________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
આયુષ્યે તારી દિન દિન ક્ષીણતા, મૃગજલ સમી તારી આશા ને તૃષ્ણા, દિન દિન ક્ષીણતા.
પ્રભુ
મનુભવ તરવા, જન્મ મૃત્યુ હરવા, વિમલનાથે વૃત્તિ ધર વિમલ પ્રભુની વિમલ પ્રતિમા, જગમાં પ્રસરી જેની ગરવી ગિરમા.
...
www.kobatirth.org
જ્
....વિમલ પ્રતિમા,
તન, મન, ધનથી, પ્રભુ ચિધનથી, શશી-ચકાર પ્રીત વરજે (ર)........પ્રભુ....૩ અગ્નિમાં ધૃત સમ વૃદ્ધિ વિલાસે, એને સેવે તે મિથ્યા સાશે....વૃદ્ધિ વિલાસે. માયા મમતા તજી ભાવે પ્રભુને ભજી, ભવસાગર ભિવ! તર
મૃત્યુ આવે પછી કંઇ ના સુધરશે, મનના સૌ ભાવ તારા મનમાં સમાશે,
૪
For Private And Personal Use Only