________________
પ્રશ્ન ૧૭ - ૧૪ ગુણસ્થાનમાં ૨૨ પરિસહમાંથી કેટલા રિસહ લાભે ?
ઉત્તર – ગુણસ્થાન
કેટલા પરિસહ ?
૧ થી ૪ માં
૫ થી ૭ માં
૮ મે
૯ મે
૧૦, ૧૧, ૧૨ મે
ગુણસ્થાન
૧ લે
૨ જે
૩ જે
૪ થે
૫ મે
(પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ વર્જીને) (વેદે ૯)
૧૩ ૧૪ મે ૧૧ પરિસહ પ્રશ્ન ૧૮ - માર્ગણા એટલે શું ? કયા ગુણસ્થાનકે કેટલી માર્ગણા હોય ? ઉત્તર – આત્માના જુદા જુદા ભાવોથી જુદી જુદી અવસ્થામાં વર્તતા વોનું તે તે ગુણસ્થાને ચઢવા-ઉતરવાનું કાર્ય, જીવ કયા ગુણસ્થાનેથી ક્યા ગુણસ્થાને ચઢશે અને કયાં ઉતરશે તેનું નામ માર્ગણા.
કેટલી માર્ગણા
૭ મે
૮ મે
૯ મે
૧૦ મે
૧૧ મે
૧૨ મે
૧૩ મે
૧૪ મે
૨૨ પરિસહ
૨૨ પરિસહ
૨૧ પરિસહ
૧૮ પરિસહ
૧૪ પરિસહ
Jain Educationa International
૪ માર્ગણા
૧ માર્ગણા
૪ માર્ગણા
૫ માર્ગણા
૫ માર્ગણા
૬ માર્ગણા
૩ માર્ગણા
૩ માર્ગણા
૩ માર્ગણા
૪ માર્ગણા
૨ માર્ગણા
કયા?
(દુઃખ રૂપ છે, નિર્જરારૂપ નહિ)
(એક સમયે ૨૦ વેદે, ટાઢનો ત્યાં તાપનો નહિ, ચાલવાનો ત્યાં બેસવાનો નહિ)
(દર્શનનો વર્જીને)
(અચેલ, અરતિ, નિષદ્યા વર્જીને)
(સ્ત્રી, યાચના, આક્રોશ, સત્કાર પુરસ્કાર વર્જીને) (વેદે ૧૨, ટાઢનો ત્યાં તાપનો નહિ, ચાલવાનો ત્યાં શૈયાનો નહિ.)
૧ માર્ગણા
૧ માર્ગણા
૦ માર્ગણા
પ્રશ્ન ૧૯ - આત્મા કોને કહેવાય ? તેના પ્રકાર કેટલા ?
ઉત્તર – જીવ દ્રવ્ય, જેનો ક્યારેય પણ નાશ થતો નથી. આત્મા એક જ પ્રકારનો છે, પણ તેના પરિણામ અનુસાર તેના વિભાગ પાડવામાં આવ્યા છે. દા.ત. આત્મા જ્યારે કષાયના ભાવમાં વર્તતો હોય ત્યારે કષાય
આત્મા. આમ તેના આઠ પ્રકાર છે.
કઈ કઈ ? (૩ ૪, ૫, ૭ મે જાય) (પડે તો ૧લે આવે, ચઢવું નથી..) ( પડે તો ૧ લે, ચઢે તો ૪, ૫, ૭ મે) (પડે તો ૧, ૨, ૩, ચઢે તો ૫, ૭ મે) (પડે તો ૧, ૨, ૩, ૪, ચઢે તો ૭ મે)
(પડે તો ૧, ૨, ૩, ૪, ૫ મે, ચઢે તો ૭ મે) (પડે તો ૬, ૪ થે, ચઢે તો ૮ મે)
(પડે તો ૭, ૪ થે, ચઢે તો ૯ મે) (પડે તો ૮, ૪ થે, ચઢે તો ૧૦ મે) (પડે તો ૯, ૪ થે, ચઢે તો ૧૧, ૧૨ મે) (પડે તો ૧૦, ૧, કાળ કરે તો અનુત્તર વિમાનમાં ૪થે ગુણસ્થાને) (૧૩ મે જાય ) (૧૪ મે જાય ) (મોક્ષે જાય)
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
For Personal and Private Use Only
45
www.jainelibrary.org