________________
રહે છે. પરંતુ તેની શક્તિ ક્ષીણ થઈ જવાથી તે ગુણનો સર્વથા ઘાત કરવા સમર્થ નથી. એટલે વર્તમાન કાલે ઉદયમાં રહેલાં સર્વઘાતી કર્મના લિકોનો (દયાભાવી) ક્ષય અને ભવિષ્યમાં ઉદયમાં આવનારાં (જે વર્તમાનમાં ઉદયમાં નથી) સર્વઘાતી કર્મ લિકોનો ઉપશમ યાને સત્તામાં રહેવાપણું.
આ ક્ષયોપશમ ભાવમાં વોના પરિણામોની શુદ્ધાશુદ્ધ અવસ્થા હોય છે. અધિકાંશમાં શુદ્ધ અને કંઈક મલિન પરિણામ હોય છે.
ક્ષયોપશમ ચાર ઘાતી કર્મનો થાય છે.
(૫) પારિણામિક ભાવ : મૂળ સ્વરૂપને છોડયા વિના પૂર્વ અવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તેને પારિણામિક ભાવ કહેવાય છે.
પારિણામિક ભાવમાં કર્મની બિલકુલ અપેક્ષા હોતી નથી જીવની સ્વતઃ પરિણતિ જ હોય છે.
આ ભાવ સદાય જીવની સાથે રહે છે.
(૬) સન્નિપાતિક ભાવ : અનેક ભાવોનું મળવું તે. કોઈપણ જીવમાં એક ભાવ હોતો જ નથી બે ત્રણ કે ચાર - પાંચ ભાવ હોય છે. આ સન્નિપાતિક ભાવના ૨૬ ભંગ થાય છે તેમાંથી છ ભંગના સ્વામી આ વિશ્વમાં મળે છે. બાકીના ૨૦ ભંગ શૂન્ય છે.
=
ભાવ
(૧) ક્ષાયિક - પારિણામિક
(૨) ઉદય - ક્ષાયિક - પારિણામિક
(૩) ઉદય – ક્ષયોપશમ - પારિણામિક (૪) ઉદય – ઉપશમ - ક્ષયોપશમ - પારિણામિક
(૫) ઉદય – ક્ષાયિક - ક્ષયોપશમ-પારિણામિક (૬) ઉદય – ઉપશમ – ક્ષાયિક - ક્ષયોપશમપારિણામિક
42
પ્રશ્ન ૧૩ - ૧૪ ગુણસ્થાનમાં ૬ ભાવમાંથી કેટલા ભાવ હોય ? ઉત્તર – ગુણસ્થાન
કેટલા ભાવ ?
૧, ૨, ૩
૪ થી ૭ માં
૪ થી ૭ માં
૮ થી ૧૧ માં (ઉપશમ શ્રેણિવાળાને) (ક્ષાયિક સમકિત ઉપશમ શ્રેણિવાળાને
૮ થી ૧૨ માં (ક્ષપક શ્રેણીવાળાને) ૧૩ ૧૪ માં
સિદ્ધમાં
Jain Educationa International
૩ ભાવ
૪ ભાવ
૪ ભાવ
૪ ભાવ
૫૫ ભાવ
ભંગ દ્વિક સંયોગી ભંગ
ત્રિક સંયોગી ભંગ ત્રિક સંયોગીભંગ ચતુ. સંયોગી ભંગ
૪ ભાવ
ચતુ. સંયોગી ભંગ પંચ સંયોગી ભંગ
તેના સ્વામી સિદ્ધમાં તેરમાં ચૌદમાં ગુણસ્થાને ચારેય ગતિમાં
કયા ?
(ઉદય, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ક્ષાયિક ક્ષયોપશમ, પારિણામિક) (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક)
(ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક)
(ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ પારિણામિક)
૩ ભાવ
૨ ભાવ
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
ચાર ગતિમાં તથા ૪ થી ૧૧ ગુણસ્થાને ૪ થી ૧૨ ગુણસ્થાનમાં ક્ષાયિક સમકિતી તેમજ ઉપશમ શ્રેણી ચડતા જીવને.
(ઉદય, ક્ષાયિક, પારિણામિક) (ક્ષાયિક, પારિણામિક)
For Personal and Private Use Only
www.jainelibrary.org