SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તો તેનો બેડો પાર થઈ જાય, અવશ્ય પરમ પદને પામે. સમ્યગદર્શનનો આરાધક જીવ જધન્ય તે જ ભવે, મધ્યમ ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે. પ્રશ્ન ૬૭ - વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ કઈ? ઉત્તર – રિહંતો મદદેવો, બાવળીવં મુસદુપો जिण पण्णत्तं तत्तं, इय सम्मत्तं मए गहिअं ॥ અરિહંત દેવ-સુસાધુ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ (ધર્મ) ની શ્રદ્ધારૂપ સમ્યકત્વનો યાવજીવન માટે સ્વીકાર લોકમાં મારા માટે ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર જ શરણ છે તેને હું સ્વીકારું છું. આ વ્યવહાર સમ્યગદર્શનને સ્વીકારવાની વિધિ છે. સમ્યગુદર્શનની શુદ્ધિ માટે ૬૭ બોલ. ! (૧) શ્રદ્ધા-૪ ૧૦ સાધર્મિક વિનય ૧ પરમાર્થ સંસ્તવ (૪) શુદ્ધતા-૩ ૨૨ પરમાર્થ સેવના ૧ મન શુદ્ધતા ૩ સભ્યત્વ ભ્રષ્ટ પરિવાર ૨. વચન શુદ્ધતા ૪. મિથ્યાદર્શની પરિવાર ૩ કાયા શુદ્ધતા (૨) લિંગ- લક્ષણ-૫ ૧. પરમાગમ સુશ્રુષા ૧. સમ ૨ ધર્મ સાધનામાં ઉત્કૃષ્ટ અનુરાગ ૨. સંવેગ ૩ ગુરુ વૈયાવૃત્ય નિયમ ૩ નિર્વેદ (૩) વિનય-૧૦ ૪. અનુકંપા ૧ અરિહંત વિનય ૫. આસ્થા ૨. સિદ્ધ વિનય ૯) ભૂષણ-૫ ૩ આચાર્ય વિનય ૧. જિનશાસન કુશલતા ૪. ઉપાધ્યાય વિનય ૨. પ્રભાવનો ૫ સ્થવિર વિનય ૩ તીર્થ સેવના ૬. કુલ વિનય ૪. સ્થિરતા ૭ ગણ વિનય ૫ ભક્તિ ૮. સંઘ વિનય (૭) દૂષણ-૫ ૯. ધાર્મિક ક્રિયા વિનય ૧ શંકા (2) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy