________________
ઉત્તર – સંઘયણ
-
છેવટું કીકું અર્ધનારાચ
નારાય
ઋષભનારાચ
વજ્ર ઋષભ નારાચ
પ્રશ્ન ૬૯ - આ છ સંઘયણવાળા કેટલી નરક સુધી જઈ શકે ? તથા કોને કયુ સંઘયણ હોય છે ?
ઉત્તર –
સંઘયણ
કેટલી નરક સુધી જાય ?
વજ્રઋષભનારાચ સંઘયણવાળા ઋષભ નારાચ સંઘયણવાળા નારાચ સંઘયણવાળા અર્ધ નારાચ સંઘયણવાળા
કીલિકા સંઘયણવાળા
સેવાર્ત્ત સંઘયણવાળા
દેવલોક સુધી જાય ? ભવનપતિથી ચોથા દેવલોક સુધી ભવનપતિથી છઠ્ઠા દેવલોક સુધી ભવનપતિથી આઠમા દેવલોક સુધી ભવનપતિથી દશમા દેવલોક સુધી ભવનપતિથી બા૨મા દેવલોક સુધી ભવનપતિથી અનુત્તર વિમાન સુધી તથા મોક્ષ સુધી
તીર્થંકર, ચક્વર્તી, વાસુદેવ, બળદેવ તદ્ભવ મોક્ષગામી જીવ તથા અનુત્તર વિમાનગામી મનુષ્ય, અને જુગલિયા મનુષ્ય તથા જુગલિયા તિર્યંચને આ પ્રથમ વૠષભનારાચ સંઘયણ જ હોય છે. અસંશીને છેવટુ સંઘયણ હોય છે. ગર્ભજ મનુષ્ય, તિર્યંચોને છ માંથી કોઈપણ એક સંઘયણ હોય છે. ના૨કી દેવતાને સંઘયણ હોતા નથી.
પ્રશ્ન ૭૦ - ૧૪ ગુણસ્થાનમાં ૬ સંઘયણમાંથી કેટલા હોય ? ઉત્તર કેટલા સંઘયણ ?
ગુણસ્થાન ૧ થી ૬ માં
૭ થી ૧૧ માં
૮ થી ૧૪ માં
૧ થી ૭ નરક સુધી
૧ થી ૬ નરક સુધી
૧ થી ૫ નરક સુધી ૧ થી ૪ નરક સુધી ૧ થી ૩ નરક સુધી પહેલી ૨ નરક સુધી
૬ સંઘયણ
૩ સંઘયણ
૧ સંઘયણ
Jain Educationa International
કયા ?
(બધા)
(પ્રથમના) ઉપશમ શ્રેણીને (વજ્રઋષભનારાચ સંઘયણ) ક્ષપક શ્રેણીને
પ્રશ્ન ૭૧ - સંસ્થાન કોને કહેવાય ? અને તેના કેટલા પ્રકાર છે ? શરીરની શુભાશુભ આકૃતિ-આકાર વિશેષ. તે છ પ્રકારના છે.
ઉત્તર
(૧) સમ ચતુરસ સંસ્થાન - જેના અંગ-ઉપાંગ સુવ્યવસ્થિત લક્ષણોપેત હોય. પર્યંકાસને બેઠેલ એક વ્યક્તિ જેના ચાર ખૂણા વિભાગો સરખા માપવાળા થાય. જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ડાબા ઘૂંટણથી જમણા ખભા સુધી તથા પર્યંકાસન મધ્યભાગ (પગના કાંડા) થી મસ્તક સુધી એમ ચારે લંબાઈ સરખી થાય તે સમચતુરસ સંસ્થાન કહેવાય.
(૨) ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન - વટવૃક્ષની જેમ જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સુંદર પ્રમાણોપેત અને સુલક્ષણવાળો હોય અને નીચેનો ભાગ અસુંદર-શોભાયુક્ત ન હોય.
(૩) સાદિ સંસ્થાન - ન્યગ્રોધથી વિપરીત એટલે નાભિથી ઉપરનો ભાગ અશોભનિક અને નાભિથી નીચેનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
61
For Personal and Private Use Only
www.jainelibrary.org