________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
નેમિનાથ સ્તવન.
( રૂઠે હુએ ભગવાન... ) એ નેમિનિન વીતરાગ! તારી ન્યારી પ્રતિમા,
તારી ન્યારી પ્રતિમા....૧ તુજ દિવ્ય દર્શન પામી નહિ હર્ષની સીમા,
તારી ન્યારી પ્રતિમા....૨ આવ્યા પરણવા પ્રેમથી યાદવ કુલે ભાનુ પ્રાણ તણા દુ:ખનાદથી દુ:ખ અંતરે જાગ્યું, ત્યાગી સુશીલા રાજુલા ભવ આઠ પ્રીતિમાં,
તારી ન્યારી પ્રતિમા....૩ દીક્ષા ગ્રહી કેવળ વર્યા ભવિ તારીયા સ્વામી રેતી રહી રાજુલા પૂજે ચારિત્ર નીતિમાં
તારી ન્યારી પ્રતિમા....૪ ગિરનારમાં નિર્વાણના પંથે ગયા પ્રભુ રાજુલ તરી ચરણે ભજી અરિહંતજી વિભુ
www.kobatirth.org
For Private And Personal Use Only