________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમાપહાર
જેમના સહવાસથી પૂર્ણકૃપાથી યોગવિદ્યા, ચારિત્રપાલન, જનહિતાપદેશ, કાવ્યકલા, જનસેવા વગેરે યત્કિંચિત્ પ્રાપ્તિ થઇ છે, તેવા અધ્યાત્મજ્ઞાન દિવાકર પરમ ગુરૂદેવ યેગીશ્વર શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજીને સ્તવન પુષ્પપરિમલ અર્પણ કરી અત્યંત હર્ષ પામું છું.
www.kobatirth.org
ગુરુચરણપદ્મરાગીમધુકર, હેમેન્દ્રસાગર.
For Private And Personal Use Only