________________
દર્ધ વૈતાઢ્ય | પશ્ચિમમાં - રક્તાવતી
પ્રશ્ન ૯ - જંબુદ્વીપમાં ઉત્તરકર ક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - મેરુપર્વતથી ઉત્તરમાં, નીલવંત પર્વતથી દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતથી પૂર્વમાં અને માલ્યવંત
વક્ષસ્કાર પર્વતથી પશ્ચિમમાં ઉત્તરકુર ક્ષેત્ર આવેલ છે. પ્રશ્ન ૭૦ - ઉત્તરકુરના આકાર - ભાવ - પરિમાણ શું રહેલ છે? ઉત્તર - ઉત્તરકર ક્ષેત્ર પણ પૂર્વ પશ્ચિમ લાંબુ ઉત્તર દક્ષિણ પહોળું છે તથા અર્ધચંદ્રાકાર રહેલ છે ૧૧૮૪ર-૨/૧૯
યોજન તેની પહોળાઈ છે. નોંધ: દેવકર ઉત્તરકુરના મનુષ્યોની ત્રણ ગાઉની ઊંચાઈ છે. ૨૫૬ પાંસળી છે. અઠ્ઠમ ભક્ત આહારની ઈચ્છા
થાય છે. આયુષ્ય જધન્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ
છે. ૪૯ દિવસ બાલયુગલનું સંતાન-પુત્ર, પુત્રીનું) પાલન-પોષણ કરે છે. ઈત્યાદિ. ભરતક્ષેત્રના પ્રથમ આરા (સુષમ-સુષમ) જેવાં જ બધા ભાવ સમજવા.
સાત મહાક્ષેત્રોનો યંત્ર નામ
લંબાઈ | પહોળાઈ સ્થાન ! મધ્યગિરિ | મહાનદી પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર યોજન-કલા. મેરની દક્ષિણે
પૂર્વમાં - ગંગા ભરતક્ષેત્ર
દિર્ધ વૈતાઢ્ય | યોજન - ક્લા પર૬ - ૬ સમુદ્ર સ્પર્શી
પશ્ચિમમાં - સિંધુ ૧૪૭૧ - ૫
પૂર્વ સમુદ્રથી. ઐરાવત ક્ષેત્ર પશ્ચિમ સમુદ્ર યોજન - કલા મેરુની ઉત્તરે
પૂર્વમાં - રક્તા યોજન - કલા | પર - ૬ | સમુદ્ર સ્પર્શી
૧૪૪૭૧ - ૫ હિમવંત ક્ષેત્ર
યોજન - લા યોજન - કલા હિમવંત પર્વતની શબ્દપાતી પૂર્વમાં – રોહિતા
૩૭૩૪ - ૧૫ | ર૧૦૫ - ૫ | ઉત્તરે | વૃત્ત વૈતાઢ્ય | પશ્ચિમમાં - રોહિતાશા હૈરણ્યવંત ક્ષેત્ર
યોજન - લા યોજન - કલા શિખરી પર્વતની | વિટાપાતી | પૂર્વમાં - સુવર્ણક્લા ૩૭૩૪ - ૧૫ | ર૧૦૫ - ૫ | ક્ષિણે ' વૃત્ત વૈતાઢ્ય | પશ્ચિમમાં - રૂધ્યકલા
યોજન - લા યોજન - કલા| માહિમવંત | ગંધાપાતી | પૂર્વમાં-હરિસલિલાનદી હરિવર્ષ ક્ષેત્ર
૭૯૦૧-૧૭ | ૮૪ર૧ - ૨ | પર્વતની ઉત્તરે | વૃત વૈતાઢ્ય | પશ્ચિમમાં-હરિકાન્તા રમ્યફવર્ષ ક્ષેત્ર
યોજન - લા યોજન - કલા રક્રિમ પર્વતની | માલ્યવંત | પૂર્વમાં-નરકાન્તાનદી
૭૩૯૮૧ - ૧૭| ૮૪ર૧ - ૨ | દક્ષિણે | વૃત્ત વૈતાઢય | પશ્ચિમમાં-નારીકાન્તા મહાવિદેહ ક્ષેત્ર એક લાખ | યોજન -કલા|નિષધ-નીલવંતની,
પૂર્વમાં-સીતાનદી યોજન | ૩૩૬૮૪-૪] વચ્ચે |
| મેરુપર્વત
પશ્ચિમમાં-સીતોદા નોંધ - દેવકર તથા ઉત્તરકુરુ બે ક્ષેત્ર અકર્મભૂમિના છે. તે મહાવિદેહના વિસ્તારમાં સમાવિષ્ટ થઈ જાય છે તેથી
અહીં જુઘ બતાવ્યા નથી. પ્રશ્ન ૧ - જંબુદ્વીપમાં વર્ષધર પર્વતો કેટલાં છે? ઉત્તર - જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો છે.
(૧) લઘુહિમવંત (૨) માહિમવંત (૩) નિષધ (૪) નીલવંત (૫) રુકિમ ) શિખરી આ છ વર્ષધર
મહાપર્વતો છે. (92)
જંબૂદ્વીપની જાહોજલાલી !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org