SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રસનાડીમાં તિર્ધ્વલોકમાં અને અધોલોકમાં હોય. અઢી દ્વીપમાં હોય. પ્રશ્ન ૯૩ - ૧૪ ગુણસ્થાનમાં રહેલાં જીવોને ફરી તે ગુણસ્થાનમાં આવવાનું અંતર કેટલું ? ઉત્તર – ગુણસ્થાન ઉત્કૃષ્ટ અંતર જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અથવા એક પલ્યનો અસંખ્યાતમો ભાગ(એટલા કાળ વિના ઉપશમ શ્રેણિ કરીને પડે નહિ.) અંતર્મુહૂર્ત અંતર નથી ૨૩૪ ૫ મું ૬ થી ૧૪ ૧૯ બીજે - ૩ થી ૧૧ માં ૧૨, ૧૩, ૧૪, માં પ્રશ્ન ૯૪ - ૧૪ ગુણસ્થાનવાળા જીવો લોકના કેટલા ભાગને સ્પર્શે ? ઉત્તર – ગુણસ્થાનમાં રહેલ જીવ સ્પર્શના ૧૪ રાજલોક અધોગામી વિજયથી ઊંચું તે ૯ ત્રૈવેયક સુધી તથા પંડગવનથી શરૂ કરી ૬ નરક સુધી (તિર્યંચ અપેક્ષા) તથા ઊંચે અધોગામ વિજયથી તે નવપ્રૈવેયક સુધી સ્પર્શે.) લોકનો અસંખ્યાતમો ભાગ ૧લા રજા ૩ જા ૪ થા ૫ માં –૭ માં ૮ થી ૧૨ માં ૧૩ માં ૧૪ માં પ્રશ્ન ૯૫ - ૧૪ ગુણસ્થાનમાં અપડિવાઈ ગુણસ્થાન કેટલા ? ઉત્તર – ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાન અપડિવાઈ ગુણસ્થાન છે. પ્રશ્ન ૯૬ - ૧૪ ગુણસ્થાનમાં અમર ગુણસ્થાન કેટલા ? ૬૬ સાગર ઝઝેરાનું અથવા ૧૩ર સાગર ઝઝેરાનું દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તન અંતર નથી. અધોગામી વિજયથી ૧૨ દેવલોક સુધી અથવા પંડગવનથી ઠ્ઠી નરક સુધી અધોગામી વિજય થી ૧૨ દેવલોક સુધી અધોગામી વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી લોકનો અસંખ્યાતમો ભાગ સર્વલોક સ્પર્શે (કેવલ સમુદ્ધાંત આશ્રી) લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. ઉત્તર – ૩, ૧૨, ૧૩ ગુણસ્થાન અમર ગુણસ્થાન. પ્રશ્ન ૯૭ - ૧૪ ગુણસ્થાનમાં તીર્થંકર નામકર્મ કયા ગુણસ્થાને બાંધે ? ઉત્તર ૪, ૫, ૬, ૭, ૮ માં ગુણસ્થાને બાંધે. Jain Educationa International પ્રશ્ન ૯૮ - ૧૪ ગુણસ્થાનમાંથી તીર્થંકર કયા કયા ગુણસ્થાન ન સ્પર્શે ? ઉત્તર - ૧ - ૨ - ૩ - ૫ - ૧૧ ગુણસ્થાન ન સ્પર્શે. 74 ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy