________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ભાવો સુંદર હૃદયે સ્થાપી ભવની હરકત હરજે રે અજિત હર્ષ વાચક હેમેન્દ્ર બુદ્ધિ નિર્મળ
કરજે રે...કુન્યુ. ૫
શ્રી અરનાથ જિન–સ્તવન.
( રાગ – બાગેશ્રી.) દર્શન સુખદ અપાર-અરજિન.ટેક. શશી સમ શુભ ઉજજવલ મુખકાન્તિ,
ઉરસિધુ લહરાવે, હર્ષ દિવ્ય સ્થળ સ્થળમાં ભાળું.
મુખ દર્શન અતિ ભાવે....અરજિ. ૧ અલખ અગોચર દર્શન માટે ગીશ્વર
અતિ તલસે. ચન્દ્રચકોર સમી ઉર પ્રીતિ, પ્રેમળ ભાવે વિલસે
અરજિ.૨
www.kobatirth.org
For Private And Personal Use Only