________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી ખેાધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે નિર્વાણુ જિનવર પામિયા. ૬ વિમલ. દેવેન્દ્ર ગિરિની અજિત રજતે શિર ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી હૈયે સ્તવે શુચિ દિવ્યતા.
છ વિમલ.
વિમલગિરિ સ્તવન.
( ઉડન ખટાલ પે ઉડજાઉં )
વિમલ વિમલગિરિ જાઉં,
પ્રભુ જોઇ હરખાઉ....હાં....પ્રભુ વિમલ. તન, મન, ધન, પ્રભુ ચરણે અર્ધું, પ્રેમે શીશ નમાવું.
www.kobatirth.org
ચંદન, અક્ષત, પુષ્પ ધરીને, ભક્તિ ગીત ગજાવું ન્યારા નૃત્યે ચરણા રાજે,
....
....
વિસલ, ૧
For Private And Personal Use Only