________________
તો તેનો બેડો પાર થઈ જાય, અવશ્ય પરમ પદને પામે. સમ્યગદર્શનનો આરાધક જીવ જધન્ય તે જ ભવે, મધ્યમ ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે. પ્રશ્ન ૬૭ - વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ કઈ? ઉત્તર – રિહંતો મદદેવો, બાવળીવં મુસદુપો
जिण पण्णत्तं तत्तं, इय सम्मत्तं मए गहिअं ॥ અરિહંત દેવ-સુસાધુ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ (ધર્મ) ની શ્રદ્ધારૂપ સમ્યકત્વનો યાવજીવન માટે સ્વીકાર
લોકમાં મારા માટે ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર જ શરણ છે તેને હું સ્વીકારું છું. આ વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ છે.
સમ્યગુદર્શનની શુદ્ધિ માટે ૬૭ બોલ. !
(૧) શ્રદ્ધા-૪
૧૦ સાધર્મિક વિનય ૧ પરમાર્થ સંસ્તવ
(૪) શુદ્ધતા-૩ ૨૨ પરમાર્થ સેવના
૧ મન શુદ્ધતા ૩ સભ્યત્વ ભ્રષ્ટ પરિવાર
૨. વચન શુદ્ધતા ૪. મિથ્યાદર્શની પરિવાર
૩ કાયા શુદ્ધતા (૨) લિંગ-
લક્ષણ-૫ ૧. પરમાગમ સુશ્રુષા
૧. સમ ૨ ધર્મ સાધનામાં ઉત્કૃષ્ટ અનુરાગ
૨. સંવેગ ૩ ગુરુ વૈયાવૃત્ય નિયમ
૩ નિર્વેદ (૩) વિનય-૧૦
૪. અનુકંપા ૧ અરિહંત વિનય
૫. આસ્થા ૨. સિદ્ધ વિનય
૯) ભૂષણ-૫ ૩ આચાર્ય વિનય
૧. જિનશાસન કુશલતા ૪. ઉપાધ્યાય વિનય
૨. પ્રભાવનો ૫ સ્થવિર વિનય
૩ તીર્થ સેવના ૬. કુલ વિનય
૪. સ્થિરતા ૭ ગણ વિનય
૫ ભક્તિ ૮. સંઘ વિનય
(૭) દૂષણ-૫ ૯. ધાર્મિક ક્રિયા વિનય
૧ શંકા (2)
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org