________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
માનવ ભવ આ મળે અમૂલે,
નિશદિન પ્રભુને ભજવાને, અરિ તજવાને પ્રભુ વરવાને .. સંસાર, ૨ હે મન જ સૌ સાજ નવાં,
દિવ્ય અજિતપદને વરવા, હેમેન્દ્ર પરે પ્રભુ ધ્યાન ઉરે .. સંસાર. ૩
તારી છે
દેવગુરુ ધર્મ સ્તવન,
( રાગ.—તારા નયન દેખી. ) દેવગુરુને ધર્મને, જે ભવિજન સેવતાં,
મુક્તિના પંથે ઉધ્ધાર પામે...ટેક. દેવપ્રભુ વીતરાગ જે, અવિનાશી અલખ સ્વરૂપના તેના ચરણને સેવતાં રાશિટળે ભવિ દુ:ખના,
મુતિના પંથે ઉદ્ધાર પામેલ ગુરુ શ્રેષ્ઠ ભવ તારક મને, મનના મનોરથ સૌફળે
www.kobatirth.org
For Private And Personal Use Only