________________
(૨) પરહસ્ય પારિતાપનિકી - બીજા દ્વારા દુખ પહોંચાડવું અથવા તેના ત્રણ ભેદ છે.
(૧) સ્વયં કલેશિત - દુખી થવું. (૨) બીજાને દુઃખી કરવા. (૩) પોતાને અથવા બીજાને દુઃખ દેવું. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા :- પ્રાણોનો નાશ કરવારૂપ ક્રિયા. તેના બે ભેદ છે.
(૧) સ્વહસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા (૨) પર હસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા. અથવા તેના ત્રણ ભેદ છે.
(૧) સ્વાત્મઘાત (૨) અન્ય જીવોની હિંસા (૩) પોતાની તથા બીજાની હિંસા કરવી. (૯) આરંભિકી ક્રિયા - તેના બે ભેદ છે.
(૧) જીવ આરંભિકી - છ કાય જીવોનો આરંભ કરવાથી.
(૨) અજીવ આરંભિકી – કપડા, કાગળ, મૃત ફ્લેવર આદિ અજીવ વસ્તુઓને નષ્ટ કરવાથી લાગતી ક્રિયા. (૭) પરિગ્રહિક ક્રિયા:- તેના બે ભેદ છે.
(૧) જીવ પરિણિકી - કુટુંબ, પરિવાર, દાસ, ઇસી, ગાય, ભેંસાદિ ચતુષ્પદ, પોપટ આદિ પક્ષીઓ, ધાન્ય, લ આદિ સ્થાવર જીવોને મમત્વ ભાવથી પોતાના કરવા.
(૨) અજીવ પરિગ્રહિક - સોના, ચાંદી, મકાન, વસ્ત્ર, આભૂષણ, શયન આદિ અજીવ વસ્તુઓ ઉપર મમત્વ ભાવ રાખવો. (૮) માયા પ્રત્યયા ક્રિયા :- ૧, કપટથી તથા કષાયના સંભવમાં લાગવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે.
(૧) આત્મભાવ વક્તા – દયની કુટિલતા - અંદરમાં કાંઈક અને બહારમાં કાંઈક અથવા એ પ્રકારે આત્મામાં ઠગાઈનો ભાવ થવો.
(૨) પરભાવ વતા - ખોટા તોલા-માપ આદિથી બીજાને હાનિ પહોંચાડવી, વિશ્વાસ ઉત્પન્ન કરાવીને ઠગી લેવું વગેરે... (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયા કિયા - વિરતિના અભાવમાં આ ક્રિયા હોય છે. (૧૦) મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા - સમ્યત્વના અભાવમાં અથવા તત્ત્વ સંબંધી અશ્રદ્ધા અથવા કુશ્રદ્ધાથી
લાગવાવાળી ક્રિયા. (૧૧) દષ્ટના ક્રિયા - જીવ અથવા અજીવપદાર્થને દેખવાથી થવાવાળા રાગ-દ્વેષમય પરિણામ (૧૨) સ્પર્શના ક્રિયા :- જીવ અથવા અજીવના સ્પર્શથી થવાવાળી રાગ-દ્વેષની પરિણતિ. (૧૩) પ્રાતીત્યિકી ક્રિયા - જીવ અને અજીવપ બાહ્ય વસ્તુના આશ્રયથી ઉત્પન્ન રાગ-દ્વેષથી થવાવાળી ક્રિયા. (૧૪) સામનોપનિપાતિકી ક્રિયા - જીવ અને અજીવ વસ્તુઓ માટે કરેલાં સંગ્રહને દેખી લોકો પ્રશંસા કરે અને
તે પ્રશંસાને સાંભળીને હર્ષિત થવાથી લાગતી કિયા. (૧૫) સ્વસ્તિકી ક્રિયા પોતાના હાથમાં લીધેલ જીવને મારવા-પીટવા રૂપ અથવા પોતાના હાથમાં રાહણ કરેલા
જીવથી બીજા જીવને મારવા-પીટવા રૂપ ક્રિયા. (૧૬) નિવૃષ્ટિકી ક્રિયા:- કોઈ વસ્તુને ફેંકવાથી થતી ક્યિા તેના બે ભેદ છે.
(૧) જીવ નૈસૃષ્ટિકી – મકોડ, જૂ આદિને ફેંકવાથી અથવા ફૂવારાથી પાણી છોડવા આદિથી થવાવાળી કિયા.
(૨) અજીવ નૈસૃષ્ટિકી – બાણફેંકવાથી, વસ્ત્ર આદિ ફેંકવાથી થવાવાળી કિયા. T (38) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org