________________
ચંદ્ર
,
اسم أوامی
૭ર.
૨૦૧૬
દ્વીપ-સમુદ્ર
ગ્રહ નક્ષત્ર
તારા | જંબૂદ્વીપમાં
૧૭૬
પs
૧,૩૩૯૫૦ ક્રોડાકોડી. લવણસમુદ્રમાં
ઉપર ૧૧૨ ર૭૯૦ ક્રોડાકોડી | ધાતકીખંડમાં
૧,૦૫૬ ૩૬ ૮૩૦ ક્રોડક્રોડી | કાલોદધિ સમુદ્રમાં ૪૨ ૪૨. ૩૯૬ ૧,૧૭૬ ૨૮૧૨,૯૫૦ ક્રોડાક્રો પુષ્કરાર્ધ દ્વીપમાં ૭ર | ૬,૩ઝ
૪૮,૨૨,
૨૦ ક્રોડાક્રોડી ૧૩ર | ૧૩ર | ૧૧,૬૧૬ | ૩૬૯૬ | ૮૦,૪૭,૭૦૦ ક્રોડાકોડી | પ્રશ્ન ૨પ - ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર અને તારાઓમાંથી કોણ કોનાથી અલ્પ - બહુ - વિશેષાધિક છે. ઉત્તર - ચંદ્ર - સૂર્ય બન્ને તુલ્ય છે = સમાન છે.
ત્યારપછી સહુથી અલ્પ નક્ષત્ર છે. તેનાથી ગ્રહો સંખ્યાત ગુણા.
તેનાથી તારા સંખ્યાત ગુણા. પ્રશ્ન ર૬ - ચંદ્ર - સૂર્ય વગેરે આપણી પૃથ્વીથી કેટલે ઊંચે રહેલાં છે? ઉત્તર - સમપૃથ્વીથી ૯૦ યોજન ઉપર પ્રથમ તારામંડળ છે. જો કે તે અનિયતચારી છે. ક્યારેક સૂર્ય - ચંદ્રની
ઉપર તો ક્યારેક સૂર્ય – ચંદ્રની નીચે ગતિ કરે છે. પરંતુ સૂર્ય-ચંદ્ર તથા ગ્રહોથી સદૈવ ૧૦ યોજન દૂર જ રહે છે. અને 60 યોજનથી નીચે ક્યારેય આવતાં નથી. તેનાં ઉપર ૧0 યોજન જતાં સૂર્યનું વિમાન આવે છે. તેનાથી ૮0 યોજન ઉપર જતાં ચંદ્રનું વિમાન છે. તેનાથી ૧0 યોજન ઉપર તારામાં વિમાનો
છે. એટલે સમપૃથ્વીથી
ક0 યોજન ઉપર તારા મંડળ રહેલું છે.
0 યોજન ઉપર સૂર્યનું વિમાન રહેલું છે. સમપૃથ્વીથી
CC0 યોજન ઉપર ચંદ્રનું વિમાન રહેલું છે. સમપૃથ્વીથી ૮૮૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન રહેલાં છે. સમપૃથ્વીથી ૮૮૮ યોજન ઉપર બુધ (ગ્રહ)નાં વિમાન રહેલાં છે. સમપૃથ્વીથી ૮૯૧ યોજન ઉપર શુકનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી ૮૯૪ યોજન ઉપર બૃહસ્પતિનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી ૮૯૭ યોજન ઉપર મંગળનું વિમાન રહેલ છે. સમપૃથ્વીથી - ૯O યોજન ઉપર શનૈશ્ચરનું વિમાન રહેલ છે.
આ પ્રકારે સંપૂર્ણ જ્યોતિષચક્ર ૧૧0 યોજન (૯૦ થી ૯0 યોજન સુધી) માં ફેલાયેલ છે. પ્રશ્ન ૨૭ - તે જ્યોતિષીદેવનાં વિમાનો મેરુપર્વતથી કેટલાં (દૂર) અંતર પર રહીને ગતિ કરે છે? ઉત્તર - બધાં જ્યોતિષી દેવનાં વિમાનો મેરુપર્વતની પરિધિથી ૧૧ર૧ યોજન દૂર રહીને મંડલાકાર ગતિથી
પરિભ્રમણ કરતાં થકા મેરુપર્વતની પ્રદક્ષિણા ક્ય કરે છે. પ્રશ્ન ૨૮ - ચંદ્ર - સૂર્ય દેવોનાં વિમાનોની ગતિ સ્વયં થાય છે? ઉત્તર - સૂર્ય – ચંદ્ર આદિ જ્યોતિષી દેવોનાં વિમાનો સ્વયં જ સ્વભાવથી પોતપોતાનાં મંડલમાં નિયમિતરૂપથી (116) [
મધ્યલોકનો મહિમા...!
સમપૃથ્વીથી
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org