________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ અને સંતોષમાં, ઉર વૃત્તિઓ ભળે, જિનદેવ આપને પ્રભાવ રગ રગે પળે, વાચક હેમેન્દ્ર શરણુ જવા વૃત્તિ જન્મતી મુખચંદ્ર વિષે દિક્યપ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ૩
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. ( રાગ –જાઓ જાઓ અય મેરે સાધુ ) ઝીલો ભાવે ભવિ સુપાશ્વ નામે,
સુખસાગર સુખકાર...ટેક. સરવર સરિતા છીછરા જલનું ખેલન અલ્પ ગણાયઃ સુપાર્શ્વ નામે મહાસાગરની, લહરીમાં શુભ સાર.
ઝીલો....૧ રેમરેમ સહુ પુલક્તિ થાયે, પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું, એવું એ શુભ નીર.
ઝીલે...૨
www.kobatirth.org
For Private And Personal Use Only