________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
g?
ગુરુના ચરણુશ્રદ્ધા ધરાતા જાણે। ભવિજન શુંમળે? મુકિતના પંથે ઉદ્ધાર પામે...ર ધર્માંમાં ભળ્યે સુશીલ રાચી અજિતપને વરે હેમેન્દ્રપથ એ ધમ ના, પામી પછી ભવદુ:ખ હરી મુકિતના પથે ઉદ્ધાર પામે....૩
શ્રી નેમિનાથ સ્તવન.
(રાગઃ—તમે થાડાં ઘેાડાં થાએ વરણાગી.) મને મીઠી મીઠી લગની લગાડી, આ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, રૂડી આત્માની વીણા વગાડી,
એ નેમિ પ્રભુ! મીઠી મીઠી લગની લગાડી, કરૂણુાળુ અંતરમાં પુષ્પ સમી કેામલતા, યાદવકુલચંદ્ર પ્રભુ ઉરમાં શી પ્રેમલતા? મારા અંતરમાં દિવ્યતા દેખાડી.... એ નેમિપ્રભુ ? મીડી મીડી લગની લગાડી,
www.kobatirth.org
For Private And Personal Use Only