________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પરમ મહદય ચિન્તામણિ જેવા,
જગળધવ એ અવિનાશી, જગજીવન અજરામર જિનવર,
ઉતારે ભવ પાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૧ વાસુપૂજ્યના પ્યારા નંદન,
વિતરાગ ને અલખ નિરંજન. જામનગરમાં દર્શન આપે,
કરતા ભાવિ ઉદ્ધાર જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૨ આત્મબંસરી ઉરમાં વાગે,
અજિત ધામની લગની લાગે. પદ વાચક હેમેન્દ્ર ભજે શુભ,
જિનાજી પ્રાણધાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૩
www.kobatirth.org
For Private And Personal Use Only