર આદિમાં અટદ્વીપ વગેરે ક્ષેત્રલોકનું વર્ણન વિશદ્ રીતે કરેલ છે. જેના આધારે અત્રે સુગમતાથી બોધ પ્રાપ્ત થાય તે માટે પ્રશ્નોત્તર રૂપે રજૂ કરેલ છે. જે તત્ત્વજિજ્ઞાસુ જીવોને અવશ્ય જાણવા યોગ્ય છે. cજ09999999999999999999999 અઢીદ્વીપની ઐશ્વર્યતા..! Jain Educationa Interational For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ મેરુ પર્વત. - ફરતું. જ્યોતિષશુક્ર > નક્ષત્ર ૮૮૪ થૉઇન ચન્ટ ૮૮૦ યૌ68ન સૂય ૮૦૦ યૉ68ન - તારા ૭૯૦ થો68ને પંડક વન Eશનિ ગ્રહ ૯૦૦ યોSSન મંગળ ગ્રહ૮૯૭ યૉ66ી. ગુરુ ગ્રહ ૮૪ થૉથન આ હિાલાં D શુક્ર ગ્રહ ૮૯૧ થ68ન T બુધ ગ્રહ ૮૮૮ થૉઇન ICIOS ૩9000 યોજના ગૌGજો કોઇ8 ) Qાને – સ્વાતિ Die do cllo 01100 lucir aidiet ૭૨૫.૦૦ થોજના ભ69d2 C Eશક મૂળ T બુધ પી છે કે આ પહેલી મેખલા ઈટTS ગુનો 9000 યોજન પ૦૦ થીજન ક્ષિસ્થાનો૧૦000 યોજા, વિંસ્તાર, ઉચાઈ પહેલી છોડ કદ વૈભાગ. ૨૦૦૯૦ • યોજન ૨૦ ભLL 110-A Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ બદલ વન W ઊસૌમનસ વન Jain Educationa International Pphonicle ઊભદાલ ந સીતીદા નક્કી. વિધપ્રલ પર્વત 33 ઊનંદનવન ઇ. 1. આત્યંતર 2. કીટ N ચૈત્ય ઇ.પ્રા. AGGE EQUUS Hig પર્વત e 5 કારી દૂહ કર ૦૫ ૦ K8F દેવ હું એ *. *18 મર પર્વત ક્ષત્ર ચિત્ર ૦૩ ૦ વિચિત્ર ઈ.પ્રા. આપ્યંતર hote E Sier 249 ચૈત્ય W મેરુ પર્વત IŘø . 110-B 251 0418 કલા GIGISE For Personal and Private Use Only વન સીતા નદી 3.41213P ૧૦૦૦ રાસાદ Dhppa 口 91 Pin કાઢ અપ્ત પાંડુ સામતસ પર્વત E The ospita ન પડગવન ple Elletes સાહ 1 શિલા DD Û પ્રાસાદ E Page #127 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - (૫) મધ્યલોકનો મહિમા...! સ વૈજ્ઞના જ્ઞાનમાં વિરાટ વિશ્વનું દર્શન થયું તેમાં તેમણે મધ્યલોક સંબંધી વિશદ્ સ્વરૂપ નિહાળ્યું, અને આજે પણ તે આગમનાં આલોકમાં શ્રુતજ્ઞાન રૂપે સંગ્રહિત થયેલ છે. તિલોક એક રાજુનો લાંબો અને પહોળો છે. અને તેની ઊંચાઈ ૧૮૦૦ જોજન છે. તેમાં આપણે જંબૂદ્વીપથી શરૂ કરીને અઢીદ્વીપનું વર્ણન પ્રશ્નોત્તર રૂપે જોઈ ગયા. હવે તિલોક જે ૧૮00 જોજનનો છે તે તેમની ઊંચાઈ છે. તેમાં ૯૦૦ જોજન તો સમભૂમિથી નીચેના ભાગમાં છે અને ૯00 યોજન સમભૂમિની ઉપર આવેલ છે. આ ૯00 યોજનના છેલ્લા ૧૧૦ યોજનમાં જ્યોતિષ ચક્ર છે તેમાં જ્યોતિષી દેવો રહે છે. તે જ્યોતિષી દેવોના વિમાનો મેરુ ફરતી પ્રદક્ષિણા કરે છે. તેના કારણે અઢી દ્વીપમાં દિવસ-રાત્રિ-માસ- અયન - ઋતુ વગેરે કાળની વ્યવસ્થા થયેલ છે. તેથી મેરુપર્વતના સ્વરૂપને સંક્ષેપમાં બતાવી પછી જ્યોતિષી દેવોનું વર્ણન પ્રશ્નોત્તર રૂપે અહીં રજૂ કરેલ છે. પ્રશ્ન ૧ - મેરુપર્વત ક્યાં આવેલ છે? ઉત્તર - પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મધવિદેહની મધ્યમાં દેવકુથી ઉત્તરમાં ઉત્તરકુથી દક્ષિણમાં જંબૂદ્વીપની બરાબર મધ્યભાગમાં મેરુપર્વત આવેલ છે. પ્રશ્ન ૨ - જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઊંચાઈ કેટલી? અને તેનો આકાર તેમજ તેની વિશેષ માહિતી શું છે? ઉત્તર - મેરુપર્વત મલ સ્થંભના આકારે ગોળ અને ઊંચો છે. નીચેથી પહોળો અને ઉપર જતાં અનુક્રમે સાંકડો થતો જાય છે. મેરુપર્વતની ઊંચાઈ ૧ લાખ યોજનની છે. તેમાંથી ૧0 યોજન પૃથ્વીમાં છે. ૯00 યોજન પૃથ્વીની ઉપર છે પૃથ્વીની અંદરના મૂળમાં ૧૯૦-૧૦/૧૧ યોજન પહોળો છે અને સમતલ પૃથ્વી ઉપર 100 યોજન પોળો છે. ક્રમશ: ઘટતાં ઘટતાં શિખર સ્થાને મેરુ પર્વતનો વિસ્તાર ૧O યોજન છે. તેના ઉપર ચૂલિકા છે. આ રીતે મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત- ઉપર પતલો ગોપુચ્છના આકાર સમાન છે. તે સારોયે પર્વત સર્વરત્નમય સ્વચ્છ મનોરમ્ય છે અને તે ચારે તરફથી એક પદ્મવર વેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. પ્રશ્ન ૩ - મેરુપર્વત કેટલા ભાગમાં (ચૂલિકા બાદ કરતાં) વિભાજિત છે? ઉત્તર - મેરુપર્વત ચૂલિકા બાદ કરતાં ત્રણ ભાગમાં વિભાજિત છે. જેને કાંડ કહેવાય છે તે ત્રણ કાંડ આ પ્રમાણે છે. (૧) પ્રથમ કાંડ – અધસ્તનકાંડ (૨) મધ્યકાંડ (૩) ઉપરિતન કાંડ પ્રશ્ન : - ત્રણે કાંડ કેવા પ્રકારના છે? ઉત્તર - પ્રથમ કાંડ પૃથ્વીની અંદર છે. માટી, પથ્થર, કાંકરા, અને વજરત્નમય છે. મધ્યકાંડ-સ્ફટિકરત્ન, અંતરત્ન, ચાંદી અને સુવર્ણમય છે. ઉપરનો કાંડ (જાંબુનદ) લાલ સુવર્ણમય છે. પ્રશ્ન ૫ - ત્રણે કાંડની ઊંચાઈ કેટલી છે? ઉત્તર - નીચેના કાંડની ઊંચાઈ ૧0 યોજન છે. મધ્યકાંડની ઊંચાઈ ૩0 યોજન છે. ઉપરના કાંડની ઊંચાઈ 350 યોજન છે. પ્રશ્ન ૬ - મેરુપર્વત ઉપર કેટલા વન આવેલા છે? અને તેના નામ શું છે? ઉત્તર - મેરુપર્વત ઉપર ચાર વન આવેલા છે. (૧) ભદ્રશાલવન (૨) નંદનવન (૩) સોમનસવન (૪) પંડગવન. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (111) Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૭ - આ ભદ્રશાલવન ક્યાં રહેલ છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તર - આ ભદ્રશાલવન મેરુપર્વતની તળેટીમાં સમભૂમિ ઉપર આવેલ છે. તે મેરુપર્વતની ચારે બાજુ વીંટળાયેલ છે. મેરુથી ઉત્તર અને દક્ષિણમાં ૨૫૦ યોજન પહોળું છે અને પૂર્વ-પશ્ચિમ રર0 - રર0 યોજન દિર્ઘ છે. આ ભદ્રશાલવન સૌમનસ, વિઘતુપ્રભ, ગંધમાદન અને માલ્યવાન એ ચાર વક્ષસ્કાર પર્વતોથી તથા સીતા-સીતોદા મહાનદીઓથી આઠ ભાગમાં વિભક્ત થયેલ છે. તેમાં મેરુની પૂર્વમાં પ્રથમ ભાગ, પશ્ચિમમાં બીજો ભાગ, વિદ્યુત પ્રભ પર્વત તથા સોમનસ પર્વતની મધ્યભાગમાં દક્ષિણ દિશામાં ત્રીજો ભાગ, ગંધમાદન અને માલ્યવંત પર્વતના મધ્યમાં ઉત્તર દિશામાં ચોથો ભાગ અને સીતા-સીતોદા નદીથી દક્ષિણમાં પાંચમો છન્ને ભાગ અને ઉત્તરમાં સાતમો આઠમો ભાગ, આ રીતે ભદ્રશાલવન આઠ વિભાગથી વિભક્ત છે. પ્રશ્ન ૮ - નંદનવન ક્યાં રહેલ છે? ઉત્તર - મેરુપર્વતની સમભૂમિથી ઉપર પDયોજન ચઢીએ અને સોમનસ વનથી ડરપ0 યોજન નીચે ઉતરીએ ત્યારે નંદનવન આવે છે તે પળ યોજનાના વિસ્તારવાળું છે. પ્રશ્ન ૯ - નંદનવનમાં શું શું રહેલ છે? ઉત્તર - નંદનવનની બરાબર મધ્યમાં આવ્યંતર મેરુ છે અને તેનાથી પ૦ યોજન દૂર દિશાકુમારીના ૮ ફૂટ છે. તેના ઉપર ઉર્ધ્વલોકની ૮ દિશાકુમારીના ભવન છે. તે બધી દિશાકુમારીઓ ભવનપતિ નિકાયની છે. તે દરેકનું આયુષ્ય ૧ પલ્યનું છે. પ્રશ્ન ૧૦ - ઉર્ધ્વલોકની દિશાકુમારી શા માટે કહેવાય છે? ઉત્તર - નંદનવનની સમભૂમિથી પ0 યોજન ઉપર છે અને તેના ઉપર જે કૂટ છે તે પ0 યોજન ઊંચો છે અને તેના ઉપર દેવીનું ભવન છે એટલે કુલ સમભૂમિથી ૧0 યોજન ઉપર દેવી રહે છે તેથી તેમાંના ૯O યોજન તિલોકમાં ગણાય, ઉપરના ૧0 યોજન ઉર્ધ્વલોકનાં છે. માટે તે દેવી ઉર્ધ્વલોકની ગણાય અર્થાત્ ઉર્ધ્વલોકવાસી કહેવાય છે. નોંધ - તે ઉપરાંત નંદનવનમાં ચાર દિશામાં ચાર ચૈત્ય છે. અને વિદિશામાં બે ઈશાનેન્દ્રના પ્રાસાદ, બે શકેન્દ્રના પ્રાસાદ છે. આ પ્રાસાદ અને ચૈત્ય ચારે વનમાં છે. આ ચૈત્યમાં જે જિનપડિમાઓ કહેલી છે તે તીર્થકરની નહિ સમજતા કામદેવની સમજવી. પ્રશ્ન ૧૧ - સોમનસ વન ક્યાં આવેલ છે? ઉત્તર - નંદનવનથી કરપ0 જોજન ઉપર અને પંડગવનથી ૩%00 યોજન નીચે સોમનસ વન આવે છે આ મેરુપર્વતની બીજી મેખલા છે. તે વન પ0 યોજન પ્રમાણની મેખલામાં પ0 યોજન પહોળું છે. પ્રશ્ન ૧૨ - પંડગવન ક્યાં આવેલ છે? ઉત્તર - સોમનસ વનથી ઝ00 યોજન ઉપર જતા પંડગવન આવે છે. તે ૪૯૪ યોજન ચક્લાલ પહોળું છે. પ્રશ્ન ૧૩. પંડગવન ૪૯૪ યોજન ચક્રવાલ પહોળું કઈ રીતે? ઉત્તર - શિખર સ્થાને મેરુપર્વતનો વિસ્તાર ૧0 યોજન છે. અને ચૂલિકાના મૂળનો વિસ્તાર ૧ર યોજન છે અને ચૂલિકા પંડગવનનાં અતિ મધ્યભાગમાં છે. માટે ૧૦ જોજનમાંથી ૧ર યોજન બાદ કરતાં ૮૮ યોજન રહ્યા. તેમાંનો એક અર્ધભાગ ૪૯૪ જોજન જેટલો પૂર્વતરફ અને બીજો ૪૯૪ યોજન જેટલો અર્ધભાગ પશ્ચિમ તરફ આવ્યો. જેથી મેરુ ચૂલિકાના મૂળથી કોઈપણ દિશાએ ૪૯૪ યોજન જેટલી મધ્યલોકનો મહિમા ! Jain Educationa Interational For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પહોળાઈવાળું પંડગવન છે. આ રીતે પંડગવન મેરુચૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જેટલું ચક્વાલ પહોળું પ્રશ્ન ૧૪ - પંડગવનમાં શું શું રહેલ છે? ઉત્તર - પંડગવનમાં શ્રી જિનેન્દ્રોના જન્માભિષેક કરવા માટેની ચાર શિલાઓ છે. મેરુની ચૂલિકાની પૂર્વ દિશાએ પાંડુ કંબલા – જૈતરંગની, પશ્ચિમ દિશાએ રક્ત કંબલા – રક્તરંગની, દક્ષિણ દિશાએ અતિપાંડુ કંબલા – અતિ વ્યંતરંગની, ઉત્તર દિશાએ અતિરક્ત કંબલા – અતિરક્તરંગની, પ્રશ્ન ૧૫ - તીર્થકરોનો જન્માભિષેક કઈ કઈ શિલા ઉપર થાય છે? ઉત્તર - ઉપર પ્રમાણે બતાવેલ આ ચાર શિલા ઉપર તીર્થકરોના જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશાની શિલા ઉપરના દક્ષિણા મુખી સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરોનો, અને ઉત્તર દિશાની શિલા ઉપરના ઉત્તરાભિમુખી સિંહાસન ઉપર ઐરવત ક્ષેત્રમાં જન્મતા જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે. પૂર્વ દિશાની શિલા ઉપરના બે સિંહાસનોમાં જે એક સિંહાસન-શિલા ઉત્તર દિશામાં છે તે ઉપર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની સીતા મહાનદીના ઉત્તર કિનારે આવેલી આઠ વિજયોમાં જન્મેલા જિનેશ્વરોનો જન્મ-અભિષેક થાય છે. એ પ્રમાણે પશ્ચિમ શિલા ઉપરનાં બે સિંહાસનોમાં પણ જે એક સિંહાસન શિલા ઉત્તર દિશામાં છે. તે ઉપર પશ્ચિમ મહાવિદેહમાંની સોદા મહાનદીના ઉત્તર કિનારે આવેલી આઠ વિજયોમાં જન્મેલાં જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે અને ઈક્ષિણ તરફના સિંહાસન ઉપર સીસોદાના દક્ષિણ કિનારા પરની આઠ વિજયોમાં જન્મેલાં જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે. પ્રશ્ન ૧૬ - જંબુદ્વીપમાં એક સાથે કેટલા જિનેશ્વરોનો જન્મ મહોત્સવ ઉજવાય છે? ઉત્તર - જંબુદ્વીપમાં સમકાળે છે અને ચાર જિનેશ્વરોથી અધિક જિનેશ્વરોનો જન્મ થતો નથી ભરત અને ઐરવતમાં જ્યારે એક સમયે જિનેશ્વરનો જન્મ થાય ત્યારે જઘન્ય બે જિનેશ્વરનો જન્મ મહોત્સવ ઉજવાય અને મહાવિદેહ ક્ષેત્રમાં જ્યારે એક સાથે ચાર જિનેશ્વરનો જન્મ થાય ત્યારે ચાર જિનેશ્વરનો એક સાથે જન્મ મહોત્સવ ઉજવાયજ્યારે મહવિદેહક્ષેત્રમાં જિનેશ્વરનો જન્મ થાય ત્યારે ભરત-ઐરવતમાં ન થાય અને જ્યારે ભરત-ઐરવતમાં જિનેશ્વરનો જન્મ થાય ત્યારે મહાવિદેહમાં ન થાય. કારણ કે જિનેશ્વરોના જન્મ મધ્યરાત્રે થાય છે તેથી જ્યારે ભરત-ઐરવતમાં મધ્યરાત્રિ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં મધ્યરાત્રિ હોય ત્યારે ભરત-ઐરવતમાં દિવસ હોય એ રીતે કાળ વિપર્યય છે માટે જન્મ વિપર્યય પણ છે. પ્રશ્ન ૧૭ - ચૂલિકા એટલે શું? ઉત્તર - ચૂલિકાની સમજૂતી- મેરુપર્વતના ચોથા પંડગવનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, નીચે ૧૨ યોજનની, મધ્યમાં ૮ જોજનની અને અંતમાં ૪ યોજનની પહોળી વૈડૂર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા છે. ચૂલિકા એટલે શિખર સમાન ઊંચી ટેકરી હોય છે. આ મેરુપર્વતની ચારે બાજુ જ્યોતિષ ચક્ર ફરે છે. અર્થાત્ જ્યોતિષી દેવોના વિમાનો ફરે છે. પ્રશ્ન ૧૮ - જ્યોતિષ ચક્ર એટલે શું? ઉત્તર - જેમાં જ્યોતિષી જાતિના દેવો રહેલા છે તેને જ્યોતિષ ચક્ર કહે છે. આ જ્યોતિષી દેવોના દશ પ્રકાર છે. તેમાંથી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ ‘ચર અઢીદ્વીપની અંદર મેરુપર્વતની આસપાસ ફરતા રહે છે. તથા પાંચ ‘અચર’ જે અઢીદ્વીપની બહાર સ્થિર છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (113) | Jain Educationa Interational For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ 出国 Then mele ૨૮ નક્ષત્રના ચિત્ર 114 Jain Educationa International અભિજિતુ તારા - ૩ Vin ગાયના મસ્તકાકારે પૂર્વા ભાદ્રપદ - ૨ અર્ધ વાવ ભરણી - ૩ ભગ-યોનિ * આર્દ્રા - ૧ રૂધિરનું બિંદુ મા - ૭ ભાંગેલ ગઢ ચિત્રા - ૧ વિકસીત ફૂલ જ્યેષ્ઠા - ૩ હાથી દાંત શ્રવણ - ૩ કાવડ ઉત્તરા ભાદ્રપદ - ૨ અર્ધ વાવ કૃત્તિકા – ૬ નાવીની થેલી પુનર્વસુ - ૫ ત્રાજવું પૂર્વા ફાલ્ગુની - ૨ અર્થ પથંક સ્વાતિ - ૧ ખીલો * મૂલ - ૧૧ ધનિષ્ઠા - ૫ પક્ષીનું પિંજર રેવતી - ૩ર વીંછી મધ્યલીકનો મહિમા ! II નાવા - વહાણ રોહિણી - ૫ ગાડાની ઉધ * પુષ્ય - ૩ વર્ધમાનક - સરાવલું ઉત્તરા ફાલ્ગુની - ૨ HR અર્ધ પથંક વિશાખા - ૫ દામણી * પૂર્વાષાઢા - ૪ હાથીની ચાલ For Personal and Private Use Only શતભિષક્ - ૧૦૦ વિખરાયેલા ફૂલ • અશ્વિની - ૩ || ઘોડાનું સ્કંધ * મગશીર્ષ - ૩ હરણનું મસ્તક અશ્લેષા - ૬ પતાકા - ધજા * હસ્ત - ૫ હાથનો પંજો અનુરાધા - ૪ એકાવલી હર ઉત્તરાપાદ્ય - ૪ પ્રદેશો સિંહ Page #131 -------------------------------------------------------------------------- ________________ તિરછલોક - જ્યોતિષી દેવોનું વર્ણન | પ્રશ્ન ૧૯ - જ્યોતિષી દેવો કેટલાં પ્રકારના કહ્યાં છે? ઉત્તર - જ્યોતિષી દેવો મુખ્ય પાંચ પ્રકારના છે. (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (પ) તારા. સૂર્ય - ચંદ્ર તે બે જ્યોતિષી દેવોના ઈન્દ્ર છે. ગ્રહ - ૮૮ છે. બુધ - શુક્ર – બૃહસ્પતિ – મંગલ – શનૈશ્ચર અને કેતુ ઈત્યાદિ ૮૮ ગ્રહના નામ શાસ્ત્રમાં બતાવ્યાં છે. નક્ષત્ર - ૨૮ છે. તે આ પ્રમાણે - (૧) અભિજિત્ (ર) શ્રવણ (૩) ધનિષ્ઠ (૪) શતભિષફ (પ) પૂર્વાભાદ્રપદ (૬) ઉત્તરા ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આદ્રા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૩) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વાફાલ્ગની (૧૯) ઉત્તરાફાલ્ગની (૨૦) હસ્ત (ર૧) ચિત્રા (રર) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (રપ) જ્યેષ્ઠ (૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. પ્રશ્ન ૨૦ - જ્યોતિષી દેવોનાં સ્થાન ક્યાં છે? ઉત્તર - આપણી રત્નપ્રભા પૃથ્વીનાં અતિસમ ભૂમિભાગથી ૭૯૦યોજન ઉપર જવા પર ૧૧૦ યોજનનાં વિસ્તૃત ક્ષેત્રમાં જ્યોતિષી દેવોનાં અસંખ્ય સ્થાન છે. તેમાં તિર્ધો સંપૂર્ણ એક રાજુમાં જ્યોતિષી દેવોનાં અસંખ્ય લાખ વિમાનવાસ છે. તેમાં જ્યોતિષી દેવો રહે છે. પ્રશ્ન ૨૧ - જ્યોતિષી દેવોનાં વિમાન કેવાં હોય છે? ઉત્તર - તે વિમાન અર્ધકોઠાનાં આકારનાં છે. (તે આપણને દૂરથી ગોળાકારે જ દેખાય છે) બધાં સ્ફટિકરત્નનાં બનેલાં છે. વિવિધ મણી-કનક રત્નોની રચનાથી ચિત્ર-વિચિત્ર છે. વાયુથી ઉડતી વિજય વૈજયન્તી પતાકાઓ તથા છત્રાતિછત્રોથી સુશોભિત છે. તે અંદર અને બહાર ચીકણાં છે. સુખદ સ્પર્શવાળા અને દર્શનીય શોભનીક છે. પ્રશ્ન રર - વિમાનોમાં કયાં જ્યોતિષી દેવો રહે છે? ઉત્તર - વિમાનોમાં અનેક જ્યોતિષી દેવો રહે છે. જેમકે બૃહસ્પતિ - ચંદ્ર - સૂર્ય - શુક્ર- શનૈશ્ચર - રાહુ - ધૂમકેતુ - બુધ – અંગારક (મંગલા) વગેરે તે બધાં તપ્ત સુવર્ણ જેવા લાલ વર્ણવાળાં છે. તે સિવાય ૨૮ નક્ષત્રોમાં દેવો તથા પાંચવર્ણવાળાં અનેક તારાઓ છે. તે પ્રત્યેક પોત પોતાનાં મંડલમાં નિરંતર ગતિ કરે છે. પ્રત્યેક દેવનાં મુકુટમાં સ્પષ્ટ નામાંકિત ચિહ્ન છે. તેનાથી તેની પીછણ થાય છે. જેમકે સૂર્યનાં મુકુટમાં સૂર્યમંડલનું ચિહ્ન હોય છે. ચંદ્રમાનાં મુકુટમાં ચંદ્રમંડલનું ચિહ્ન હોય છે. તેમ ભિન્ન ભિન્ન ગ્રહ - નક્ષત્ર - તારા તથા પ્રકીર્ણક દેવોનાં મુકુટોમાં પણ તેનાં તેનાં મંડલનું ચિહ્ન હોય છે. પ્રશ્ન ૨૩ - એક ચંદ્રનો પરિવાર કેટલો છે? ઉત્તર - એક ચંદ્રનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૭૫ ક્રોડાકોડ તારા છે. પ્રશ્ન ૨૪ - મનુષ્યલોકમાં કેટલાં ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર - તારાઓ પરિભ્રમણ કરે છે? ઉત્તર - મનુષ્યલોકનાં જંબુદ્વીપ આદિ ક્ષેત્રોમાં કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ચંદ્ર વગેરે હોય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Intemational For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર , اسم أوامی ૭ર. ૨૦૧૬ દ્વીપ-સમુદ્ર ગ્રહ નક્ષત્ર તારા | જંબૂદ્વીપમાં ૧૭૬ પs ૧,૩૩૯૫૦ ક્રોડાકોડી. લવણસમુદ્રમાં ઉપર ૧૧૨ ર૭૯૦ ક્રોડાકોડી | ધાતકીખંડમાં ૧,૦૫૬ ૩૬ ૮૩૦ ક્રોડક્રોડી | કાલોદધિ સમુદ્રમાં ૪૨ ૪૨. ૩૯૬ ૧,૧૭૬ ૨૮૧૨,૯૫૦ ક્રોડાક્રો પુષ્કરાર્ધ દ્વીપમાં ૭ર | ૬,૩ઝ ૪૮,૨૨, ૨૦ ક્રોડાક્રોડી ૧૩ર | ૧૩ર | ૧૧,૬૧૬ | ૩૬૯૬ | ૮૦,૪૭,૭૦૦ ક્રોડાકોડી | પ્રશ્ન ૨પ - ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર અને તારાઓમાંથી કોણ કોનાથી અલ્પ - બહુ - વિશેષાધિક છે. ઉત્તર - ચંદ્ર - સૂર્ય બન્ને તુલ્ય છે = સમાન છે. ત્યારપછી સહુથી અલ્પ નક્ષત્ર છે. તેનાથી ગ્રહો સંખ્યાત ગુણા. તેનાથી તારા સંખ્યાત ગુણા. પ્રશ્ન ર૬ - ચંદ્ર - સૂર્ય વગેરે આપણી પૃથ્વીથી કેટલે ઊંચે રહેલાં છે? ઉત્તર - સમપૃથ્વીથી ૯૦ યોજન ઉપર પ્રથમ તારામંડળ છે. જો કે તે અનિયતચારી છે. ક્યારેક સૂર્ય - ચંદ્રની ઉપર તો ક્યારેક સૂર્ય – ચંદ્રની નીચે ગતિ કરે છે. પરંતુ સૂર્ય-ચંદ્ર તથા ગ્રહોથી સદૈવ ૧૦ યોજન દૂર જ રહે છે. અને 60 યોજનથી નીચે ક્યારેય આવતાં નથી. તેનાં ઉપર ૧0 યોજન જતાં સૂર્યનું વિમાન આવે છે. તેનાથી ૮0 યોજન ઉપર જતાં ચંદ્રનું વિમાન છે. તેનાથી ૧0 યોજન ઉપર તારામાં વિમાનો છે. એટલે સમપૃથ્વીથી ક0 યોજન ઉપર તારા મંડળ રહેલું છે. 0 યોજન ઉપર સૂર્યનું વિમાન રહેલું છે. સમપૃથ્વીથી CC0 યોજન ઉપર ચંદ્રનું વિમાન રહેલું છે. સમપૃથ્વીથી ૮૮૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન રહેલાં છે. સમપૃથ્વીથી ૮૮૮ યોજન ઉપર બુધ (ગ્રહ)નાં વિમાન રહેલાં છે. સમપૃથ્વીથી ૮૯૧ યોજન ઉપર શુકનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી ૮૯૪ યોજન ઉપર બૃહસ્પતિનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી ૮૯૭ યોજન ઉપર મંગળનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી - ૯O યોજન ઉપર શનૈશ્ચરનું વિમાન રહેલ છે. આ પ્રકારે સંપૂર્ણ જ્યોતિષચક્ર ૧૧0 યોજન (૯૦ થી ૯0 યોજન સુધી) માં ફેલાયેલ છે. પ્રશ્ન ૨૭ - તે જ્યોતિષીદેવનાં વિમાનો મેરુપર્વતથી કેટલાં (દૂર) અંતર પર રહીને ગતિ કરે છે? ઉત્તર - બધાં જ્યોતિષી દેવનાં વિમાનો મેરુપર્વતની પરિધિથી ૧૧ર૧ યોજન દૂર રહીને મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરતાં થકા મેરુપર્વતની પ્રદક્ષિણા ક્ય કરે છે. પ્રશ્ન ૨૮ - ચંદ્ર - સૂર્ય દેવોનાં વિમાનોની ગતિ સ્વયં થાય છે? ઉત્તર - સૂર્ય – ચંદ્ર આદિ જ્યોતિષી દેવોનાં વિમાનો સ્વયં જ સ્વભાવથી પોતપોતાનાં મંડલમાં નિયમિતરૂપથી (116) [ મધ્યલોકનો મહિમા...! સમપૃથ્વીથી Jain Educationa Interational For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ગતિ કરે છે. તેની ગતિ માટે કોઈપણ દેવોની સહાયતાની અપેક્ષા નથી હોતી અથવા કોઈ આવશ્યક્તા હોતી નથી. તો પણ આભિયોગિક (સેવક) જાતિનાં દેવો પોતાનાં જાતિગત સ્વભાવનાં કારણે તેનાં વિમાનોને વહન કરતાં રહે છે. અને મનમાં એવા ભાવ રાખે છે કે અમે આ વિમાનોને ચલાવીએ છીએ. પ્રશ્ન ૨૯ - ચંદ્ર આદિનાં વિમાનોને કેટલાં હજાર દેવ વહન કરે છે ? ઉત્તર - ચંદ્ર – સૂર્યનાં વિમાનને ૧૬–૧૬ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેકે ગ્રહનાં વિમાનને ૮-૮ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેક નક્ષત્રનાં વિમાનને ૪-૪ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેક તારાનાં વિમાનને ૨-૨ હજાર દેવો વહન કરે છે. તેમાં ચંદ્રમાનાં વિમાનને પૂર્વમાં (આગળ) સિંહ સમાન આકૃતિવાળાં ૪∞ દેવો પશ્ચિમ (પાછળ) વૃષભ સમાન આકૃતિવાળાં ૪૦ દેવો દક્ષિણ (બાજુમાં) હાથીની સમાન આકૃતિવાળાં ૪૦૦૦ દેવો ઉત્તર (બાજુમાં) અશ્વની સમાન આકૃતિવાળાં ૪૦૦ દેવો વહન કરે છે. તેમ સૂર્ય-ગ્રહ-નક્ષત્ર આદિને પણ તેના તેના આભિયોગિક દેવો પૂર્વોક્ત રીતે વહન કરે છે. ? પ્રશ્ન ૩૦ - ચંદ્ર - સૂર્ય મેરુપર્વત ફરતાં મંડલમાં રહીને ગતિ કરે છે. તો તે મંડલ એટલે શું ઉત્તર - ચંદ્ર અને સૂર્ય મેરુપર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦ યોજનની અબાધાએ રહીને મેરુને પ્રદક્ષિણાનાં ક્રમથી સંપૂર્ણ ફરી રહે તેને એક મંડલ કહેવાય છે. અર્થાત્ ચંદ્ર-સૂર્યનાં મેરુને પ્રદક્ષિણાં કરતાં એવા ચક્રાકારરૂપે જે નિયત માર્ગ તેને મંડલ કહેવાય છે. પ્રશ્ન ૩૧ - સૂર્યનાં મંડલ કેટલાં છે ? અને તેના આંતરા કેટલાં રહેલાં છે ? અને તેના મંડલ અને અંતરનો વિષ્ણુભ કેટલો છે ? - ઉત્તર - સૂર્યના મંડલ ૧૮૪ છે અને તેના આંતરા ૧૮૩ છે. સૂર્યનાં ૬૫ મંડલો જંબુદ્રીપમાં અને ૧૧૯ મંડલો લવણસમુદ્રમાં પડે છે. સૂર્યનાં વિમાનનો વિષ્ફભ (પહોળાઈ) એક યોજનનાં ૪૮/૧ ભાગ છે. તેથી પ્રત્યેક મંડલનો વિસ્તાર તેટલો જ એટલે એક યોજનનાં ૪૮૧ ભાગ પ્રમાણ છે. અને ૧૮૪ મંડલ છે. તેથી તે સર્વમંડલક્ષેત્રનાં ૧૪૪-૪૮૬૧ યોજન છે. અને એક મંડલથી બીજા મંડલ વચ્ચે અંતર બે યોજન છે. ૧૮૩ X ૨ = ૩૬૬ યોજન સંપૂર્ણ અંતરક્ષેત્ર છે. કુલ ૩૬ યોજન અંતરક્ષેત્ર + ૧૪૪-૪૮/૬૧ મંડલક્ષેત્ર = ૫૧૦ ૪૮/૧ યોજન સૂર્યનું ગતિક્ષેત્ર છે. (ચાલવાનું ક્ષેત્ર છે.) આ રીતે પ્રથમ મંડલથી અંતિમ મંડલ સુધી પહોંચવામાં સૂર્યને ૬ દિન લાગે છે. આ એક સૌર (સૂર્ય) વર્ષ છે. આધુનિક વિજ્ઞાન પણ સૌરવર્ષને ૩૬૫ ૧/૪ દિનનું માને છે. પ્રશ્ન ૩ર - ચંદ્ર - સૂર્યને મેરુની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે ? ઉત્તર - જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. આજે જે ચંદ્ર સૂર્ય હોય છે તે બીજે દિવસે અહીં હોતાં નથી. બીજે દિવસે બીજા ચંદ્ર સૂર્ય આવે છે. એક સૂર્ય મેરુપર્વતની પ્રદક્ષિણા બે દિવસમાં કરે છે. તેનું પરિભ્રમણક્ષેત્ર જંબુદ્રીપમાં ૧૮૦ યોજન અને લવણસમુદ્રમાં ૩૩૦-૪૮/૧ યોજન છે. પ્રશ્ન ૩૩ - દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે શું ? ઉત્તર - તે સૂર્યનાં પરિભ્રમણમાં પ્રથમ છ માસ દક્ષિણાયન હેવાય છે. પછીનાં છ માસ ઉત્તરાયણ કહેવાય છે. સર્વ આવ્યંતર મંડલ (પ્રથમ મંડલ)માં જ્યારે સૂર્ય હોય છે ત્યારે ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય ક્રમશઃ ઘટતાં ઘટતાં સર્વ બાહ્યમંડલમાં (અંતિમમંડલમાં) જ્યારે સૂર્ય પહોંચે છે. ત્યા૨ે ૧૨ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 117) Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. આ રીતે અઢીદ્વીપમાં રાત્રિ અને દિવસનાં વિભાગને પાડનાર બન્ને સૂર્યનો પ્રકાશ છે. અષાડ સુદ પૂનમ એ ઉત્તરાયણનો અંતિમ દિવસ પોષ સુદ પૂનમ એ દક્ષિણાયનનો અંતિમ દિવસ અષાડ વદ એકમથી દક્ષિણાયન શરૂ થાય છે. પોષ વદ એકમથી ઉત્તરાયણ શરૂ થાય છે. પ્રશ્ન ૩૪ - યુગની શરૂઆત ક્યારથી થાય છે? ઉત્તર - ક્ષિણાયનનાં છ માસનાં કાળનાં પ્રથમ દિવસનાં પ્રારંભ સાથે જ (શ્રાવણવદ એકમ) ગુજરાતી અષાડવદ એકમે પાવૃઋતુનાં આરંભમાં ભરત-ઐરવતમાં દિવસની આદિમાં અને મહાવિદેહક્ષેત્રમાં રાત્રિનાં પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે. આ રીતે ક્ષિણાયન અને ઉત્તરાયણ બને કાળ ભેગો કરતાં ક દિવસ = એક સંવત્સર થાય છે. પ્રશ્ન ૩પ - ભરત-ઐરાવત અને મહાવિદેહમાં રાત્રિ-દિવસ કઈ રીતે હોય? ઉત્તર - ભરત-ઐરવતમાં જ્યારે દિવસ હોય ત્યારે મહાવિદેહમાં રાત્રિ હોય અને મહાવિદેહમાં દિવસ હોય ત્યારે ભરત-ઐરવતમાં રાત્રિ હોય છે. ભરત-ઐરાવતમાં રાત્રિ-દિવસનું માપ સમાન હોય છે. અને પૂર્વમાવિદેહ પશ્ચિમ મહાવિદેહનું રાત્રિ- દિવસનું માપ સમાન હોય છે. કારણ કે બે ચંદ્રમાં અને બે સૂર્ય પરિભ્રમણ કરે છે. જ્યારે ભારતમાં સૂર્ય આવે ત્યારે ઐરવતમાં પણ સૂર્ય હોય છે. અને પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં ચંદ્ર હોય છે. પ્રશ્ન ૩૬ - ભરતક્ષેત્રમાં સૂર્યોદય કેટલા દૂરથી થતાં દેખાય છે? ઉત્તર - સર્વઆત્યંતર મંડલમાં સૂર્ય ગતિ કરતો નિષધ પર્વત ઉપર આવે ત્યારે ભરત ક્ષેત્રના માનવીને તે સૂર્ય ૭ર૬૪૨/% (૭/૧૦) યોજન દૂરથી દષ્ટિગોચર થાય છે. જ્યારે સર્વ બાહ્ય મંડલમાં (છેલ્લા) સૂર્ય ગતિ કરતો હોય ત્યારે ૧૮૩ – ૧ર યોજન દૂરથી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે તે ભરતક્ષેત્રથી પૂર્વમાં હોય છે. અને ત્યાં સૂર્યોદય થયો ગણાય છે. એજ પ્રમાણે તેટલાજ યોજન દૂરથી સૂર્ય અસ્ત થતો દેખાય છે. અને ત્યારે સૂર્ય ભરતક્ષેત્રથી પશ્ચિમમાં હોય છે. પ્રશ્ન ૩૭ - સૂર્ય ઉદય-અસ્ત વખતે દૂર હોવા છતાં નજીક દેખાય છે અને મધ્યાહે નજીક હોવા છતાં દૂર દેખાય છે તેનું કારણ શું? ઉત્તર - બને સૂર્યો ઉદય-અસ્ત સમયે હજારો યોજન દૂર છતાં નજીક દેખાય છે. તેનું કારણ તે દૂર હોવાથી તેમનાં બિબોનાં તેજનો પ્રતિઘાત થાય છે. તેથી જાણે નજીકમાં હોય તેવો ભાસ થાય છે. અને સુખેથી જોઈ શકાય છે. અને મધ્યાન્ને તો 0 યોજન દૂર હોવા છતાં દૂર દેખાય છે. તેઓનાં તેજનાં અભિતાપથી સમીપ હોવા છતાં દૂર દેખાય છે જે દુખેથી જોઈ શકાય છે. પ્રશ્ન ૩૮ - ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણપ્રકાશ પડે છે તે સૂર્યદેવનાં છે કે સૂર્ય વિમાનનાં છે? ઉત્તર - ભરતાદિ ક્ષેત્રમાં જે ઉષ્ણપ્રકાશ પડે છે તે પ્રકાશ સૂર્યનાં વિમાનનો છે. કારણ કે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે. અને તે પૃથ્વીકાયિક જીવોને આતપનામકર્મનો ઉદય હોય છે. તેથી તે સ્વપ્રકાશ્ય ક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનોનો ઉષ્ણપ્રકાશ પડે છે. તેની અંદર રહેલાં દેવ તો પોતાના દિવ્ય દેવોનાં સુખને આનંદપૂર્વક ભોગવે છે. પણ તેમનાં ચર-જ્યોતિષી વિમાનો હોવાથી વર્તળાકારે મેરુપર્વત ફરતાં ફર્યા કરે છે. પ્રશ્ન ૩૯ ચંદ્ર મંડલ કેટલા છે? તેનાં આંતરા કેટલાં છે? અને તેનાં મંડલ અને આંતરાનો વિસ્તાર કેટલો છે? મધ્યલોકનો મહિમા..! Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - ચંદ્રનાં મંડલ ૧૫ છે. તેના આંતરા ૧૪ છે. ચંદ્રનાં મંડલ જંબુદ્રીપમાં પાંચ છે અને લવણસમુદ્રમાં ૧૦ છે. તેની ગતિ મંદ હોવાથી ચંદ્ર પોતાનાં મંડલ દૂર - દૂરવર્તી અંતરે કરતો જાય છે. ચંદ્રના મંડલનો વિસ્તાર એક યોજનના પ/૧ ભાગ પ્રમાણ છે. તેના અંતરનો વિસ્તાર ૩૫ યોજન ૩૦/૧-૪/૭ ભાગ પ્રમાણ છે. તેથી તેનું ચાર ક્ષેત્ર પણ સૂર્ય જેટલું જ ૫૧૦-૪૮/૧ યોજન છે. ચંદ્રની ગતિ સૂર્યની અપેક્ષાએ કાંઈક કમ છે તે મેરુની પ્રક્ષિણા બે દિવસથી કાંઈક અધિક સમયમાં કરી લે છે. ચંદ્રસંવત્સર (વર્ષમાં) ૩૫૫/૩૫૬ દિવસ થાય છે. આથી સૂર્ય સંવત્સર અને ચંદ્રસંવત્સરમાં જે અંતર રહે છે તે અંતરને ત્રણ વર્ષે એક અધિક માસ (પુરુષોત્તમ માસ) – Leapyear આવે છે તેનાથી તે અંતર પૂરાય જાય છે અને બન્ને સરખા વર્ષ થઈ જાય છે. ચંદ્રમાની ગતિ ધીમી હોવાથી પરિણામે ચંદ્રોદય આગળ-પાછળ થાય છે. એટલે કે શુકલપક્ષનાં એકમની અપેક્ષા બીજનો ચંદ્ર વિલંબથી ઉદિત થાય છે. તે રીતે આગળની તિથિઓમાં પણ સમજવું. પ્રશ્ન ૪૦ - બે ચંદ્ર અને બે સૂર્ય સર્વપ્રથમ મંડલે (આપ્યંતર મંડલ) હોય ત્યારે તે બન્નેની વચ્ચેનું અંતરક્ષેત્ર કેટલું ? ઉત્તર - એક લાખ યોજનનાં જંબૂટ્ટીપનાં વિસ્તારમાંથી મંડલક્ષેત્ર બન્ને બાજુ ૧૮૦ + ૧૮૦ = ૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪૦ યોજનનું આંતરૂ સામસામા બે સૂર્ય અને બે ચંદ્ર વચ્ચે હોય છે. પ્રશ્ન ૪૧ - આ જ્યોતિષી દેવો ચંદ્ર-સૂર્યનાં ચાર (ગતિક્ષેત્ર) પરિભ્રમણથી શું બને છે ? ઉત્તર - આ ચંદ્ર – સૂર્યનાં પરિભ્રમણથી કાલનો વિભાગ થાય છે. તેનો આશય એ છે કે મુહૂર્ત – પ્રહર - દિવસ · રાત્રિ - પક્ષ - માસ – ઋતુ - અયન - વર્ષ - આદિ, આધુનિક શબ્દમાં સેકન્ડ – મિનિટ - ક્લાક - દિવસ - રાત્રિ - માસ - વર્ષ વગેરે આગમમાં આ કાલને વ્યવહાકાલ કહેવાય છે. આ વ્યવહારકાલની ગણનાનો આધા૨ ચંદ્ર - સૂર્યનું ભ્રમણ છે. પ્રશ્ન ૪૨ - આ ચર જ્યોતિષી ક્યાં સુધી છે ? ઉત્તર - આ જ્યોતિષી ચક્રનું ભ્રમણ માત્ર મનુષ્યલોક - અઢીદ્વીપમાં જ છે. તેનાથી આગળનાં દ્વીપ-સમુદ્રોમાં જ્યોતિષી દેવોનાં વિમાન સ્થિર છે પરિભ્રમણ કરતાં નથી. તે કારણે ત્યાં મુહૂર્ત-કલાક-દિવસ-રાત વગેરે વ્યવહા૨કાલ હોતો નથી. જ્યાં ચંદ્ર હોય છે ત્યાં ઉજ્જવલ ચાંદની ફેલાયેલી (રાત્રિ) રહે છે. અને જ્યાં સૂર્ય હોય છે ત્યાં સૂર્યનો પ્રકાશ (દિવસ) હોય છે. અઢીદ્વીપની બહારનાં જ્યોતિષી વિમાનોનો પ્રકાશ પણ મનુષ્યલોકની અપેક્ષાએ ઓછો હોય છે. તેનાં વિમાનોનું પરિમાણ (માપ) પણ અર્ધ છે. વળી તે સ્થિર છે. સ્થિર રહેવાને કારણે તે પ્રકાશ ન ઘટે ન વધે. તેનું ગ્રહણ પણ થતું નથી. ત્યાં તેનો પ્રકાશ એક લાખ યોજન સુધી ફેલાય છે અને સ્થિર રહે છે. પ્રશ્ન ૪૩ - ચંદ્રની હાનિ-વૃદ્ધિ કોના નિમિત્તથી થાય છે અને કૃષ્ણપક્ષ-શુકલપક્ષ ક્યા કારણથી થાય છે ? ઉત્તર - નિત્ય રાહુનું કૃષ્ણ (કાળું) વિમાન ચંદ્ર વિમાનની ચાર અંગુલ નીચે નિત્ય નિરંતર ગતિ કરે છે. એક ચંદ્રમંડલનાં ૯૪ ભાગ કલ્પિત છે તેમાંથી એક ભાગ અમાવસ્યાની રાત્રિમાં પણ નિત્યરાહુથી અનાવૃત્ત રહે છે. આથી એક ભાગને છોડી શેષ ૯૩૦ ભાગમાંથી શુકલપક્ષમાં પ્રતિદિન બાસઠબાસઠ ભાગ ચંદ્રમાં વધતો રહે છે. એટલે નિત્યરાહુથી અનાવૃત્ત થતો રહે છે. આ જ રીતે કૃષ્ણપક્ષમાં ચંદ્રમાં પ્રતિદિન બાસબાસઠ ભાગ ઘટતો રહે છે. અર્થાત્ ચંદ્રમાં નિત્યરાહુથી આવૃત્ત થતો રહે છે. જેમ પ્રતિપદાનાં એક્ભાગ, બીજનાં બે ભાગ યાવત્ અમાસનાં પંદરભાગ આવૃત્ત થઈ જાય છે. અને પુનઃ એક એક ભાગ અનાવૃત્ત થતાં પૂર્ણિમાનાં દિવસે ૧૫+૧ = ૧૬ કલાઓથી ચંદ્ર ખીલી ઊઠે છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only 119 Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૪ - રાહુ કેટલા પ્રકારનાં છે? ઉત્તર - રાહુ બે પ્રકારનાં છે જેમકે નિત્યરાહુ-પર્વરાહુ તેમાં જે નિત્યરાહુ તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી ૧૫ દિવસ સુધી ચંદ્રના પંદરમાં ભાગને આવૃત્ત કરતો રહે છે. અને શુકલપક્ષની પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પ્રતિદિન એક એક ભાવને અનાવૃત્ત કરતો રહે છે. આ રીતે પૂર્ણિમા અને અમાવસ્યા બને છે. તથા જે પર્વરાહુ છે તે જધન્ય છ માસ ઉત્કૃષ્ટ ચંદ્રને ૪૨ માસ અને સૂર્યને ૪૮ વર્ષે આવૃત્ત કરે છે. તેને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહેવાય છે. પ્રશ્ન ૪૫ - ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર - તારામાં કોની ગતિ અધિક શીધ્ર અને કોની ગતિ મંદ હોય છે? ઉત્તર - સૌથી ઓછી ચંદ્રની ગતિ હોય છે તેનાથી સૂર્યની ગતિ શીવ્ર હોય છે. સૂર્યથી ગ્રહની ગતિ શીવ્ર હોય છે ગ્રહથી નક્ષત્રોની ગતિ શીધ્ર હોય છે. નક્ષત્રોથી તારાની ગતિ શીધ્ર હોય છે. સર્વથી અલ્પગતિ ચંદ્રમાની હોય છે. સર્વથી શીઘગતિ તારાઓની હોય છે. પ્રશ્ન ૩૬ - ચંદ્ર આદિમાં કોણ અલ્પદ્ધિવાળા અને કોણ મહાઋદ્ધિવાળાં હોય છે? ઉત્તર - સર્વથી અલ્પદ્ધિવાળાં તારા છે. તેનાથી મહાદ્ધિવાળાં નક્ષત્ર છે. તેનાથી મહાદ્ધિવાળાં ગ્રહ છે. તેનાથી મહાદ્ધિવાળાં સૂર્ય છે. તેનાથી મહાદ્ધિવાળાં ચંદ્ર છે. પ્રશ્ન ૪૭ - સંપૂર્ણ જ્યોતિષી દેવોની સંખ્યા કેટલી છે? ઉત્તર - સંપૂર્ણ સૂર્ય – ચંદ્ર - તારા વગેરે જ્યોતિષી દેવોની સંખ્યા અસંખ્યાત છે. કારણ કે અસંખ્યાત દ્વિીપ-સમુદ્રોની ઉપર એક રાજુમાં તે વિચ્છ રહેલા છે. -ઉપસંહાર) આ તિર્થ્યલોક તે આપણે જ્યાં રહીએ છીએ તે મધ્યલોક છે. આ લોકની મધ્યમાં જ મુખ્યપણે મનુષ્યો તિર્યંચો અને જ્યોતિષી-દેવોના નિવાસ સ્થાન છે. જ્યોતિષી દેવોની સંખ્યા ચાર પ્રકારના દેવોમાં સૌથી વધારે છે. પ્રાયઃ વિરાધના કરનારા મનુષ્ય અને તિર્યંચો આ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. જૈનધર્મની દૃષ્ટિએ આ ચંદ્રસૂર્ય વગેરે બધા દેવો છે. અને જે દેખાય છે તે તેમના રહેવાના વિમાનો છે. આપણા આત્માએ આ બધા સ્થાનોને જન્મ-મરણ દ્વારા અનેક વખત સ્પર્શી લીધા છે. આ બધું વાંચી વિચારી આપણે આપણા જીવને સમજાવવાનો છે કે હે આત્મન્ ! હવે સ્થિર થઈ જા, સ્વભાવમાં જામી જા.” હવે તારે ક્યાંય કાંઈ જોવાનું, દેખવાનું ફરવાનું બાકી રહ્યું નથી. હવે જવાલાયક એક માત્ર સિદ્ધક્ષેત્ર છે. જ્યાં અનંતા સિદ્ધો બિરાજે છે અને સમયે સમયે કેવળજ્ઞાનના પ્રકાશમાં સંપૂર્ણ લોકાલોકને નિહાળી રહ્યાં છે. નિજાનંદને ભોગવી રહ્યા છે. અપૂર્વ, અતુલ, અનંત આત્મિક સુખમાં લીન બની ગયા છે. ત્યાં પહોંચી જવું અને અનંત સિદ્ધોમાં ભળી જવું એજ એક કાર્ય કરવાનું છે. વિદુના ...! આ તત્ત્વ દર્શનના પ્રશ્નોત્તર સૌ કોઈને સમ્યક સમજ દ્વારા સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવે - સમ્યગુ જ્ઞાનની વૃદ્ધિ કરાવે ને પરમાત્મપદની પ્રાપ્તિનું મંગલાચરણ મનુષ્ય ભવમાં થઈ જાય એજ શુભ ભાવના સહ. | (12) મધ્યલોકનો માં..! Jain Educationa Interational For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ LET'S PRAY IMUNI RASHMI RATNA VIJAYJI (1) (9) Twinkle Twinkle Little Star, Jain Dharam is super star, A for O my ADINATH show me Father spiritual Path. Why to think of onerous World ? changing always hot and cold? let me go to SUVIDHINATH And let me seek the golden path. (17) Flower thou and I am bee, Moon you be and I am Sea, KUNTHUNATH love theee One, On my Mumi thou call me son. (2) (10) |(18) B for bow to AJITNATH Anger names are rising high, Dancing dieties come at birth, Let me have thy necter bath, Pride is calling I and my, Whom to say no ? you were worth, Shedding Karmas You went high, I bow SHEETALNATH Bhagwan, ARNATH O my Lord I sing, Out of reach thou seem as sky. Vices clear and I see dawn On my tounge (3) (11) (19) Show me SAMBHAVNATH DEVA I do wonder what you are ? Seeing thybody shining moon, How to do thy good seva, A Twinkle Star or Golden Bar ? The moon in sky is setting soon, you are dwelling higher there, SREYANSANATH O Lord you say. MALLINATH O Virgin Lord in the moksha where to star ? A sun or Moon or Topaz tray ? Call my soul with single nod. (4) (12) |(20) D for Dogma thy lovely, Red as rose thy body seem, i do pray thee thrice and nice, I do pray thee so daily, Glowing with super bearm, Hard to please, O tell thy price, ABHINANDANA O Lord be mine, VASUPUJYA Thy reverend feet, Take my head but be my God, Bless in with tiny worthy ouch and Low to be neai. O MUNISUVRATH Thou art my lord (5) (13) (21) You are candle you are light, Indras come and bow to feet, Bird or beast or ant or tree, Nothing is ever so bright, VIMALNATH Is whitish Sheet, Anything you tell, I will be SUMATINATH You give me wit, Not a dor of black is seen, If thy gaze would fall on me, Wash my mind and slash me bit. Make me too, such wonder clean O NAMI DADA I am ready (14) (22) You do shine like flower red, After curbing mind soul, Gave up Rajul Princess dear, Oozing virtues A to Z ANANTNATH has reached the goal Hearing cries of deer clear, PADMA PRABHU make me thine Hale and Hearty you are there, Son of Shiva Give me valour, Let me have thy vision-wine. 10 Lord come and take me care, NEMINATH O Do me favour, (7) (15) I am fond of you and none, Draught is brought to end by name, Raining cats and dogs till nose, I have found you super sun, DHARMANATH has such a frame, Kamath tried his every dose, What is dark and what is night Friend or foe are there equal, Yet Lord PARSHVA remained still SUPARSHVANATH Is Super light. Such a skill I bag thee well like a mountain anger nill. (8) (16) (24) See the moon go up and down Peace and joy was every where, Touching too you shook meru, Roaming Aimless man of town, SHANTINATH was born in care, Attacking you took karma Crew, CHANDRAPRABHU is my moon, Give me peace and divine rest, Mine is dark and dirty Soul, Always shining diamond spoon Like a bird I beg a nest. Oh my MAHAVEER Show me goal (6) (23) SACHITRA JAIN TATTVA DARSHAN - PART - 2 Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ યુવાપ્રણેતા .બ્ર.પૂ. શ્રી ધીરજ્જુન મ.સા. પ્રેરિત શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર-રાજકોટ Shree Vardhman Vaiyavach Kendra - Rajkot પ્રવૃત્તિ પરિચય..... - પૂ. સાધુ-સાધ્વીજીઓના વિહારમાર્ગમાં વૈયાવચ્ચનો અણમોલ અવસર આ જે લગભગ ગામડાઓમાંથી જૈનોની વસ્તી દિન-પ્રતિદિન ઘટી રહી છે. આવા સમયમાં ૮ થી ૧૦કિલોમીટરના અંતરે સંયમ સુરક્ષા માટે ઉપાશ્રયોની અતિ આવશ્યકતા છે. (૧) સૈનિક સોસાયટી-ઘંટેશ્વર (૨) છાપરા (૩) ખીરસરા (૪) નગરપીપળીયા (૫) પારડી ગામે ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ થયા બાદ (૧) જશાપર (કાલાવડ શીતલા નજીક) (૨) વજરખી (૩) જામકંડોરણા (૪) ખરેડી (૫) લોધીકા (૬) વાજડી (૭) સડક પીપળીયા (૮) ચોરડી (૯) માલિયાસણ (૧૦) નવાગામ (ગોંડલ નજીક) (૧૧) માટલી (૧૨) દેપાળીયા (૧૩) સરધાર વગેરે ગામોમાં જમીન સંપાદન, ઉપાશ્રય નિર્માણ અને જિર્ણોદ્ધારની કાર્યવાહી ચાલી રહેલ છે. ઉપાશ્રયનિર્માણના ભાગ્યશાળી બનો ! ટીપે ટીપે સરોવર ભરાય... ઈંટે ઈંટે ઉપાશ્રય બંધાય ! ૧,૫૧,૧૧૧/- સંપૂર્ણ ઉપાશ્રય નામકરણ દાતા ૬૧,૧૧૧/- ઉપાશ્રયના મુખ્યદાતાનામકરણ ૨૫,૧૧૧/- વ્યાખ્યાન હોલના દાતા ૧૫,૧૧૧/- ભક્તિભવન રૂમના દાતા ૧૧,૧૧૧/- નવકાર મહામંત્ર તક્તી દાતા ૧૧,૧૧૧/- ચત્તારિમંગલંતક્તી દાતા ૫,૧૧૧/- નિમણિ શુભેચ્છક દાતા ૪,૦૦૧/- પાટનંગ- ૧ના દાતા ૩,૫૦૧/- કબાટ નંગ ૧ના દાતા ૧,૧૧૧/- નિમણ સહાયકદાતા ૧,૦૦૧/- પાગરણ સેટ નંગ-૧ના દાતા ૫૦૧/- વૈયાવચ્ચ નિભાવ ફંડતિથિ ૧૦૧/- ઉપાશ્રય નિર્માણ ૧ ઇંટનાદાતા પત્રવ્યવહારઃ શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર- રાજકોટ (: ૨૨૭૪૭૭ • શિવમ કોમ્પલેકસ, બીજા માળે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧. ૪૪૧૦૬૯ ચુનાવાલા ચેમ્બર્સ, બીજા માળે, શોપ નં. ૮, ગોંડલ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨. [૪૪૪૦૮ Jain Educationa Interational For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ 30/ re 15/. A ? 20/ 10/ 'Eાલા આદિત્ય 'જીવનસવારે સાહિત્ય | | અમારા પ્રકાશનો • - ઝીલે વચન ખૂલે નયન (વ્યાખ્યાન સંગ્રહ) Rs. સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ-૧ Rs. સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ-૨ Rs. ભાવની ભીનાશ કરે કર્મવિનાશ Rs. મંગલ પ્રાર્થના (નયા સવેરા આયે સોચા મન જગ જાયે) Rs. સાધુ વંદનાની સામે પ્રશ્નોની પાંખે Rs. મહાવીર સ્તુતિ-પુચ્છિસુણ Rs. શ્રી આવશ્યક સૂત્ર (અર્થ-વિધિ સહિત) Rs. હું જ સ્વર તુમ્હારે ગીત હમારે Rs. સામાયિક-પ્રતિક્રમણ સૂત્ર Rs. સામાયિક સૂત્ર (અર્થ સહિત) Rs. NOTE : બહારગામથી મંગાવનારે પોસ્ટેજ ખર્ચ અલગ મોકલવું. 10/. 10/ 7). 6/. 5/ 2/ જૈન દર્શન પ્રકાશન રાજકોટ - મુંબઈ 1 ચુનાવાલા ચેમ્બર્સ, બીજા માળે, શોપ નં. ૮, ગોંડલ રોડ, કાઠિયાવાડ બાલાશ્રમ પાસે, મેલડી માતાના મંદિર સામે, રાજકોટ - ૩૬૦ ૦૦૨. 0: ૨૨૭૪૭૭ શ્રેઝર કેમી ડ્રગ્સ - ઘાટકોપર, B-૨૨, બીજા માળે, સત્યમ્ શોપીંગ સેન્ટર, એમ.જી.રોડ, ઘાટકોપર (E), મુંબઈ - ૪૦૦ ૦૭૭ 0 : ઓ. ૫૧૧૬૦૭૨ રેસી. પ૧૨૭૨૧૮ Jain Educationa Interational For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પાપનો બંધ કરાવનારા-૧૮ પણિ સ્થાનો હિંસા વO. ) છે છાય હ | મા aa મ મ / તા 7) ભાન () WILયા 40) (9) લોભ, (10) રાય, નકા. રી ) ( E) માયાભ્રવાદ મિટાડા થાઉથી, Jain Educationa Interna and Paw library.org