________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી નમિનાજિનસ્તવન. ( રાગઃ—કલ્યાણ. )
શિવ સુખ શાશ્વત આપે। નાથ! શિવ સુખ શાશ્વત આપે,
ભવ સાગર ભય કાપા નાથ.... અલખ અગોચર નિિજિનેશ્વર ચંદ્રવદનસુખકારી પ્રશમ ભાવ શા શોભે ન્યારા નાખું સૌ એવારી. શિવ સુખ. ૨ નયન યુગલ અમૃતભરનિરખી ભવન રોગ નિવારૂં અવલ બન ચરણાનું પામી જન્મ મરણ દુ:ખ હારૂં શિવ સુખ. ૩ જિનવર મારા સાચા સાથી સ્મરણે નિશદિન રાચુ જિનવર તારક નિવર હાયક જિનવર વિ સો કાચુ અજિતપદના દાતા સુખકર નમિનાથ પદ પામું નિશદિન સ્મૃતિ વાચક હેમેન્દ્રે જાગે! ભવદુ:ખ શામું...શિવ સુખ. ૫
શિવ સુખ. ૪
www.kobatirth.org
....
....
૧
For Private And Personal Use Only