Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન
પુષ્પ-પરિમલ
જૈન જ્ઞાન એંટિયું,
રીઅલ વિસ
રચિયતા :
ઉપાધ્યાય શ્રીમદ હેમેન્દ્રસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
Z
સ્તવન
E
પુ—પરિમલા
સ્ત્ર
( ર મ
—
રચયિતા: ઉપાધ્યાય શ્રીમદ હેમેન્દ્રસાગર
—
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક: શ્રી બુદ્ધિસાગર સૂરિ જૈન જ્ઞાનમંદિર-વિજાપુર. (ઉ. ગુજરાત)
પ્રત ૧૦૦૦ ].
[ સંવત ૨૦૦૫
મૂલ્ય છ આના.
મુકકઃ કાર પ્રિન્ટીંગ પ્રેસ-વિસનગર ઠે. કાછવાડાના નાકે તા. ૨૦–૮–૪૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમાપહાર
જેમના સહવાસથી પૂર્ણકૃપાથી યોગવિદ્યા, ચારિત્રપાલન, જનહિતાપદેશ, કાવ્યકલા, જનસેવા વગેરે યત્કિંચિત્ પ્રાપ્તિ થઇ છે, તેવા અધ્યાત્મજ્ઞાન દિવાકર પરમ ગુરૂદેવ યેગીશ્વર શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજીને સ્તવન પુષ્પપરિમલ અર્પણ કરી અત્યંત હર્ષ પામું છું.
www.kobatirth.org
ગુરુચરણપદ્મરાગીમધુકર, હેમેન્દ્રસાગર.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
આ પુસ્તક છપાવવામાં નીચેની મદદ મળી છે.
૧૦૦) સાગરનાં અનુયાયી ઢધર્માનુરાગી એક શ્રીમતી બેન તરફથી.
૫૦) શા. કસ્તુરચંદ રામચંદ્રનાં વિધવા ખાઈ ચંચળ હા. તારાબેન.
૫૦) શા. મલાખીદાસ રાયચંદને ૨૦૦) કેપીએ આપી તેના.
તેમના આભાર માનવામાં આવે છે.
www.kobatirth.org
પ્રકાશક.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
વર્તમાન કાળમાં જૈન સમાજમાં જેને સાચા કવિએ ગણી શકાય એવા કવિઓની સખ્યા તે ખરેખર આંગળીના વેઢાથી મણી શકાય તેટલી જ છે. આ કવિવર્ગોમાં ઉપાધ્યાય શ્રીમદ હેમેન્દ્રસાગરજી મહારાજ મેાખરે છે. વિવિધ સામયિકા દ્વારા તે જૈન તેમજ જૈનેતર સમાજમાં એક સિદ્ધહસ્ત વિદ્વાન કવિ તરીકે યશસ્વી કાર્તિ પામ્યા છે. તેમની કવિતા સુ ંદર પુષ્પની સુરભિ સમ મહેકે છે. “ સ્તવન પુષ્પ-પરિમલ ની સુવાસ પ્રત્યેક ભવિજન પ્રહે અને હ` પામે એમ કાણુ નહિ ઇચ્છે ?
આશા છે કે, આ લધું છતાં કિમતી પુસ્તિકાતે! જૈન સમાજ સારે। આદર કરશે.
જયેષ્ઠ પૂર્ણિમા,
સંવત ૨૦૦૫
સાગરગચ્છ ઉપાશ્રય,
પાટણ.
www.kobatirth.org
સાહિત્યપુષ્પરાગી મધુકર, શ્રી. આનંદરાય ભટ્ટ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન પુષ્પ–પરિમલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાર્થના.
( રાગ કલ્યાણ ) જીવન ઉજજવળ આપના! જીવન ઉજજવળ આપો, ભવભયદુઃખને કાપિ નાથ! જીવન ઉજજવળ આપે... મનસા વાચા કર્મ વડે હું હિત સર્વનું સાધું; અષ્ટપ્રહર અન્તરમાં તુજને પ્રેમ ધરી આરાધું.જીવન પ્રાણી માત્ર સમતા ભાવે તુમય સઘળું માનું,
સ્થળ સ્થળ તુજને રમતો ભાળું રાજ્ય બધે સમતાનું. ૨ પુણ્યપંથના ઉત્તમ ભાવ મુજ ઉરમાં ઉભરાવો, કામક્રોધાદિ શત્રુને મુજથી દૂર હડાવે. છવન ૩ તૃણા મમતા કેરા ભાવો ના મુજને ભરમાવે, પરમાર્થે જીવન મુજ જાયે, એવા ભાવ ભાવે. જીવન ૪ નિશા ભાવે જગમાં વિહર, શ્રેય કરું સૌ જગનું, વિશ્વપ્રેમને મંત્ર ગજાવું, પુણ્ય ભરું નરભવનું જીવન ૫ કર્મ કષાયે દૂર હડાવું એ બળ મુજને આપો, ડગલે ડગલે સાથી બનજો, મુજ રગરગમાં વ્યાપિ. જી. ૬ અજિત સ્થાનમાં સ્થાપિ પ્રભુજી! અક્ષય કીર્તિમામું, વાચક હેમેન્દ્ર શુભ ભાવે જન્મ મરણ દુ:ખ ત્યાગું.
જીવન ... 9
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલગિરિ આદિનાથ સ્તવન.
(બંસરી બજતી નહિ એ રાગ ) વિમલગિરિ આદિ પ્રભુના, દર્શને મનડું ખુલે, જ્ઞાનવિઅમૃતપ્રભાથી, ઉરતણું કમળ ખુલે.
...ટેક... વિમલ. દિવ્ય સમવસરણ વિષે. માતાષેિ દેશના, બંસરી સુરગણુ તણી ગુણ વધે ઉપદેશના. ૨ વિમલ. ચેત્રીસ અતિશયવંત પ્રભુજી પાંત્રીસ વાણીગુણગતિ, જન સુધી પશુ પક્ષી સમજે જલનિધિ સમગજતી.
૩ વિમા. સુરનર પશુ પંખીઓ ગાંધર્વ કિન્નર સૌ સુણે, પોતાની ભાષામાં જ પ્રભુની વાણીને સૌ એ ગણે.
૪ વિમલ. નવહેમકમલે પદ ધરી, વિચરે પ્રભુ અવનિ વિષે, જ્યાં જ્યાં પડે પદ એ શુચિ, ધનધાન્ય સુખસઘળું વસે.
૫ વિમલ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી ખેાધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે નિર્વાણુ જિનવર પામિયા. ૬ વિમલ. દેવેન્દ્ર ગિરિની અજિત રજતે શિર ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી હૈયે સ્તવે શુચિ દિવ્યતા.
છ વિમલ.
વિમલગિરિ સ્તવન.
( ઉડન ખટાલ પે ઉડજાઉં )
વિમલ વિમલગિરિ જાઉં,
પ્રભુ જોઇ હરખાઉ....હાં....પ્રભુ વિમલ. તન, મન, ધન, પ્રભુ ચરણે અર્ધું, પ્રેમે શીશ નમાવું.
www.kobatirth.org
ચંદન, અક્ષત, પુષ્પ ધરીને, ભક્તિ ગીત ગજાવું ન્યારા નૃત્યે ચરણા રાજે,
....
....
વિસલ, ૧
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાવું ગુણને મધુર અવાજે, થાયે હુષ અપાર,
જિનવર કેરા ચરણ કમળમાં,
પામું સઘળા સાર.
આંગી દિવ્ય રચાયું, જિનવર ધૂન મચાવું,
પુડરિક જ્યાં સિદ્ધિ વરીયા,
પંચ કેટિ મુનિવર ઉદ્ઘરિયા, એવા તીર્થ દર્શન પામી,
વિમલ....૨
વાચક હેમેન્દ્ર શિવ ભાવે,
મુક્તિ અજિત સજાવું,
www.kobatirth.org
વિમલાચલ ગુણ ગાવું,
એ ગિરિવર શરણે જાઉં....(૨).... વિમલ ૩
ઋષભદેવ સ્તવન.
( ધુધટકા પટ ખેાલ રે ) ઋષભ ચરણુ સુખકારરે, ભવસિન્ધુ તરાવે. ટેક
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ચરણેથી લાખે તરતાં, તે પદ ગુણ ભંડાર રે,
ભવસિબ્ધ તરાવે....૧ જગની માયા કાયા કાચી,
ખોટાં સુત ધન નાર રે, જિનવર ચરણે ભવસાગરમાં, એકજ બસ આધાર...આધાર,
ભવસિધુ તરાવે...૨ આદીશ્વર પ્રભુ અંતર્યામી,
અનંત ગુણ દાતાર રે, આદિ પ્રભુ વાચક હેમેકે, અજિત જીવનાધાર રે,
ભવસિબ્ધ કરાવે...૩
જામનગર ઋષભદેવ સ્તવન.
(રાગ –ચલે પવનકી ચાલ)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતગુણ ભગવાન, જિનજી, અનંતગુણ ભગવાન નિષભદેવજી પ્રથમ જિનેશ્વર જામનગરમાં સ્થાન...
જિનાજી ૧ સુર દેવેન્દ્ર સદા પદ ભજતા, નર કિન્નર હરખાય, નાચે સૌ દેવાંગના નમણું, ઉરમાં પ્રભુનું ધ્યાન........ ... જિનજી રે સમવસરણમાં શેભે સુંદર, બધે સુર નર નાર, પાંત્રીસ વાણુ ગુણથી ગાજે,
જન બેધ પ્રમાણ... ... ... જિન 3 ચેત્રીસ અતિશય ધારી પ્રભુજી, નવ કમલે પદ ધારે, અજિત સુખ વાચક હેમેન્દ્ર સ્થાપે જિન ભગવાન. ... .... જિનજી ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂષભદેવ સ્તવન. (ખીલી ચાંદની જે પેલી ચંદનની વાડીમાં) પ્રતિમા રૂડી, સૌમ્ય પ્રભા રમ્ય બાષભદેવની છે, વિમલ વદન પ્રશમ નયન મૂર્તિ પતિતપાવની જી
સૌમ્ય પ્રભા રમ્ય ઇષભદેવની જી...૧ નિરામય અરિહંતજી, અલખ નિરંજન રૂપ, અજરામર જિનદેવજી, સ્વામી ત્રિભુવન રૂપ, દર્શન પામીને પ્રભુ હયું શનિ ગ્રહે, દેવેન્દ્ર ગાંધવ દશન તારૂ ચહે, વદન પદ્મદીપ્તિ પ્રશમ ભાવની છે,
- સૌમ્ય પ્રભા રમ્ય નષભદેવની જી...૨ મહેસાણામાં શોભતા, કષભદેવ ભગવન્ત, સુશીલ નરનારી ભજે, સેવે સાધુ સન્ત, અંતરમાં વાસ કરે, ચરણે વસાવજે, સ્થાપે અજિતપદે, મુક્તિ અપાવજે, વાચક હેમેન્દ્ર ભવતારિણી જી,
સૌમ્ય પ્રભા રમ્ય અષભદેવની છે.....૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરબી આદિનાથ–સ્તવન,
( આ લાખેણી લાજ ) આજ આનંદ અતિ ઉર થાય–આદીશ્વર સ્વામી મૂર્તિ અંતરમાં રૂડી અંકાય- ,, , ચવ્યા સર્વાર્થસિદ્ધિ વિમાને થકી, મરૂદેવા કુખે ગર્ભધારી હરખી, જન્મ કેરે મહેસિવ થાય...આદીશ્વર ૧ અભિષેકી ઈન્દ્રો હર્ષકારી બને. નાભિ રાજા પ્રફુલ્લ સુહે વદને, સુર રમણ મધુર ગીત ગાય...આદીશ્વર ૨ સુનંદા સુમંગલા નારી વર્યા, મેહ મિથ્યા માની ત્યાગ ભાવેર્યા, દિવ્ય દીક્ષા ઉત્સવ ઉજવાય....આદીશ્વર ૩ પ્રભુ કેવળજ્ઞાને શ્રેષ્ઠ જ્ઞાની થયા, બેપ આપી તાર્યા ભવ્ય કીધી દયા, સર્વ લેકે મહત્તા ગવાય...આદીશ્વર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધગિરિને ચરણેથી પાવન કર્યો, સર્વ તીર્થોમાં ઉત્તમતા સારી વર્યો, એવા રાષભ પ્રભુ જિનરાય....આદીશ્વર ૫ પ્રભુ ગણધર મુનિ સંઘ સ્થાપન કરે, ગિરિ અષ્ટાપદે જઈ નિર્વાણે ઠરે, નાભિનંદન જન-હૃદયે સહાય...આદીશ્વર ૬ પ્રભુ મયુરપુરીમાં શી શોભા ધરે! અજિત કીર્તિ મહા ત્રિભુવન પ્રસરે, વાચક હેમેન્દ્ર મહિમાને ગાય...આદીશ્વર ૭
વાઘપુરમંડન અજિતનાથ સ્તવન.
( મીઠા લાગ્યા છે મને ) અજિતનાથ પ્રભુ પ્યારા ભવિને, જાણે શશી ને ચારરે, પ્રભુજી ભવપંથ સાથી ૧ અલખ અગોચર સ્વરૂપ દેખી, લગની લાગી અષ્ટ પહોર રે ... પ્રભુજી ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કંચનવણી ભવ્યેા તણા જનક જિતશત્રુ, વિજયા માતા, હસ્તિ લાંચ્છન જ્ઞાન દાર રે તુજ દર્શનથી નવિનધિ નિપજે, જાગી પ્રીતિ મેઘ મેર રે વાઘપુર વાસી અજિત પ્રતાપી, વાચક હેમેન્દ્ર પ્રેમશેાર રે
www.kobatirth.org
કાયા
તમારી, ચિત્તચાર રે પ્રભુજી ૩
પ્રભુજી ૪
....
....
....
પ્રભુજી ૫
પ્રભુજી ૬
વાઘપુરમ`ડત અજિતજિન-સ્તવન,
( પારેવડા જાજે......... ) આરાધના ઉત્તમ પ્રભુની સંસારમાં, એકરૂપ થાએ પ્રેમતારમાં અજિત પ્રભુજી ભવના ઉધ્ધારક, ઉરથી ભજો દિવ્ય પ્યારમાં .... આરાધના ૨
આરાધના ૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ભવ ભવના પાપે સર્વ ખપાવા, ભક્તિ ગણા દિવ્ય સારમાં ... આરાધના ૩ પુણ્યના પ્રતાપે માનવતા પામ્ય, મેક્ષમાર્ગ સજ આ અવતારમાં.... આરાધના ૪ વિજયા માતા ને જિતશત્રુ પિતા, હસ્તિલાંછન ધર વિચારમાં .... આરાધના ૫ દેવેન્દ્ર યક્ષ અને ગાંધર્વ પૂજે, માનવ ભજે સાકારમાં ... આરાધના ૬ અલખ નિરંજન વીતરાગ સ્વામી ! યેગી ભજે નિરાકારમાં ... આરાધના ૭ વાઘપુર વાસી અજિત પ્રભુજી, વાચક હેમેકે આધારમાં ... આરાધના ૮
સંભવનાથ સ્તવન.
( નજર બજાના...એ રાગ ) ભજે ભાવેથી ભવિજન ! ભજે ભાવેથી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સંભવ જિનેશ્વર અવિનાશી....ભજો ૧ ધન ને જેમન જેવાં ઝાકળનાં બિંદુ, તરવા મુશ્કેલ અતિ સંસાર સિંધુ, જગની માયા જુઠી સાચા જગળ ધુ, સાચા જગમ .
એના ચરણે સહેજ સુખ રાશિ....સંભવ ર ધર્મ વિનાનું જીવન કાચું,
સાચું શરણુ તજી જુઠુ કયાં યાચું ? વીતરાગ ચરણેામાં નિશદિન રાચું નિશદ્ઘિન રાચુ,
પ્રભુ દરશનથી વૃત્તિ ઉલ્લાસી....સંભવ ૩ એ....પુણ્યેથી પામ્યા માનવતા સારી, પ્રભુને ભજી લે આત્મા ઉદ્ધારી,
www.kobatirth.org
:
હેમેન્દ્ર પ્રભુ કેરા ચરણાના પ્યાસી, ભજો ભાવેથી ભજો ભાવેથી, સભવ જિનેશ્વર અવિનાશી....સંભવ ૪
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
અભિનંદન-સ્તવન. (આજા મેરી બરબાદ મહેબત કે સહારે) તારે પ્રભુ ભવસાગરે કરુણાળુ ! ઉગારો,
રાશીનાં ભવચક્રથી અભિનંદન તારો..તારે માયાને મમતા ભર્યો ધન ધામને નારી, - ધન ધામને નારી, મૂર્તિ પ્રભુ વીતરાગ તુજ આધાર બસ મારો,
રાશીનાં ભવચકથી અભિનંદન તારે..૧ આજે થયાં નયને સફલ દશનને પામી,
દશનને પામી, મુખના નિહાળી ભાવ, સર્વે વૃત્તિ વિરામી,
રાશીનાં ભવચકથી અભિનંદન તારો...૨ મારાં કુટિલ ભવ બંધનો સૌ કાપજે સ્વામી,
સૌ કાપજે સ્વામી, હેમેન્દ્ર વાચક પ્રેમથી એ ચાહે શિરનામી, રાશીનાં ભવચક્રથી અભિનંદન તારે...૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
સુમતિનાથ-સ્તવન.
( મેરે બચપન કે સાથી ) સ્વામી સુમતિની મૂર્તિ પ્રમેાદકારી, દૂર ભાગે સૌ ભાવ વિકારી, ભાવવિકારી. સ્વામી સુમતિ સ્વામીની લગની લાગી લગની લાગી, હૈયામાં શુભ જ્યાત જાગી, જ્યાત જાગી, હરદમ હેતેથી ભજી, પાપ તજી, પ્રભુચરણામાં તન મન ધન નાખું વારી, દૂરભાગે સૌ ભાવ વિકારી, ભાવ વિકારી સ્વામી ૧ સુમતિ સ્વામી ભવભય ટાળા, ભવ ભય ટાળા, ચરણે રાખી પ્રેમથી પાળા,
તું દાતા, તુજ તાત વિશ્વતાત, હાથ પકડી પ્રભુજી હવે થે ઉગારી, દૂર ભાગે સૌ ભાવ વિકારી, ભાવ વિકારી સ્વામી ર આશા મિથ્યા દુનીયાં કેરી, આશા સાચી એક હારી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ ધારીને આશ, પ્રભુ ના કરે નિરાશ સદા હેમેન્દ્ર અજિતપદ પ્યાસધારી, દૂર ભાગે સૌ ભાવ વિકારી ભાવવિકારીસ્વામી ૪
સાણંદ મંડન પદ્મપ્રભુ સ્તવન.
( રાગ-અબ તેરે સિવા.. ). પ્રભુ પદ્મ સમી રમ્ય તારી મૂર્તિ મધુરી, જિનદેવ ફળી દર્શનની ઝંખના પૂરી.પ્રભુ ૧ સાણંદવાસી પ પ્રભુ લેજે ઉગારી, જિનદેવ ફળી દર્શનની ઝંખના પૂરી. પ્રભુ ૨ શાંતિ ઉરે છવાઈ—હઠાવી ઉપાધી, આનંદ અંગ અંગે ને ભાવ સમાધિ..પ્રભુ ૩ જે ભાવ કમળમાં પવિત્ર ભ્રમર ભાળતે, પૂરાય પ્રેમ ભાવથી ને ઐકય સાધતે.પ્રભુ ૪ હેમેન્દ્ર ચરણ કમળ ભ્રમર-ભાવના પરી, જિનદેવ! ફળી દર્શનની ઝંખના-પૂરી...પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ સ્તવન.
(ક્યા મીલગયા ભગવાન ) મૂર્તિ તમારી ચન્દ્રપ્રભુ સૌમ્ય રાજવી, મુખ ચંદ્ર વિષે દિવ્ય પ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ભવ-તાપ-પાપ શાન્ત થવા આશરે આવું, જગની તજી જ જાળ ભક્તિભાવ સજાવું અનુરાગવૃત્તિ ચરણ સેવા નિત્ય જાગી, વસ જ્ઞાનન, અખરૂપ જ્યોતિ જાગતી. મુખચંદ્ર વિષે દિવ્યપ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ૧ મૈત્રી તણી સુભાવના, જગ મિત્ર હું ગણું, કરૂણા તણા શુભ ભાવથી ઉર આ હું બનું. ઘારી પ્રમાદ વિશ્વપ્રેમ વૃત્તિ જાગતી, માધ્યસ્થી સમભાવના શાંતિ સ્થપાવતી. મુખચંદ્રવિષે દિવ્યપ્રભા ભવ્ય ભાસતી...મૂર્તિ મમ અંતરે તુજ દર્શને અતિપ્રેમ ઉછળે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ અને સંતોષમાં, ઉર વૃત્તિઓ ભળે, જિનદેવ આપને પ્રભાવ રગ રગે પળે, વાચક હેમેન્દ્ર શરણુ જવા વૃત્તિ જન્મતી મુખચંદ્ર વિષે દિક્યપ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ૩
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. ( રાગ –જાઓ જાઓ અય મેરે સાધુ ) ઝીલો ભાવે ભવિ સુપાશ્વ નામે,
સુખસાગર સુખકાર...ટેક. સરવર સરિતા છીછરા જલનું ખેલન અલ્પ ગણાયઃ સુપાર્શ્વ નામે મહાસાગરની, લહરીમાં શુભ સાર.
ઝીલો....૧ રેમરેમ સહુ પુલક્તિ થાયે, પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું, એવું એ શુભ નીર.
ઝીલે...૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ જેની મન હરનારી વાણી અમૃત ધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી ટોળું ભવને ભાર.
ઝીલે...૩ અનંતકાળથી હું અથડાતેરમણ સહેજ ન ભાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે લગની સાચી લાગી.
ઝીલે..૪ દૂધ સાકર જયમ ભેગાં થાયે, આવે રૂડી મીઠાશ; સુપાર્શ્વ પ્રભુથી એકેય સાધુ, એ અંતરની આશ.
ઝીલો...૫ ભેદ ભાવનો ત્યાગ કરીને, સમતા ગુણને પાછું; એક જ નામ રટીને પ્રભુનું, નિર્મળ જીવન ગાળું.
ઝીલે...૬ હાથ ગ્રહ્યો તો છોડ જરીના અજિત પદવી આપો; ઉર વાચક હેમેન્દ્ર ચહે પ્રભુ સદા ચરણમાં સ્થાપે.
ઝીલે.....૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિઝિબ્રાધ:
(રાગ -- લાખ લાદવની ) જિનવર સુવિધિનાથ અંતરયામી, સુખરાશિ ઉરના આરામ
વંદના મારી સ્વીકારજો....જિનવર ૧ મૂર્તિને સૌમ્યભાવ ઉર તાપ ટાળે, ક૯પત જેવી શુભ કામ,
વંદન મારી સ્વીકાર...જિનવર ૨ આઠે પહોર મારા હૈયે વસે પ્રભુ, કૃપા દ્રષ્ટિ કરી હૈયે હસ વિભ? રટે દેવેન્દ્ર કિનર શુભ નામ,
વંદના મારી સ્વીકારજો...જિનવર ૩ દશન પામી પ્રભુ પામું વિમળતા, માનવ જમે કરી આજે સફળતા, આપ હેમેન્દ્રને અજિત ધામ.
વંદના મારી સ્વીકારજો....જિનવર ૪
વ
૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતલનાથ સ્તવન.
(પંછી બાવરા) મૂર્તિ શાન્તિદા, શીતલનાથ પ્રભુજી,
શીતલનાથ પ્રભુજી...મૂતિ ૧ વદન શાંત અમૃત વર્ષાવે,
અનુપમ શાંતિ લાવે, શીતલ થાયે ત્રિવિધ તાપ,
પ્રભુ ભક્તિ દુઃખ કાપો,
શીતલનાથ પ્રભુજી....મૂર્તિ ૨ અંતર ચક્ષુ ખુલે સુખકર,
અજિત જ્યોતિ નિરખાયે, શુભ ઈચ્છા વાચક હેમેન્દ્ર
શીતલ શરણે જાયે,
શીતલનાથ પ્રભુજી...મૂર્તિ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧
શ્રી શીતલજિન સતવન.
(પહેલે જે મહોબત મેં. ) જિનવર વિના જગતમાં મન! બેલ કોણ તારું? માયા વિષે ફસાઈ મિથ્યા મનાવે મારૂં..૧ ઉઠ જાગ તું અભાગી, થા સજજ જ્ઞાન તેજે, અવસર વીત્યા પછીથી બનશે બધું અકારું. ૨ શીતલ પ્રભુ શરણથી, શીતલ બનાવ ઉરને, રસનાથી ૨૮ પ્રભુને પ્રભુનામ માન પ્યારું. ૩ તજ બંધને જગતનાં લગની લગાવ સાચી, મૃગજળ સમું જગત આ થાશે ન કો’દિ તારું ૪ જિનવર અજિત જગમાં શીતલ સદા સ્વરૂપે, હેમેન્દ્રના જીવનને પ્રભુનામ તારનારૂં ... પ
શ્રેયાંસનાથ સ્તવન, ( રાગ –અખિયાં મિલાકે)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા નિહાળી અતિ ગુણશાળી,
પ્રભુ વીતરાગી.... ઓ પ્રભુ વીતરાગી. શ્રેયનો પંથ સારે ભવ્યને પ્રાણથી પ્યારો, હાથ ગ્રહીને એ પંથે, શ્રેયાંસ સ્વામી સૌને તારો
..પ્રતિમા ૧ ભક્તિમાં લીન રાખે, તરીયા જેનાથી લાખે, એ જિનેશ્વર! ભક્તિ કેરી ધૂન મારા ઉરમાં જાગી,
...પ્રતિમા ૨ અજિત શ્રેયાંસ પંથે યે જિનવર! નરનારી હેમે શ્રેયાંસ ચરણે પ્રેમ ભાવની લગની લાગી.
...પ્રતિમા ૩
જામનગર મંડન વાસુપૂજ્ય સ્તવન.
( રાગ-રેના હય બેકાર પગલી ) વાસુપૂજ્ય આધાર જગમાં,
વાસુપૂજ્ય આધાર....ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પરમ મહદય ચિન્તામણિ જેવા,
જગળધવ એ અવિનાશી, જગજીવન અજરામર જિનવર,
ઉતારે ભવ પાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૧ વાસુપૂજ્યના પ્યારા નંદન,
વિતરાગ ને અલખ નિરંજન. જામનગરમાં દર્શન આપે,
કરતા ભાવિ ઉદ્ધાર જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૨ આત્મબંસરી ઉરમાં વાગે,
અજિત ધામની લગની લાગે. પદ વાચક હેમેન્દ્ર ભજે શુભ,
જિનાજી પ્રાણધાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપૂજ્યસ્તવન. (પરદેશી બાલમા બાદલ આવે ) વીતરાગ હે જિનદેવ! જગને તારે, વાસુપૂજ્ય સ્વામી અરજ સ્વીકારે.
જગને તારે. વીતરાગ ૧ જન્મ મરણ ચક્ર લાગે દુઃખકારી,
લાગે દુખકારી. વિષયે ને રાગ ભજ્યાં બની અવિચારી,
બની અવિચારી. આધાર છે જિનદેવ! અમારે.
..જગને તારો. વીતરાગ. ૨ માનવ જીવન મારું ઉત્તમ બનાવો,
ઉત્તમ બનાવો. આપ કેરા ચરણોમાં બુદ્ધિ વસાવો,
બુદ્ધિ વસાવો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ફરી જન્મ કેરો આવે ન વારો.
.જગને તારે. વીતરાગ. ૩ મૂર્તિ તમારી દિવ્ય આધાર માનું,
આધાર માનું. જેને જોતાં જ ઘટે બળ વાસનાનું,
બળ વાસનાનું. હેમેન્દ્ર જન્મ મરણ વિદ્યારે.
..જગને તારે. વીતરાગ. ૪
વિમળનાથ સ્તવન. ( કભી યાદ કરકે, ગલી પાર કરકે. ) પ્રભુ ગાન કરજે, ઉર ધ્યાન ધરજે, ભવસિધુતારક મરજે.ભવસિધુ..પ્રભુ. જિન ગુણ સ્મરણે, જિનવર ચરણે, શુભ ભક્તિને ધરી તરજે.....શુભ...પ્રભુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
આયુષ્યે તારી દિન દિન ક્ષીણતા, મૃગજલ સમી તારી આશા ને તૃષ્ણા, દિન દિન ક્ષીણતા.
પ્રભુ
મનુભવ તરવા, જન્મ મૃત્યુ હરવા, વિમલનાથે વૃત્તિ ધર વિમલ પ્રભુની વિમલ પ્રતિમા, જગમાં પ્રસરી જેની ગરવી ગિરમા.
...
www.kobatirth.org
જ્
....વિમલ પ્રતિમા,
તન, મન, ધનથી, પ્રભુ ચિધનથી, શશી-ચકાર પ્રીત વરજે (ર)........પ્રભુ....૩ અગ્નિમાં ધૃત સમ વૃદ્ધિ વિલાસે, એને સેવે તે મિથ્યા સાશે....વૃદ્ધિ વિલાસે. માયા મમતા તજી ભાવે પ્રભુને ભજી, ભવસાગર ભિવ! તર
મૃત્યુ આવે પછી કંઇ ના સુધરશે, મનના સૌ ભાવ તારા મનમાં સમાશે,
૪
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કંઈ ન સુધરશે. પદ અજિત જવા, મુક્તિ પંથ વરવા,
વાચક હેમેન્દ્ર પ્રભુ ભજજે....૫
અનંતનાથ સ્તવન.
(રાગ – સાવન કે બાદલે.) પ્રભુ થાનમાં આવો, મુજ ગાનમાં આવે, જિનજી અનતનાથજી દર્શનથી રીઝાવો...
પ્રભુ.૧ શાશ્વત શરણ પ્રભુ ભવદુ:ખ હરણ વિભુ, કરૂણાબ્ધિ પ્રેમમૂર્તિ ચરણે જ વસા પ્રભુ...૨ કમળ સૂર્ય જેવી પ્રભુ વિમલ પ્રીતિ જામી,
પ્રભુ વિમલ પ્રીતિ જામી. શુભ જ્ઞાન તેજે ઉરને જિનદેવ હસાવો પ્રભુ....૩
તિ મહા અલખ તું અનુપ અવિનાશી, હેમેન્દ્ર અજિત ધામે જિનરાજ સુહા.પ્રભુ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ધર્મનાથ–સ્તવન.
( મીઠા લાગ્યા છે મને આજના ) નયને નિહાળ્યા આપને જિનેશ્વર, ભવ ભવનાં દુ:ખેા ભૂલાય રે
આપની મૂર્તિ નિહાળી...ટેક.
ધર્મ રમું પ્રભુ ધનાથ સ્વામી, શુભ ભાવેા અંતર ઉભરાય રે....આપની, ૧ જ્યાતિ વસી દિવ્ય આપના સ્વરૂપે, તેના પ્રકાશ ઉર થાય રે....આપની. ૨ મિથ્યા ભમ્યા ચક્ર ચેારાશી ક્દમાં, સાર શ્રેષ્ઠ ચરણે સાહાય રે....આપની. ૩ ભાવે સે પદ્મ હૈયે મધુપ,
એવી પ્રીતિ પરમ થાય રે....આપની ૪
રાગેા જુઠ્ઠા સર્વે સંસાર સ્નેહના, માનવ સૌ મિથ્યા લપટાય રે....આપની. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
સાચી પ્રભુ એક ભક્તિ તમારી, ભવકેરા બંધથી છુટાય રે. ... આપની. ૬ આપને ભજુ સ્વામી અલખ સ્વરૂપી, ચિઘન પ્રતાપી જિનરાય રે.... આપની. ૭ સ્થાપે શિશુ પ્રભુ અજિત ધામમાં, હેમેન્દ્ર ભજતાં હરખાય રે .... આપની. ૮
પ્રાંતિજમંડન ધર્મનાથ સ્તવન. (રાગ –આ તે લાખેણી લજજા કહેવાય) ધર્મ દાતા પ્રતાપી જિનરાય, સ્વામી સુખસિધુ. શાંત ભાવ નયનમાં ઉભરાય.
સ્વામી સુખસિધુ..ટેક. વાણી ગુણો પાંત્રીસ ભવ્ય બેધ ભર્યા, દિવ્ય ચોત્રીસ અતિશય પ્રભુજી ધર્યા, મૂર્તિ જેમાં ભ્રમણ ટળી જાય.
સ્વામી સુખસિધુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કાઇ દ્વારા ધન ધામે ઈચ્છાને ધરે, મેઘ સાથે મયૂર સમ મન ભાવા વરે, આત્મ સી મધુરી સુણાય....
સ્વામી સુખસિન્ધુ. ૨
સ તારી કૃપાથી આબાદી ધરે, પ્રેમભાવે નિર ંતર સૌ ગાના કરે, આત્મ પ્રફુલ્લિત થાય....
www.kobatirth.org
સ્વામી સુખસિન્ધુ. ૩
રત્નપુરીમાં જનમ્યા ભવિ સૌ રીઝયા, મૂર્તિ પ્રાંતિજમાં શામે પ્રત:પી મહા, કરી દન ભવ્યે સૌ હરખાય.... સ્વામી સુખસિન્ધુ. ૪
આત્મ રૂપે બુદ્ધિને હું ચરણે ધરૂં, દિવ્ય અજિતપદ લેવા હુ ંમેશાં સમરું, વાચક હેમેન્દ્ર શરણે સદાય....
સ્વામી સુખસિન્ધુ. ૫
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
મેારીમંડન ધર્મનાથ સ્તવન, (રાગ:-મેરે મૌલા ખેલાલા.)
ભાનુનંદન ભવભય દૂર કરે, ધર્મનાથ પ્રભુ જગત્રેય કર
ટેક
વિજય નામ વિમાનથી પ્રભુજી ચન્યા ધરણી પરે, સુવ્રતા માતા અનુપમ ચૌદ સ્વને સુખ વરે રત્નપુરી ધરા પ્રભુ પુનિત કરે....ભાનુ. ૧ જનમ્યા પ્રભુ ઉત્સવ મહા ભૂપાલ નર નારી ધરે, ઇન્દ્ર મેરૂ પતે અભિષેક પ્રભુજીને કરે, હાંસે હાંસે વધારે સૌ અમા ભાનુ. ૨ શરદશશીવદને પ્રભુ આનંદ ઉપજાવે અતિ, વલાંચ્છન સુવ્રતા ઉસર સુહંસ મહામતિ, મુજ અંતર અરિના નાશ કરે
www.kobatirth.org
....
....
ભાનુ. ૩ મધુકર ચહે જયમ માલતી વળી મેઘને ચાતકચહે, કે રીત નાથ સુધ દાતા પ્રીત તુજ ચરણે રહે,
....
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ અરિહંત! કર્મ કષાય હરે....ભાનુ. ૪ ચન્દ્રપ્રભા સમ સૌમ્ય શીતલ આપનાં દર્શન કરું, પિયૂષધારા સમ ગિરા જિનદેવ! હું સ્મરણે ધરું કરે પ્રવીણ પ્રભુ મુજ હૃદયે રે....ભાનુ. ૫ ચેત્રીસ અતિશયવંતજિના દોષઅષ્ટાદશ હર્યા પૂરે પ્રભુ મનવાંછના અગણિત જને ભજને તર્યા પ્રભુ પાંત્રીસ વાણુ ગુણને ધરો ...ભાનું ૬ મુક્તિ તણા પંથે જવા હિમ્મત અનુપમ આપજે બુદ્ધિના સાગર જિનેશ્વર અજિતપદમાં સ્થાપજો વાચક હેમેન્દ્રને ભવપાર કરે .. ભાનુ. ૭
શાંતિનાથ સ્તવન. ( રાગ – લાખ લાખ દીવડાની ) શાન્તિ નિણંદ પ્રભુ પંચમ ચકી, અચિરાનંદન સુખકાર-અપજે ભાવો શાન્તિના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વદને સુહાય શાંત અમૃતભર ભાવના, નયને અનંત ભાવ ભવ્ય વિશ્વ પ્રેમના, શાન્તિના સાચા અવતાર..આપજે ભા. ૧ જમ્યા પ્રભુ રમ્ય હસ્તિનાપુરે, જગમાં સુરમ્ય ભાવ શાતિના કુરે, શાન્તિનો સઘળે સંચાર...અપને ભા. ૨ ઈન્દો હૈયે અભિષેકી આનંદે, ગાયે પ્રતાપ દિવ્ય ચરણને વંદે, સુરબાલા રીઝે અપાર... અર્ધજે ભા. ૩ શાનિત નૃપાલ વિશ્વસેને શી વ્યાપી? અચિરા અંકે ઝુલે સ્વામી પ્રતાપી, પામે મૃગલાંછન સંસ્કાર...અપજે ભા. ૪ વનરાજી ભવ્ય સર્વ ભાવેથી ફાલે, વિહગો ઉડે પ્રેમ ગાનેથી મહાલે, ઝુલે સૌ વિધ વિધ પ્રકાર...અપજે ભાવો. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શોભે ન્યારા સમવસરણ સ્થાને, આધે તત્ત્વા દિવ્ય માલકાષ ગાને, જિનવાણી અમૃતધાર....અપ જો ભાવા. ૬ સમતા ભાવે ભિવ ખેાધેથી ઝીલે, કર્મા ટળે દિવ્ય ભાવે! શા ખીલે ! લાશ ભવિપામ્યા ભવપાર...અપ જો ભાવા. ૭ કેવલજ્ઞાની પ્રભુ જનના ઉપકારી, મૂર્તિ પ્રભુ ક્રિન્ચ સુખને દેનારી, મયુરપુર સ્વામી આધાર....અપ જો ભાવેા. ૮ ગાજે કીર્તિ અજિત વિશ્વે તમારી, પૂજે સુરેન્દ્ર સ્તવે કિન્નર નરનારી, હેમેન્દ્ર ચાહે ઉદ્ધાર અપજો ભાવેા. ૯
www.kobatirth.org
4444
શાન્તિનાથ સ્તવન. ( રાગઃ—જબ તુમિ ચલે પરદેશ )
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
પ્રભુ કરું સ્મરણ હંમેશ હરે ભવકલેશ, જિનેશ્વર સ્વામી પ્રભુ શાન્તિનાથ સુનામી, નયનથી જ્યાં મૂર્તિભાળી દીધાંભવનાં પાપોટાળી દુઃખ દૂર થયાં જિનરાજ રૂડી પ્રીત જામી. પ્રભુ સુજ રામ રામ આનંદ વહે, મુખ નામ તણે બસ જાપ ચહે, મન નાચે ને તન નાચ કરે બહુનામી. પ્રભુ ૨ ગુણપદ્મપ્રભુ મંડળ ગાયે, ઉર હર્ષ છટા નવલી છાયે, હેમેન્દ્ર ભજે દિનરાત..... પ્રભુ શિરનામી. ૩
શ્રી શાન્તિનાથ સ્તવન. ( રાગ-અય ચાંદ છુપ ના જાના.) પ્રભુ શાનિ જિનાજી આવે ...... .. ટેક. જગ શાન્તિમાં ઝુલાવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શાન્તિસુધાની વર્ષ, વર્ષાવો એજ લ્હાવો પ્રભુ. ૧ તજ પ્રેમદષ્ટિ મળતાં ઘટઘટ પ્રકાશ જાગે, વીતરાગદેવ! તારી મૂર્તિ મધુરી લાગે, તુજ ચરણ શરણ પામી મન મસ્ત પ્રેમરાગે.
..પ્રભુ ૨ જિન વિમલ સ્વરૂપી! ઉરભાવ વિમલ આપે કરુણાળુ પ્રેમસિધુ સઘળે સુધર્મ સ્થા, ભવપાર કરે સ્વામી દુક્કમ સર્વ કા ....પ્રભુ સહાયક સદેવ સુંદર નિર્મળ સદા સુનામી, ત્રાદ્ધિ અનંત બુદ્ધિ આપો હે પૂર્ણકામી? શુભ ભક્તિભાવે થાયે હેમેન્દ્ર અજિતધામી.
...પ્રભુ. ૪
શાન્તિનાથ–સ્તવન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
(રાગ –જબ તુમ ચલે પરદેશ.) પ્રભુ શક્તિનાથ જિણુંદ હરો ભવ ફંદ, નિરંજન સ્વામી, શરણે રાખ બહુ નામી
પ્રવું. ૧ તુજ શાન્ત સુધારસ સરવરમાં,
ઝીલું હરદમ ભક્તિરસમાં, મુજ રેમ રેમ પ્રભુ વ્યાપે, શાન્તિ સ્વામી..શરણે રાખ બહુનામી પ્ર. ૨ જગ સર્વ અશાન્તિમાં રમતું,
માયા મમતા મેહે ફસતું, હેમેન્દ્ર અજિત પદ ચાહે, પૂરણકામી ! શરણે રાખે બહુનામી... પ્રભુ, ૩
કુનાથ સ્તવન, (રાગ –ખમા )
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કુન્થુ જિનવર ! સહાયક સુખકર,
અક્ષય સુખને આપેા રે, કલેશ ફ્રેશ માહિદ શત્રુ દયા કરીને કાપે રે, કુન્ધુ..ટેક. સુરનર મુનિવર ભાવધરીને અંતરમાં આરાધે રે, વિશ્વ સકળ અમૃત સમ એ એકધામૃતને સાથે રે. 3ry....9
મૂર્તિ આપની મનમાં ભાળું ધ્યાનધરૂં સુખકારી રે, આપની ભક્તિ લક્ષ્ય ોડી ન ગણું દુનિયાંદારી રે
કુન્ધુ...૨, માથા મદના રાગ ટાળવા કૃપા આપની ઔષધરે, દશ નને અભિલાષી હુંછું ચરણ કમળમાં પૌષધ રે
કન્ઝ્યુ....૩ પાપ વિદ્વારા તાપ નિવારા ભવસાગરથી તારે રે જન્મ મરણ જ જાળ કાપીને હેને પ્રભુ ઉદ્ધારા રે
કન્ઝ્યુ.૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ભાવો સુંદર હૃદયે સ્થાપી ભવની હરકત હરજે રે અજિત હર્ષ વાચક હેમેન્દ્ર બુદ્ધિ નિર્મળ
કરજે રે...કુન્યુ. ૫
શ્રી અરનાથ જિન–સ્તવન.
( રાગ – બાગેશ્રી.) દર્શન સુખદ અપાર-અરજિન.ટેક. શશી સમ શુભ ઉજજવલ મુખકાન્તિ,
ઉરસિધુ લહરાવે, હર્ષ દિવ્ય સ્થળ સ્થળમાં ભાળું.
મુખ દર્શન અતિ ભાવે....અરજિ. ૧ અલખ અગોચર દર્શન માટે ગીશ્વર
અતિ તલસે. ચન્દ્રચકોર સમી ઉર પ્રીતિ, પ્રેમળ ભાવે વિલસે
અરજિ.૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન સુધારસ નયને ભાળી શીતળ અંતર થાયે અમૃતમય આંખલડી નિરખી તાપ સર્વ દૂર થાય
અરજિ.૩ દેવી માતા, તાત સુદર્શન કુલના ભાનુ સ્વામી લાંછન નંદાવર્ત શેભે અરજિન પ્રભુ શુભ નામી
અરજિ ...૪ દ્રવ્ય ભાવથી દર્શન કરતાં દર્શક ભેદ હણાયે કપલતા શી મૂર્તિ મનહર ઈચ્છા પૂરણ થાય
અરજિ...૫ સમેતશિખરે ચાલ્યા ક્ષે અજિત શિવપદ વાચક હેમેકે શુભ ભાવે, [દાતા
અરજિન ભવના ત્રાતા....અજિ. ૬
મલ્લિનાથ-સ્તવન. (રાગ –આઈ દીવાલી..આઈ દીવાલી...)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
દશને રીનું દર્શને રીશું,
માયાવી રંગ ના ગમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દર્શને રીનું દર્શને રીનું..૧ મારે અવતાર ગણું સફલ ચરણ સ્પર્શને, મલ્લિ જિનેશ ધન્ય ભાગ્ય આજ દિવ્ય દર્શને, પૂજનમાં મનડું ભમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દશને રીમું દર્શને રીજું...૨ જંદગાની અલ્પ વાતવાતમાં વીતી જતી, ભક્તિ વિના મૃત્યુ સમે માનવતણી જ શી સ્થિતિ, હેમેન્દ્ર અજિતપદમાં રમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દર્શને રીજું દર્શને રીશું...૩
મુનિસુવ્રતસ્તવન.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ –મિલકે બિછડ ગઈ અખિયાં) દર્શનનાં પ્યાસી લેચનિયાં,
પ્રભુકેરા, દર્શનનાં પ્યાસી લોચનિયાં, મુનિસુવ્રતસ્વામી, અગમ અગોચર,
વીતરાગ દેવ અવિનાશી, અંતરનાં દ્વાર ઉઘડીયાં,
પ્રભુ કેરા દર્શનનાં પ્યાસી લેચનિયાં. ૨ મૂર્તિ મનોહર નિરખી તમારી,
જાગ્યાં સદ્ભાગ્ય સુખકારી, ઉરપક્વદલ સૌ વિકસિયાં,
પ્રભુ કેરા દર્શનનાં પ્યાસી લોચનિયાં. ૩ અજિતધામદાતા જિનના ચરણમાં,
દેવેન્દ્ર સર્વસ્વ અપે, હેમેન્દ્ર ઉરન હસીયાં,
પ્રભુ કેરા દશનનાં પ્યાસી લેચનિયાં. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી નમિનાજિનસ્તવન. ( રાગઃ—કલ્યાણ. )
શિવ સુખ શાશ્વત આપે। નાથ! શિવ સુખ શાશ્વત આપે,
ભવ સાગર ભય કાપા નાથ.... અલખ અગોચર નિિજિનેશ્વર ચંદ્રવદનસુખકારી પ્રશમ ભાવ શા શોભે ન્યારા નાખું સૌ એવારી. શિવ સુખ. ૨ નયન યુગલ અમૃતભરનિરખી ભવન રોગ નિવારૂં અવલ બન ચરણાનું પામી જન્મ મરણ દુ:ખ હારૂં શિવ સુખ. ૩ જિનવર મારા સાચા સાથી સ્મરણે નિશદિન રાચુ જિનવર તારક નિવર હાયક જિનવર વિ સો કાચુ અજિતપદના દાતા સુખકર નમિનાથ પદ પામું નિશદિન સ્મૃતિ વાચક હેમેન્દ્રે જાગે! ભવદુ:ખ શામું...શિવ સુખ. ૫
શિવ સુખ. ૪
www.kobatirth.org
....
....
૧
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિનાથ–સ્તવન. (રાગ-મજુમ બરસે બાદલવા) શ્યામ મેઘસમ નાવલિયા પ્યાસી મયૂરી સમ હું નેમિનાથ આવે આવો નેમિનાથ આવો..ટેક. હરણાંને ઉગાર્યા ધારી ત્યાં દયા ત્યાં દયા, કરુણાધારી સાચા સ્વામી ત્યાં થયા ત્યાં થયા. કરુણુ કેરા સાગર હ! રાજુલ ત્યાગ શાને? નેમિનાથ આવે આવે નેમિનાથ આવો.
શ્યામ...૧ શ્યામ વર્ણના બેલી સખીઓ સૌ હસે સૌ હસે આપતણા ગુણસાગરમાં મન ઉલ્લશે ઉલ્લશે. પાછા ને વાળ હે કર મારે ઝાલે સ્વામી, નેમિનાથ આવો આવો નેમિનાથ આવો.
શ્યામ..૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
રાજુલનેમિ કેરા ચરણે ઉત્તરી, ઉદ્ધરી, દીક્ષાધારી અજિત પદમાં એ ઠરી એ ઠરી, હેમેન્દ્રે એ ભાવા રે, હેતે ઉદ્ધારા સ્વામી. નેમિનાથ આવે આવે! નેમિનાથ આવે.
શ્યામ....૩
આરાસણાકર નેમિનાથ-સ્તવન.
(રાગ:-પપીહારે, પપીહારે, પપીહારે )
સુભાગીરે, સુભાગીરે, સુભાગીરે.... ....ટેક
શુભ આરાસણ પ્રભુ ધામ નેમિ પ્રભુનાં દર્શન પામું
માનુ શુભ વિશ્રામ....સુભાગીરે. ૧
જે દન દેવેન્દ્રને દુલ ભ તે પામ્યા સુખકાર, ઉપરી જેને ભજતાં રાજુલ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
તે મમ જીવનાધાર હાં નેમિ પ્રભુજી નજરે જોઉ મુખ નેમિનું નામ....સુભાગીરે. ર યાદવકુળતિલક જિનવરજી
દયા તણા ભંડાર, તેનું સૌમ્ય વદન નિરખતાં સલ થાયે અવતાર હાં દિવ્ય પ્રભા મુખપર મનમેાહક
પ્રભુ ઉરના આરામ....સુભાગી ૩.
વિશ્વપ્રેમના મત્રના દાતા સમતાધારી અલખ અગોચર શાંતિ દાતા અંતરયામી નેમિનાથ પ્રભુજી ત્રિભુવનતારક હે અવિનાશી ઉદ્ધારા જિનદેવજી એકજ પ્રભુ આધાર અમારા
આપે। હૈયે હામ....સુભાગીરે, ૪
ધામ ધરાને સગાં સહેાદર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા મમતા સૌ ક્ષણભંગુર, વીતરાગ હે અલખ નિરંજન તુજ ચરણે વસાવા નામ રટણ દિનરાત કરૂં હું માનવ ભવનો લ્હાવો વિમલ ભાવી વાચક હેમેન્દ્ર
આપે અજિત ધામ... સુભાગીરે. ૫
નેમિનાથ-સ્તવન.
(રાગ –હારી ) નમિ પ્રભુ સુખકારી જિનવર! મંગલકારી. ટેક. શિવાનંદન! ભવભીડભંજન! સૌરીપરીમાં
જમ્યા, ઈન્દ્રાણી હલરાવે કરમાં સુરનર ઇન્દ્રો પ્રણમ્યા,
ગાયે ગીત ગુણધારી.....નેમિ. ૧ સારંગ સજજ કર્યું શિશુ ભાવે સુદર્શનને ભમાવ્યું પાંચજન્યને રમતે કુંકી જગને મુગ્ધ બનાવ્યું.
ચક્તિ થયા શ્રી મુરારી...નેમિ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
દ્વારામતી ગેાપાંગના સ ંગે હારી રમ્યા શુચિ ભાવે નિર્માહી અવિકારી ભાવા આંતર શત્રુ હઠાવે. દિશ દિશ કીર્તિ પ્રસારી....નેમિ. ૩ દેહ દ્વારિકાં ચેતન રંગે હારી જ્ઞાનની રસીયા, સાહ નાદનું સ ંગીત ગુ જે સુરનર તાપેા શમીયા.
જ્ઞાનની ભરી પીચકારી....નેમિ. ૪ આઠ જમની પ્રીતિ ત્યાગી ગિરનારે સચરીયા ભાગ ક` સૌ ક્ષીણ થયાં જ્યાં પરમાન દને વરીયા
પરમ પુનિત અવિકારી...નેમિ. રાજુલને ચારિત્ર સમપી સાચા રાહ બતાવ્યે, વીતરાગ પ્રભુ ભવ ઉદ્ધારક ! મેાહ અરિનેનિવાર્ય, ભવથી રાજુલ તારી....નેમિ. દ વિમલ હ્રદય વાચક હેમેન્દ્ર અજિત લગન શી જાગે!
નિલ બુદ્ધિ દાતા જિનવર ભાવે નમું અનુરાગે લેજો પ્રભુજી ઉગારી...નૈમિ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
નેમિનાથ સ્તવન.
( રૂઠે હુએ ભગવાન... ) એ નેમિનિન વીતરાગ! તારી ન્યારી પ્રતિમા,
તારી ન્યારી પ્રતિમા....૧ તુજ દિવ્ય દર્શન પામી નહિ હર્ષની સીમા,
તારી ન્યારી પ્રતિમા....૨ આવ્યા પરણવા પ્રેમથી યાદવ કુલે ભાનુ પ્રાણ તણા દુ:ખનાદથી દુ:ખ અંતરે જાગ્યું, ત્યાગી સુશીલા રાજુલા ભવ આઠ પ્રીતિમાં,
તારી ન્યારી પ્રતિમા....૩ દીક્ષા ગ્રહી કેવળ વર્યા ભવિ તારીયા સ્વામી રેતી રહી રાજુલા પૂજે ચારિત્ર નીતિમાં
તારી ન્યારી પ્રતિમા....૪ ગિરનારમાં નિર્વાણના પંથે ગયા પ્રભુ રાજુલ તરી ચરણે ભજી અરિહંતજી વિભુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પામી અજિત સ્થાનને રાજીમતી સતી હેમેન્દ્રને તારો વસાવો દિવ્ય ગતિમાં,
તારી ન્યારી પ્રતિમા...૫
નેમિનાથ સ્તવન. (કીસીકે મધુર પ્યાર મેં મન મેરા ખો ગયા). મધુરી છબી શ્યામઘન શ્રી નેમિનાથજી,
શ્રી નેમિનાથજી! શ્રી નેમિનાથજી. નિભાવી પ્રીતિ આઠ ભવની પ્રેમ ભાવથી, રાજીમતીના પ્રેમને સ્વીકારો નાથજી
સ્વીકારો નાથજી...મધુરી. પ્રાણીતણા પોકારથી કરૂણા શી મન વસી! રાજુલનું તલસે હૃદય નિહાળે રે હસી, ચકેરી ચંદ્રઘેલી સ્વામી રાજુલા થતી, રાજીમતીના પ્રેમને સ્વીકારે નાથજી,
સ્વીકારે નાથજી..મધુરી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવેન્દ્રને દુર્લભ બને ચરણે પ્રભુ તણાં તારી સુશીલા રાજુલા એ ભાગ્ય પૂર્વનાં તારો પ્રભુ તે પ્રેમથી સ્થાપિ અજિતપદે પૂરી કરે એ વાંચ્છના ઉર ભાવ એ વદે સ્વામીજી મયૂર મેઘ શી મુજ આત્મની ગતિ હેમેન્દ્રના શુભ પ્રેમને સ્વીકારો નાથજી,
સ્વીકાર નાથજી....મધુરી.
શ્રી પાર્શ્વનાથ–સ્તવન. (માડીના જાયાની મીઠલડી માયા) વામાના નંદન ભવભીડભંજન,
પાર્શ્વનાથ સ્વામીને વંદના...૧ જિનવર! કથીર સમી મારી જીવનગતિ, આપ સુવર્ણ સમી જીવનમાં સન્મતિ, પાર્શ્વમણિ જેવા ગુણધામ પાર્શ્વનાથ.૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભવભયને તાપહારી મૂર્તિમાં મન ઠરે, મુખને શુભ શાંત ભાવ સઘળાં દુ:ખ હરે, રસના રટે પાર્શ્વનામ .... પાર્શ્વનાથ...૩ અમૃતનું સિંચન સૌ રેમ રોમ થાયે, સુરેન્દ્ર પ્રેમ ભર્યા સ્તવનોને ગાયે, કરતી દેવાંગના પ્રણામ ... પાર્શ્વનાથ....૪ આત્મા અજિત-બંસી–ધૂન મચાવે, ભવિજન સૌ ભક્તિ ગાન હસે ગજાવે, હેમેન્દ્ર ઉરના આરામ! . પાર્શ્વનાથપ
મેરબી મંડન ચિન્તામણી પાર્શ્વનાથ–સ્તવન.
(પારેવડા જાજે વીરાના દેશમાં) ઉમંગમાં ગાઓ પ્રભુના ગાનને
ચિન્તામણિ પાર્શ્વનાથને...ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
અશ્વસેન કુલના દીપક પ્રભુ,
વામાનંદન ભગવાનને...ઉમંગમાં....૧ શરદચંદ્ર સમી મુખડાની શોભા,
પાયે બેધામૃત પાનને....ઉમંગમાં...૨ અનંતત જેવી મૂર્તિ તેજસ્વી,
આપે અનંત ગુણજ્ઞાનને ઉમંગમાં...૩ આદિ અનંત પ્રભુ ત્રિભુવનતિલક,
દર્શાવે સત્ય આત્મભાનને... ઉમંગમાં...૪ વાંછિત પૂરે ચિંતામણિ સમ,
દેતા જે દિવ્ય ભક્તિદાનને..ઉમંગમાં.૫ કમળ સૂર્ય સમી પ્રીતિ પ્રભુમાં,
નિશદિન ચાહ પ્રભુધ્યાનને..ઉમંગમાં....૬ ધરણેન્દ્ર પદ્માવતીજી દીપાવે,
શાસન રક્ષા ને સન્માનને.. ઉમંગમાં....૭ મયુરપુરના વાસી જિનેશ્વર,
સાચવજે ભવના સુકાનને... ઉમંગમાં...૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
અજિત ચરણને મેથી સેવે,
હેમેન્દ્ર કૃપાનિધાનને..ઉમંગમાં...૯
ચિન્તામણિ પાર્શ્વનાથ-સ્તવન.
( તું કાનની બદલીમ મેરે ચાંદ) ચિતામણિ સમા પ્રભુજી, પાર્શ્વ સ્વામીજી મંગલસ્મરણ, દુ:ખહરણ પાર્થ સ્વામીજી
ચિંતામણિ...૧ મૂર્તિ નિહાળી સૌમ્ય નાથ ! કલ્પવૃક્ષ શી, પદ્માવતીજી દિવ્ય વળી પાર્શ્વ યક્ષજી, શાસનરક્ષક ચરણ સેવે પાર્થ સ્વામીજી.
ચિંતામણિ...૨ અમૃત તણું ઝરણું પ્રભુ નેત્રમાં ઝરે, જે એ સુધા હૈયે ધરે તે દુ:ખથી તરે. ઉત્તમ એક જ શરણ તારું પાર્શ્વ સ્વામીજી.
ચિંતામણિ...૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણગાનથી મનડું ને હર્ષમાં ઝુલે, હેમેન્દ્ર અજિત-ધૂન કરે, હૃદય-દગ ખુલે, કથીર કેરું કુંદન કરે પાકવ સ્વામીજી.
ચિંતામણું....૪
તંભન પાર્શ્વનાથસ્તવન.
(પ્રેમીને પ્રેમી કે પુછે...) સ્તંભન પ્રભુજી સુખકારી, શ્રી પાર્વનાથ સ્વામી
સ્વામી... ભવદુઃખ નાખે નિવારી, શ્રી પાર્શ્વનાથ સ્વામી
સ્વામી...એ ટેક. મેઘે ચાતક તણું જેવી પ્રતીક્ષા, એવી પ્રભુ તણું ધારું આકાંક્ષા, આકાંક્ષા પૂરી કરાવે શ્રી પાર્વનાથ સ્વામી.
સ્વામી...સ્તંભન ૨ આત્માની બંસી અજિત-ગીત ગાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
પ્રભુની પ્રીતિનું પ્રેમામૃત પાયે, હેમેન્દ્ર હર્ષે ઝુલાવે, શ્રી પાર્શ્વનાથ સ્વામી.
- સ્વામી તંભન...૩
ગોડી પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ –ભૂપાળી. ) ગેડી પાવ આધાર જીવનને,
મેડી પાવ આધાર...ટેક. અહિલાંછન શેભે મનમેહક
શિવપદના દાતાર... જીવનને... ૧ અથવસેનજી તાત કાશી–નૃપ,
વામા માત સુખકાર... જીવનને... ૨ પાર્વમણિ સમ દર્શન અનુપમ,
- ટાળે ઉરઅંધાર... જીવનને... ૩ મૂર્તિ શાંત સુધારસ પાયે,
અજિતપદ દેનાર ... જીવનને.... ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
મુનિ હેમેન્દ્ર રીઝે પ્રભુ ધ્યાને,
જિનવર ગુણભંડાર... જીવનને... ૫
શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ –પ્રેમી ઝુલાવે.) શંખેશ્રવર સ્વામી પ્રતિમાજી ન્યારી, સૌ તાપથી એ સદા તારનારી... શંખેશ્વર. હે પાશ્વ સ્વામી! મને ભવથી ઉગારે, જેવો તેવો પ્રભુ હું દાસ તારો, હું દાસ તારો, તેને ઉદ્ધારે .... શંખેશ્વર મુક્તિના પંથે જ વાળે પ્રભુજી, હેમેન્દ્રની આત્મકેકિલ કૂજી, કે કિલકૂજી. શ્રી પાર્શ્વનાથ પ્રભુજી... શંખેશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
મેારી મંડન ગાડી પાર્શ્વનાથસ્તવન. ( મીઠા લાગ્યા છે મને )
ગોડીજી પાર્શ્વ પ્રભુ ત્રિભુવનનાયક, વીતરાગ ગુણુભંડાર રે....પ્રતાપી મૂર્તિ તમારી. કલ્પતરુ જેવી વાંચ્છિત દેનારી,
સલ કરે અવતાર રે....પ્રતાપી. ૧ અશ્વસેન કેરા ફુલચંદ્ર સ્વામી,
વામાનંદન સુખકાર રે....પ્રતાપી. ૨ અહિલાંચ્છને પ્રભુ શે।ભેા અનુપમ,
પ્રભાવતી ભરથાર રે....પ્રતાપી. ૩ નીલ વર્ણ ધારી કાયા તમારી,
પૂજે સકલ સંસાર રે....પ્રતાપી. ૪ શાભા અતુલ શી ધિર છત્રે,
ભવ ભવના સાચા આધાર રે....પ્રતાપી. ૫ પાર્શ્વ મણિ જેવી કૃપા તમારી,
લાહનું કંચન કરનાર રે....પ્રતાપી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયૂરપુરના
વાસી
પ્રભુજી,
શાશ્વત સુખ દાતાર રે....પ્રતાપી. ૭ પદ્માવતી પાર્શ્વયક્ષે શાભતા,
ભવ્યેાને કરતા ભવપાર રે....પ્રતાપી. ૮ અજિત ચરણાને સદૈવ સેવી,
હેમેન્દ્ર માર્ગે ઉદ્ધાર રે....પ્રતાપી. ૯
પહે
મહાવીર—સ્તવન. (આજ હિમાલયકી ચાટીસે... ) વીરપ્રભુનાં દર્શન પામી, ભવસાગરને પાર કરે વીરભજો, વીરભો, વીરભો,
આ શાણા ભવ્યા, મુક્તિ કેરૂં ધામ વા.
પુન જોબન ને સાચા મમતા
વીર પ્રભુના પથ્
www.kobatirth.org
શ્રેય પથના કટક સૌ,
વળવા
ત્યાગ ધર્મ ઉત્તમ માના,
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
o$
સહનશીલતા સુંદર સાધન
વીર વીરને જાપ કરે....(૨)
વીરભજો, વીરભજો, વીરભજો, આ શાણા ભબ્યા! મુક્તિ કેરું ધામ વરે, આ દુનિયાના રંગ નકામા
એમાં શું વિશ્વાસ ધરે
કાળ તણેા તુજ ગ્રાસ થશે ત્યાં,
પીડા તારી કેાણ હરે?
વાચક હેમેન્દ્રે એ ભાવા અજિતવીરના
www.kobatirth.org
ચરણ ભરો.
વીરભો, વીરભો, વીરભો, એ ભવ્યેા! શાણા, સુક્તિ કેરૂં ધામ વરે....(૩)
મહાવીર–સ્તવન ગૌતમ વિલાપ. (હુમ જંક કયા કરેંગે જબ )
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
સુખકારી વીર સ્વામી! મુજ આશ નિરાશ થઇ, મુજ આશ નિરાશ થઇ....ટેક મિલનની અંત ઘડીએ કયમ રાખ્યા દર સ્વામી કયમ રાખ્યો . દૂર સ્વામી નિર્વાણ પંથે ચાલ્યા, જિનવરજી પૂર્ણ કામી, ગૌતમની આથ ગઇ (૨) સુખકારી ૧ સાગરનાં નીર મધ્યે મુંઝાયે રક પ્રાણી, (૨) તે રીત ગૌતમ આજે ઉચ્ચારે દીન વાણી, પ્રભુ તારા હાથ દઈ (૨) સુખકારી.... ૨ મમતાના બંધ કાપા, આપાને જ્ઞાન સ્વામી, આપેાને જ્ઞાન સ્વામી,
તુજ પથમાં નાથ ! ચેાજી નાખાને કષ્ટ શામી, તુજ પ્રતિમા ઉર રહી (૨) સુખકારી.... ૩ ગૌતમનાં મેાહમમતા વૈરાગ્યે દૂર કીધાં, શુભ દિવ્ય કેવળજ્ઞાને મધુ વીર અમૃત પીધાં, હેમેન્દ્રે મુક્તિ ચહી (૨) સુખકારી.... ૪
www.kobatirth.org
....
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર–સ્તવન.
(અખિયાં મિલાકે...) ભવિજન આવો ઉર હરખા, મહાવીર ગાઓ, એ .... મહાવીર ગાઓ. સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારું, જ્ઞાન, શીલ, તપ, ધરી હલેસાં, વીર પ્રભુનાં ચરણે પામે ... ભવિજન. ૧ મહાવીર નામ લેતાં, સર્વ કષાય જાતા, એ અજિત ચરણેને ભજતાં, જન્મ મરણ બંધન સૌ ટળતાં..ભવિજન ૨ પદ્મ પ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે, વાચક હેમેન્દ્ર પ્રભુને અષ્ટપ્રહર રસનાથી ગામે
ભવિજન... ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર–સ્તવન. (એ દુનિયા બનાને વાલે... ) આ નાની શી નયા મારી,
પ્રભુ તારે મહાવીર સ્વામી, ભવસાગરના મસ્ત તફાને
ડગમગ ડેલે મૈયા, ડગમગ ડેલે નૈયા આ નાની શી વૈયા મારી.
પ્રભુ તારો...૧ કામ કોઇના મગરો નાચે,
તેને જોતાં મનડું ત્રાસે, એ ભવતારક જગસ્વામી!
ઓ ભવતારક જગસ્વામી! ભવસાગર પાર કરાવો આ નાનીશી નયા મારી,
પ્રભુ તારે મહાવીર સ્વામી.... ૨ સુશીલ ચંદનબાળા તારી,
વાચક હેમેન્દ્રને ભે તારી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ દિવ્ય અજિત સુખરાશિ,
એ દિવ્ય અજિત સુખરાશિ, આ ભવભય નાખો ટાળી, આ નાની શી નયા મારી
પ્રભુ તારો મહાવીર સ્વામી.... ૩
ગૌતમ-વિલાપ.
( દેહરા ) આજ્ઞા પ્રભુની માનીને ગૌતમ લેતા પંથ, દેવશર્માને બોધવા હદયે વીર ભગવંત.... ૧ ઉપદેશી પાછા વળ્યા સુણ્યા દુઃખમય શબ્દ, મહાવીર નિર્વાણ ગચા ઉભા મુદ્ર શાસ્તબ્ધ... ૨ વાયુથી કદળી પડે હરાય ઉરને સાર, ગૌતમ એવું દુ:ખ ધરે નયને આંસુધાર.... ૩ ભદંત કોને હું કહું મહાવીર ગુણભંડાર? હે ગૌતમ! એ પ્રેમથી કેણ હવે કહેનાર... ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂણાનિધિ આ શું કર્યું? દૂર કર્યો કયમ દેવ? હર્ષ પ્રેમલ ભક્તિથી, કરીશ કેની સેવ?... ૫ મયૂર ઘનની જે ગતિ જેવી ચંદ્ર ચકોર, તજ સહ પ્રભુ મહાવીરજી! એવી પ્રેમની દોર. ૬ મેહ મમત વિદાજે આપ જ્ઞાનપ્રકાશ, શરણ તમારું દિવ્ય છે, એક તમારી આશ..... ૭
(રાગ –જેગી... ) શાસનપતિ મહાવીર કૃપાનિધિ અંતરના આરામ એકલે મુકી આ જગમાં કેમ ગયા મેક્ષ ધામ.
અંધકાર પાસે લાગે, બુદ્ધિ કુંઠિત થાય, ભારતભાનુ અસ્ત થતાં હવે અંતર હામ હરાય. ૧ કેવળમાં શું ભાગ પડાવત એ મનમાં શું વિચાર, ત્રિભુવનપતિ બાલક સમ ગૌતમ ત્યાગે નિજ
આધાર....૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાળી શી રીત એક હાથથી પડશે જિન ભગવંત, સહાય વિના શું બનશે મુજથી વિશ્વપતિ
ગુણવંત ?... ૩ શ્રત ઉપગે જાણ્યું પૂર્વ કીધે ન છૂત ઉપયોગ અકપક્ષીયનેહ ઘર હો આ રીત ભાવિયેગ.. ૪ શુકલ ધ્યાનમાં આરુઢ ગૌમત કેવળ જ્ઞાને પ્રકાશે, પ્રભુસ્થાને દેવેદ્રો સ્થાપે, જન સુરગણુ ઉલ્લાસે. પ ગૌતમ લબ્ધિના સાગરસમ પ્રાતઃ સ્મરણીય દેવ, રાએ ત્રિભુવન દિવ્યાનંદે યાચે સુરનર સેવ. ૬ અજિતધામના દાતાપ્રભુ મહાવીર સ્વામી ભજશે વાચક હેમેન્દ્ર પ્રભુસ્મરણે જન્મ મરણ તે તજશે
જિનવાણી.
(રાગ –દૂર્ગા.) વાણી શી ગુણવાન પ્રભુની...વાણી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
પાંત્રીસ ગુણથી ગરવી લાગે,
ગાજે સાગર શું મહાન...પ્રભુ. ૧ માયકોષમાં આપે દેશના,
ભવિજન થાયે ગુલતાન....પ્રભુ ૨ શોભે સમવસરણમાં જિનવર,
ગાંધર્વ ગાયે ગુણગાન..પ્રભુ. ૩ પશુગણ માને પશુની ભાષા,
જિનને આપે માન...પ્રભુ. ૪ પંખી સમજે એ વાણુ પંખીની,
તલ્લીન થાતાં ભૂલી ભાન....પ્રભુ. ૫ જન્મ વૈરને હિંસક ત્યાગે,
પીયે બેધામૃતપાન...પ્રભુ. ૬ સુર નર રીઝે વાણી–પીયૂષે,
. અંતરમાં ધારે પ્રભુ ધ્યાન...પ્રભુ. ૭ નવસ્વર્ણ કમલે વિચરે વિભૂજી,
ખીલે તુઓ સમાન...પ્રભુ. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતપદની દાતા જિનવાણું.
હેમેન્દ્ર હૈયે એ ભગવાન...પ્રભુ ૯
શ્રીમંધર સ્વામી સ્તવન. (રાગ –મારે તે ગામડે એક વાર આવજે.) સ્વામી શ્રીમંધરજી! પ્રેમથી પધારો, ભારતભૂમિને પ્રભુ આવી ઉધ્ધારજો, મુક્તિના મંત્ર નાથ! ભારતને આપજે. સ્વામી.
(સાખી) જગબંધુ પરમેશ છે, પ્રિયતમ પ્રાણાધાર, દર્શન આપી ભાવથી, સફલ કરો અવતાર, દૂર દૂર નાથ! છતાં ચિત્ત ચરણે વસે, ચિઘન સ્વરૂપ જોઈ, અંતર મારું હસે. નાથ! તમે મારા, હું આપને નિભાવજે, નિર્મલ શુભ જ્ઞાન ત અંતર જગાવો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
મુક્તિના મંત્રનાથ! ભારતને આપજો.. સ્વામી. ચાહુ ના ઈન્દ્રે ચંદ્રપદને ત્રિલેાકનાથ, સ્થાપે અજિત દિવ્ય ધામે........હાં. વાચક હેમેન્દ્ર પ્રભુ! ચરણે વસાવજો...સ્વામી.
જિન–સ્તવન.
( રાગઃ--મેઘ મલ્હાર )
મન રીઝે....રે (૨) પ્રભુ દર્શન પામી, અજમ ગતિ તારી....(૨) મન રીએ. ચમકે વિદ્યુતસમ મુખમુદ્રા........ મન રીઝે. વાદલસમ દુ:ખ દૂર હઠાવેા,
ઉજ્જવલ ઉરમાં ભાવ વસાવે.
અંતર ચક્ષુ ઉઘાડા; પ્રભુ
www.kobatirth.org
ચરણમાં વસાવે રે.... મન રીઝે.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
આ ભવમાં આધાર તમે છે, સર્વ સુખને સાર તમે છે. પ્રભુ હેમેન્દ્ર સદા તુજ શરણે, અજિત પામ અપાવે રે .... મન રીઝે.
જિન-સ્તવન.
(રાગ – દુર્ગા. ) ગાજે ઘંટનાદ ઝણણણ, ગાજે ઘંટાનાદ. ટેક. અંતર રગરગ ચેતન જાગ્યે જાગ્યે ચેતન સાદ
ઝણણણ...૧ જિનવર કેરી મૂર્તિ ભાળી ત્યા તુચ્છ વિવાદ, ઉરના પડદા સઘળા ઉઘડ્યા પૂજ્યા જિનના પાદ
અથજલ મૌક્તિકથી વધાવી પાયે અજિતપ્રસાદ વાચક હેમેન્દ્ર સેવામય અકળ ભક્તિને સ્વાદ
ઝણણણ.૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનેન્દ્ર સ્તવન. ( રાગ –અય દિલ ખુશીસે હેજા) જિનદેવ! હારી શાથી લગની અખંડ લાગી? જડ વસ્તુ તુચ્છ લાગી ને આમધૂન લાગી
જિનદેવ!.. ૧ સંસારની ઉપાધિ જ્યારે અતીવ વાધી, માયા મમત્વધારી તુજ ભક્તિને ન સાધી,
જિનદેવ!... ૨ સૂઝે ન અન્ય કાંઈ તુજ રૂપ સર્વ ભાળું, હેમેન્દ્રના હૃદયમાં, બંસી અજિત વાગી,
જિનદેવ!...૩
મહાવીર સ્વામી ગુણગાન. (ખમ્મા વીરાને જાવું વારણે રે લેલ) મહિમા અપાર પ્રભુ આપનેરે લોલ, ત્રિશલાનંદન જયવત રે... મહિમા. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
Gy
સેવે સુરેન્દ્ર ભૂપ માના રે લોલ, અલખ સ્વરૂપ ભગવંત રે.... મહિમા અંગુઠે મેરૂ ગિરિ કંપીઓ રે લેલ, મહાવીર સ્વામી બળવંત રે... મહિમા. સમતા માની ઈદ્ર કૌશિકે રે લોલ, વિશ્વપ્રેમ અનંત રે... મહિમા. ઉપસર્ગ ઘોર સહ્યા શાંતિથી રે લોલ, કેવળ પામ્યા ભાગ્યવન્ત રે... મહિમા. ૪ મિત્રી પ્રમોદ કરૂણ ભાવના રે લોલ, માધ્યસ્થ ભાવી શ્રેષ્ઠ સંત રે.... મહિમા. ૫ નયનિક્ષેપ ષડુ દ્રવ્યથી રે લોલ, સમજાયું તત્વ અરિહંત રે.... મહિમા. ૬ સ્યાદ્વાદે ધર્મમર્મ અપ ઓ રે લોલ, અવિકારી પ્રભુ અકલંક રે.... મહિમા. ૭ ચંદનબાળાના લીધા બાકળા રે લોલ, કેવળ પામી ધર્મવન્ત રે... મહિમા. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
એધે તાર્યા ચોંડ કેશિયા રે લેાલ, સ્વર્ગ ધામ પામ્યા સુખવન્ત રે....મહિમા. ત્રિભુવન આધાર મહાવીર પ્રભુ રે લેાલ, ઉદ્ધારે ભાવે મતિયન્ત રે.... મહિમા. ૧૦ ઋદ્ધિ, સિદ્ધિ, ચરણે વસી રે લેાલ, પ્રતિભા પ્રસારી પુણ્યવન્ત રે.... મહિમા. ૧૧ અજિત અક્ષય કીર્તિ ગાજતી રે લેાલ, સેવે હેમેન્દ્ર હુ વખ્ત રે.... મહિમા. ૧૨
( હસલા ચાહ્યા જવાના એકલા ) જાગરે જાગજે જીવ તું આજથી રે, દુ`ભ માનવ ભવ મતિમાન.... જાગજે. ૧ દર્શોન ઉત્તમ જિનેશ્વર દેવનું રે, તેનાં કરજે ભાવે ગાન હીરલેા મેઘા મળ્યા મહામહેનતે રે,
જાગરે. ૨
તેનું ક
જાગજે. ૩
....
જતન ગુણવાન કરજે
www.kobatirth.org
....
****
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાચા રંગો જગતના જાણજે રે, ધરજે હૈયે પ્રભુનું ધ્યાન.... ... જાગજે. ૪ જુઠી માયા વિષે શું રાચવું રે, એવું રાખજે સાચું ભાન.... .... જાગજે. ૫ દેવ ગુરુ ધમે સદા ચિત્ત ધારજે રે,
એ સૌ ઉદ્ધારનાં દિવ્ય યાન..... જાગજે. ૬ પ્રભુને ભજી અજિતપદ પામવું રે, એવું હેમેન્દ્ર હૈયામાં તાન..... ... જગજે. ૭
અસાર સંસાર. ( મન મૂરખ કયું દિવાના હૈ). સંસાર વિષે શું મુગ્ધ બને ? મૃગજળ મેહ ધરે શાને? સંસાર. ટેક. સાગર જળમાં ઉઠે તરંગે પલપલમાં તે ભંગથતા માયા મમતા પ્રગટે શમતાં .... સંસાર. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
માનવ ભવ આ મળે અમૂલે,
નિશદિન પ્રભુને ભજવાને, અરિ તજવાને પ્રભુ વરવાને .. સંસાર, ૨ હે મન જ સૌ સાજ નવાં,
દિવ્ય અજિતપદને વરવા, હેમેન્દ્ર પરે પ્રભુ ધ્યાન ઉરે .. સંસાર. ૩
તારી છે
દેવગુરુ ધર્મ સ્તવન,
( રાગ.—તારા નયન દેખી. ) દેવગુરુને ધર્મને, જે ભવિજન સેવતાં,
મુક્તિના પંથે ઉધ્ધાર પામે...ટેક. દેવપ્રભુ વીતરાગ જે, અવિનાશી અલખ સ્વરૂપના તેના ચરણને સેવતાં રાશિટળે ભવિ દુ:ખના,
મુતિના પંથે ઉદ્ધાર પામેલ ગુરુ શ્રેષ્ઠ ભવ તારક મને, મનના મનોરથ સૌફળે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
g?
ગુરુના ચરણુશ્રદ્ધા ધરાતા જાણે। ભવિજન શુંમળે? મુકિતના પંથે ઉદ્ધાર પામે...ર ધર્માંમાં ભળ્યે સુશીલ રાચી અજિતપને વરે હેમેન્દ્રપથ એ ધમ ના, પામી પછી ભવદુ:ખ હરી મુકિતના પથે ઉદ્ધાર પામે....૩
શ્રી નેમિનાથ સ્તવન.
(રાગઃ—તમે થાડાં ઘેાડાં થાએ વરણાગી.) મને મીઠી મીઠી લગની લગાડી, આ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, રૂડી આત્માની વીણા વગાડી,
એ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, કરૂણુાળુ અંતરમાં પુષ્પ સમી કેામલતા, યાદવકુલચંદ્ર પ્રભુ ઉરમાં શી પ્રેમલતા? મારા અંતરમાં દિવ્યતા દેખાડી.... એ નેમિપ્રભુ ? મીડી મીડી લગની લગાડી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
وی
ચરણે વસાવો શિવપદને આપન્ને, હે સુંદર વૈરાગ્ય-જ્ઞાન-વાડી, આ નેમિપ્રભુ ? મીઠી મીઠી લગની લગાડી. આનંદકારી મુખે દિવ્ય પ્રભા શાભતી, દર્શન સુખકાર ઉરે શીતલતા વ્યાપતી, મુનિ ધ્રુવેન્દ્રપ્રભુતા જગાડી.... આ નેમિપ્રભુ ? મીઠી મીઠી લગની લગાડી.
શ્રી મત્રાધિરાજ અષ્ટક, ( વસ ંતતિલકા ) જેને! મહાન મહિમા સઘળે ગવાય, પુણ્યાયે જન ભજે સહુ કષ્ટ જાય, શ્રી કલ્પવૃક્ષ સમ વાંચ્છિત પૂર્ણ કામ, સત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ.........૧ શ્રી શ્વેતવણુ અરિહંત, સુરકત સિદ્ધ, આચાય પીત શુભ, વાચક નીલ યુદ્ધ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८
શ્યામાંગ દિવ્ય મુનિજી અતિ પુણ્યનામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ...... ૨ સમ્યકત્વ ભાવમય દર્શન જ્ઞાન આપે, ચારિત્ર જ્ઞાન મળથી, ભવિ દુ:ખ કાપે, ચારિત્રથી તપ મળે શુભ મુકિત પામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ.........૩ ચક્રેશ્વરી વિમલદેવ કરે સહાય,
પુણ્યે કૃપામય સુદૃષ્ટિ કદી પમાય, સર્વેચ્ચિ પાંચપરમેષ્ઠિ તણું જ કામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૪ સંગ્રામ, સાગર, જલે, વિપિને, મુઝાય, આપત્તિ સિંહ, અહિ, વ્યાઘ્ર તણી જણાય, ત્યાં દિવ્યમંત્ર નવકાર અખૂટ હામ, મ’ત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ....... પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
92
દારિવ્ર, રાગ જનનાં સહુ કષ્ટ ટાળે, સંપત્તિ, પુત્ર, વનિતા, સુખ માર્ગ વાળે, એવા મહાન નવકાર સહર્ષ ધામ, મત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ..... શ્રીપાલ રાણીમદના ધરણેન્દ્ર આદિ, પલ્લીપતિ, અમર, કંબલ, શંખલાદિ, પામ્યા . બધા રટણથી શુચિ દિવ્ય ઠામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૭ એવે। મહાન શુચિમ ત્ર, મનુષ્ય પામે, સંસારના ત્રિવિધ તાપ અધા વિરામે, દેવેન્દ્ર કિન્નર ટેમુખ અષ્ટ ચામ, મત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૮
शिवमस्तु सर्वं जगतः
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ સાહિત્ય તરંગવતી:- અજિતસાગરસૂરિ.
( પાદલિપ્તાચાર્યની કથા પરથી સંક્ષિપ્ત સંસ્કૃત કથા અત્યાર સુધી બહાર ન પડી હોય તેવી અપૂર્વ પદમય કથા જેની કીર્તિ જર્મની
સુધી ગવાઈ છે.) (પ્રેસમાં નૂતન સ્તવન સંગ્રહ - રચયિતા
ઉપાધ્યાય શ્રીમદ્દ હેમેન્દ્રસાગર સુંદર સ્તવનોને અડગ્રંથ
(જુજ નકલે છે). અજિત સ્તવનમાળા:– લમીસાગરજી.
(જુજ નકલે છે )
પ્રાપ્તિસ્થાન, બુદ્ધિસાગર સૂરિ જેના જ્ઞાનમંદિર, વિજાપુર. (ઉ. ગુ.)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રસન્નચન્દ્ર રાષિની સજ્જાય. (રાગ-માલકાષ જપતાલ. )
નમન રાજિષના પુનિત ચરણે ઠેરૂં, પ્રસન્નચંદ્રે વસ્યા દિવ્ય ગુણું તે સમ્... ... ટેક
રાજ્ય ઋદ્ધિ તજી દિવ્ય સયમ ગ્રહે, ાગ્યતા માઁ સાચા લહે...
શ્રેષ્ઠ
ગ ધરી કાઉ સગે સુહ્યા, દૃષ્ટિ ધરતા સ્મશાને રહ્યા... વચન દુખનાં સાંભળી દુ: ખ ધરે, સવિષે ધેારા સગ્રામને આદરે...
પુગ
રિવ
વીરને રાય શ્રેણિક પૂછે, “ કયાં જશે, આ સમેય મૃત્યુ પામી મુનિ ? કયાં વસે ’ પાર મુખથી વધે, “મૃત્યુ મુનિ જો વરે, સાતમા નર્કમાં આખરે જઇ હૅરે"...
તતક્ષણે આત્મ સ્વરૂપે મુનિજી વળ્યા, ડાઢિ કૅાટિ કષાયેા મુનિના ટળ્યા...
www.kobatirth.org
...
...
...
800
930
૧
૩
४
૫
... {
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રાય ફરીથી પૂછે કયાં મુનિજી જશે ? દિવ્ય સર્વાથ સિદ્ધિ વિમાને વસે... દેવ દુંદુભિ આભ ગાજી રહ્યાં, દિવ્ય કેવળ વરી મુક્તિ પદને વર્યા... અજિતપદ પામવા આત્મસ્વરૂપે રમે, સરલ હેમેન્દ્ર વાચક વદે મન દમે... ... 9 આ પુસ્તિકા રકાર પ્રિન્ટીંગ પ્રેસમાં મોદી વિઠલદાસ પ્રભુદાસે છાપી–ઠે કાજીવાડાના નાકે, વિસનગર. (ઉ. ગુ.) www.kobatirth.org For Private And Personal Use Only