________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાચા રંગો જગતના જાણજે રે, ધરજે હૈયે પ્રભુનું ધ્યાન.... ... જાગજે. ૪ જુઠી માયા વિષે શું રાચવું રે, એવું રાખજે સાચું ભાન.... .... જાગજે. ૫ દેવ ગુરુ ધમે સદા ચિત્ત ધારજે રે,
એ સૌ ઉદ્ધારનાં દિવ્ય યાન..... જાગજે. ૬ પ્રભુને ભજી અજિતપદ પામવું રે, એવું હેમેન્દ્ર હૈયામાં તાન..... ... જગજે. ૭
અસાર સંસાર. ( મન મૂરખ કયું દિવાના હૈ). સંસાર વિષે શું મુગ્ધ બને ? મૃગજળ મેહ ધરે શાને? સંસાર. ટેક. સાગર જળમાં ઉઠે તરંગે પલપલમાં તે ભંગથતા માયા મમતા પ્રગટે શમતાં .... સંસાર. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only