________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
92
દારિવ્ર, રાગ જનનાં સહુ કષ્ટ ટાળે, સંપત્તિ, પુત્ર, વનિતા, સુખ માર્ગ વાળે, એવા મહાન નવકાર સહર્ષ ધામ, મત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ..... શ્રીપાલ રાણીમદના ધરણેન્દ્ર આદિ, પલ્લીપતિ, અમર, કંબલ, શંખલાદિ, પામ્યા . બધા રટણથી શુચિ દિવ્ય ઠામ, મંત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૭ એવે। મહાન શુચિમ ત્ર, મનુષ્ય પામે, સંસારના ત્રિવિધ તાપ અધા વિરામે, દેવેન્દ્ર કિન્નર ટેમુખ અષ્ટ ચામ, મત્રાધિરાજ પરમેષ્ઠિ પદે પ્રણામ........ ૮
शिवमस्तु सर्वं जगतः
www.kobatirth.org
For Private And Personal Use Only