________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
દ્વારામતી ગેાપાંગના સ ંગે હારી રમ્યા શુચિ ભાવે નિર્માહી અવિકારી ભાવા આંતર શત્રુ હઠાવે. દિશ દિશ કીર્તિ પ્રસારી....નેમિ. ૩ દેહ દ્વારિકાં ચેતન રંગે હારી જ્ઞાનની રસીયા, સાહ નાદનું સ ંગીત ગુ જે સુરનર તાપેા શમીયા.
જ્ઞાનની ભરી પીચકારી....નેમિ. ૪ આઠ જમની પ્રીતિ ત્યાગી ગિરનારે સચરીયા ભાગ ક` સૌ ક્ષીણ થયાં જ્યાં પરમાન દને વરીયા
પરમ પુનિત અવિકારી...નેમિ. રાજુલને ચારિત્ર સમપી સાચા રાહ બતાવ્યે, વીતરાગ પ્રભુ ભવ ઉદ્ધારક ! મેાહ અરિનેનિવાર્ય, ભવથી રાજુલ તારી....નેમિ. દ વિમલ હ્રદય વાચક હેમેન્દ્ર અજિત લગન શી જાગે!
નિલ બુદ્ધિ દાતા જિનવર ભાવે નમું અનુરાગે લેજો પ્રભુજી ઉગારી...નૈમિ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only