________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
મુનિ હેમેન્દ્ર રીઝે પ્રભુ ધ્યાને,
જિનવર ગુણભંડાર... જીવનને... ૫
શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ –પ્રેમી ઝુલાવે.) શંખેશ્રવર સ્વામી પ્રતિમાજી ન્યારી, સૌ તાપથી એ સદા તારનારી... શંખેશ્વર. હે પાશ્વ સ્વામી! મને ભવથી ઉગારે, જેવો તેવો પ્રભુ હું દાસ તારો, હું દાસ તારો, તેને ઉદ્ધારે .... શંખેશ્વર મુક્તિના પંથે જ વાળે પ્રભુજી, હેમેન્દ્રની આત્મકેકિલ કૂજી, કે કિલકૂજી. શ્રી પાર્શ્વનાથ પ્રભુજી... શંખેશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only