________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ફરી જન્મ કેરો આવે ન વારો.
.જગને તારે. વીતરાગ. ૩ મૂર્તિ તમારી દિવ્ય આધાર માનું,
આધાર માનું. જેને જોતાં જ ઘટે બળ વાસનાનું,
બળ વાસનાનું. હેમેન્દ્ર જન્મ મરણ વિદ્યારે.
..જગને તારે. વીતરાગ. ૪
વિમળનાથ સ્તવન. ( કભી યાદ કરકે, ગલી પાર કરકે. ) પ્રભુ ગાન કરજે, ઉર ધ્યાન ધરજે, ભવસિધુતારક મરજે.ભવસિધુ..પ્રભુ. જિન ગુણ સ્મરણે, જિનવર ચરણે, શુભ ભક્તિને ધરી તરજે.....શુભ...પ્રભુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only