SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જા માં ૧લા માં આયુષ્ય ચારેય ગતિનું બંધાય રજા માં આયુષ્ય ૩ ગતિનું (નરક વર્જીને) આયુષ્ય ન બંધાય કથા માં આયુષ્ય ૨ ગતિનું દેવ-મનુષ્ય) પ-~૭ આયુષ્ય ૧ ગતિનું દિવગતિ) ૮ થી ૧૪ આયુષ્ય બંધાતું નથી. ૧લા માં - નામ કર્મની ૬૭ માંથી ૬૪ પ્રકૃતિ બંધાય. (જિનનામ, આહારક દ્રિક વર્જીને) રજા માં - નામ કર્મની પ૧ (નરકદ્વિક, સ્થાવર ચતુષ્ક, આતાપ નામ, જાતિચતુષ્ક, હુંડસંસ્થાન, છેવટુ સંઘયણ વર્જીને) ૩ જા માં - નામ કર્મની ૩૬ (તિર્યંચ દ્વિક, દુર્ભાગ્યત્રિક, મધ્યના ૪ સંઘયણ-૪ સંહણ ઉદ્યોત નામ, અશુભ વિહાયોગતિ વર્જીને) ૪થા માં નામ કર્મની ૩૭ (ઉપરની ૬ + જિનનામ) પ-૬ માં નામ કર્મની ૩ર (પ્રથમ સંઘયણ, મનુષ્યદ્ધિક ઔદારિક દ્વિક વર્જીને) ૭૮ માં - નામ કર્મની - ૩૧ (અસ્થિર, અશુભ, અપયશ ૩ વર્જી આહારક દ્રિક ઉમેરી) ૯-૧૦ માં નામ કર્મની - ૧ યશોનામ કર્મ ૧૧ થી ૧૪ માં - નામ કર્મની - ન બંધાય ૧-૨ માં ગોત્ર કર્મની. - ૨ પ્રકૃતિ (ઉચ્ચગોત્ર, નીચગોત્ર) ૩ થી ૧૦ માં - ગોત્ર કર્મની - ૧ પ્રકૃતિ (ઉચ્ચગોત્ર) ૧૧ થી ૧૪ માં - ગોત્ર કર્મની - ન બંધાય. ૧ થી ૧0 માં - અંતરાય - ૫ પ્રકૃતિ બંધાય ૧૧ થી ૧૪ માં - અંતરાય ન બંધાય. પ્રશ્ન ૯૧ - ૧૪ ગુણસ્થાનમાં લોક આશ્રી વિરહકાલ અને શાશ્વતા કેટલા? ઉત્તર ૧, ૪, ૫, ૬, ૧૩ ગુણસ્થાન લોકમાં શાશ્વતા હોય. ૨, ૩ ગુણસ્થાનનો વિરહ જઘન્ય- ૧ સમય, ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત ૮ થી ૧૪ ગુણસ્થાન (૧૩ મું વર્જીને) જધન્ય – અં.મુ. ઉત્કૃષ્ટ- ૬ માસ પ્રશ્ન ૯૨ - ૧૪ ગુણસ્થાન લોકમાં કયાં કયાં હોય? ઉત્તર – ગુણસ્થાન કયાં હોય? સર્વલોકમાં ૧ લું as on કાકા સચિત્ર જૈન તત્વદર્શન ભાગ - ૨ Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy