________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ જેની મન હરનારી વાણી અમૃત ધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી ટોળું ભવને ભાર.
ઝીલે...૩ અનંતકાળથી હું અથડાતેરમણ સહેજ ન ભાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે લગની સાચી લાગી.
ઝીલે..૪ દૂધ સાકર જયમ ભેગાં થાયે, આવે રૂડી મીઠાશ; સુપાર્શ્વ પ્રભુથી એકેય સાધુ, એ અંતરની આશ.
ઝીલો...૫ ભેદ ભાવનો ત્યાગ કરીને, સમતા ગુણને પાછું; એક જ નામ રટીને પ્રભુનું, નિર્મળ જીવન ગાળું.
ઝીલે...૬ હાથ ગ્રહ્યો તો છોડ જરીના અજિત પદવી આપો; ઉર વાચક હેમેન્દ્ર ચહે પ્રભુ સદા ચરણમાં સ્થાપે.
ઝીલે.....૭
www.kobatirth.org
For Private And Personal Use Only